________________
ગાલવ
૧૮૩
ગિરિજ માધવી કન્યાને લઈ જા. એને ગમે તે રાજાને ત્યાં ગયે. બધી હકીક્ત કહીને વિનંતી કરી કે માધવી વેચી તેની પાસેથી આઠ શ્યામકર્ણ અશ્વ લેજે. દ્વારા બાકીના બસો ઘેડા મેળવી લેવાની કૃપા કરે. એ સાંભળી ગાલવ માધવીને લઈને નીકળે. માધવીને વિશ્વામિત્રથી એષ્ટક નામે પુત્ર થતાં જ માધવીને લઈને નીકળેલા ગાલવ પ્રથમ ઈકવાકુ
વિશ્વામિત્રે ગાલવને કહ્યું કે હું તારી ગુરુદક્ષિણા
ભરી પૂરી પામે. હવે આ કન્યાને પાછી લે અને કુળને અનરણ્ય રાજાના પુત્ર હર્યશ્વ પાસે ગયો.
તારે આશ્રમે જ. ગાલવ કન્યાને લઈને યયાતિ આ કન્યા લે અને મને આઠસો શ્યામકણ અશ્વ
રાજાને ત્યાં ગયો. અને રાજાને આશીર્વાદ આપી આપ કહેતાં, રાજાએ કહ્યું કે મારી પાસે તું માંગે
તેમની કન્યા પાછી સોંપી પોતે પિતાને આશ્રમે છે એટલા અબ્ધ નથી. માત્ર બસ અબ્ધ છે. એક પુત્ર થાય ત્યાં સુધી માધવીને મારી પાસે મૂકી જા
ગ. / ભાર ઉદ્યો. અ૦ ૧૧૫-૧૧૯, અને બસો અશ્વ લઈ જા. પુત્ર થયા પછી એને પાછી ગાલવ (૪) કુંતલ રાજાના પુરોહિત એક ઋષિ લઈ જજે. એમ ન કરવું હોય તે તને જયાંથી (૧ ચંદ્રહાસ શબ્દ જુઓ.) આઠસો અશ્વ મળે ત્યાં જા. હવે શું કરવું એવા ગાલવ (૫) આઠમા સાવર્ણિ મન્વન્તરમાં થનારા વિચારમાં ગાલવને પડેલો જોઈ માધવીએ કહ્યું, સપ્તર્ષિઓમાંને એક. એમાં તું વિચાર શાને કરે છે? હું એક પુત્ર થાય ગાલવિ એક બ્રહ્મર્ષિ (૩ અંગિરા શબ્દ જુઓ.) ત્યાં સુધી આ રાજાની પાસે રહીશ. પછી મને એને ગાલવિત એવું નામ પણ હતું. લઈ જઈને બીજે જ્યાંથી બીજ અશ્વ મળે ત્યાં ગાલવિત ગાલવિ ઋષિનું બીજું નામ. આપજે. એ સાંભળી ગાલવે એને રાજાને સોંપી ગાવલગણિ ધૃતરાષ્ટ્રના સારથિ ગવલગણને
કે પુત્ર સંજય. અને કહ્યું કે આ અશ્વો પણ હાલ તમારે ત્યાં ગાવલગણિ | રહેવા દ્યો. પૂરી ભરતી થશે ત્યારે હું લઈ જઈશ ગાવલગાણિ ગવળગણ તે જ | ભાર૦ આ૦૧-૨૪૭, હર્ય તથાસ્તુ કહ્યું. હર્ષશ્વથી માધવીને વસુમન
ગિરિ શ્વફ૯૯ યાદવના તેર પુત્રોમાંને એક. નામને પુત્ર થયે એટલે ગાલવ માધવીને લઈને સમવંશી આયુકુળના દિવાદાસ રાજ પાસે ગયે.
ગિરિકણિકા ભારતવષય નદી. | ભાર૦ ભીષ્મ
અ૦ ૯. આ કન્યા લે અને મને છ શ્યામકર્ણ અશ્વ આપો કહેતાં, રાજાએ કહ્યું કે મારી પાસે માત્ર
ગિરિકા ઉપરિચર વસુ રાજાની સ્ત્રી. એને બ્રહદ્રથાદિ છ બસે છે. અહીં પણ એને એક પુત્ર થાય ત્યાં સુધી
| પુત્ર હતા. અને કાલી અથવા મત્સ્યગંધિની નામની મૂકવાની બેલીએ એણે બસો અશ્વ લોધા. એ
કન્યા વસુ રાજાથી થઈ હતી. આ ગિરિકા શુક્તિમતી અશ્વો પણ રાજાને જ સોંપી પોતે ગયે. અહીં
: નદીને કૈલાહલ પર્વતથી થયેલાં જેડકામાંની કન્યા હતી. માધવીને પ્રતને નામે પુત્ર થતાં, ત્યાંથી માધવીને ગિરિકંજ તીર્થવિશેષ / ભાર૦ વ૦ ૮૦–૮૭, લઈને ભોજનગરીના ઉશીનર રાજા પાસે ગયા. ત્યાં ગિરિગહવર દેશવિશેષ / ભાર૦ ભી ૯-૬૮. એણે ચારસો અશ્વની માગણી કરી, પણ એની પાસે ગિરિજા પાર્વતીનું બીજું નામ, બસે જ અશ્વ હોવાથી પ્રથમના અને રાજાની પેઠે ગિરિત્રજ કેદેશની રાજધાની | વા૦ રા૦ અ૦ અહીં પણ એવી જ બેલીએ માધવીને મૂકી. અહીં સ૦ ૬૮. એને શિબિ નામને પુત્ર થતાં જ માધવીને લઈ ગિરિત્રજ (૨) મગધની રાજધાની આ નગરી ગયે. બાકી રહેલા બસ ઘેડા મળવાને કઈ વેગ રામચંદ્રજીના સ્વર્ગારોહણ પછી ઉજજડ પડી હતી દેખાય નહિ. પોતે ઘણે કંટાળ્યું હતું. એટલે તે ઉપરિચર વસુ રાજાએ પુનઃ વસાવી હતી. તેથી માધવીને અને સે ઘેડા લઈને વિશ્વામિત્ર પાસે એને વસુમતી પણ કહેતા. | વા૦ રા૦ બાલ સ0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org