________________
મુદ્રતી
મુદ્નતી (૨) દારિથ રામની પુત્રવધૂ. કુશની ખીજી સ્ત્રી, એના પુત્રનું નામ અતિથિ રાજ હતું. મુદ્દતી (૩) મયૂરધ્વજ રાનની સ્ત્રી અને તામ્ર
ધ્વજની માતા.
ર`ગ મેરુની બાજુના પતામાંના એક. કુરજ દેશ વિશ્વદેવમાંના એક. કુરર મેરુ કર્ણિકા પ તામાંના એક
૧૪૭
કુન્નુ પ્રિયવ્રત રાજાના પુત્ર આસીધ્રાને પૂર્વચિત્તિ નામની અપ્સરાથી થયેલા નવ પુત્રામાં સાતમેા, મેરુકન્યા નામની એની સ્ત્રી હતી. અને દેશ એને જ નામે પ્રસિદ્ધ હતા. / ભાગ૦ ૫ સ્ક
અ૦૨
ફૅરુ (૨) કુરુ રાજાના દેશ. (કુરુવ શબ્દ જુએ.) કુરુ (૩) સેામવ॰શા પુરુકુલેત્પન્ન અજમીઢ રાજાના સંવરણું નામના પૌત્રને તપતી નામની ભાર્યાથી થયેલા પુત્ર, ઘણા કાળ પર્યંત તપ કરીને એણે જે સ્થળ વસાવ્યુ. હતુ. અને ઈન્દ્રના આશીર્વાદથી પવિત્ર અને પ્રખ્યાત થયું હતું તે. એને પરીક્ષિત, સુધનુ અથવા સુધન્વા, જતુ નિષધાશ્વ અને પ્રજન એમ પાંચ પુત્રા હતા. જોકે એના વશના જે જે હતા તે બધાને
કૌરવ કહેવાય, પરન્તુ દુર્ગંધનાદિ સેા ભાઈઆને કૌરવા કહેવાની રૂઢિ ડ્રાય એમ જણાય છે. / મત્સ્ય અ૦૫૦; ભાગ૦ ૯ * ૦ ૦ ૨૨. રુ (૪) એક ઋષિ / ભાર॰ શાંતિ॰ અ૦ ૪૮ કુર (૫) ભારતવષીય ભરતખંડસ્થ દેશ. એની રાજધાની હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થ, વારણાવત એ નગરા આ દેશનાં જ હતાં. ફૅરુજાગલ કુરુ દેશને પશ્ચિમ દિશાએ લગતા પ્રથમ દેશ જા"ગળ તે જ. અને કુરુબ્તગળ કેમ કહેતા તે સારુ નીચેના કુરુપ ચાલ શબ્દ જુએ. રુતી તી વિશેષ. / ભાર૦વ૦૮૧–૧૬૬ રુપાંચાલ કુરુદેશની પૂર્વ દિશાને લગતા પાંચાલ દેશ, તેને જ આ નામ કહેવાની રૂઢિ છે. પાંચાલ દેશ છે તેના અને આના
ખીજો
Jain Education International
કુલ
નામમાં ગોટાળા ન થાય માટે ખાસ આ નામ લગાડાય છે.
ધ્રુવ ક ભારતવર્ષીય દેશ. / ભાર૦ ભીષ્મ૦ ૦૯ ધ્રુવશ સેામવશી યદુપુત્ર, કાણાના જ્યામ કુળમાં થ વંશમાં જન્મેલેા મધુરાજાને પુત્ર. એને અનુ નામના પુત્ર હતા,
અ
વર્ષી આગ્નીદ્રાએ પેાતાના જ જીદ્દીપના નવ ભાગ કરી પેાતાના નવ પુત્રાને વહેંચી આપ્યા હતા; તેમાં કુરુ નામના પુત્રને આપેલા દેશ, એ શૃગવાન પર્યંત અને ક્ષાર સમુદ્ર એ બેની વચમાં, આપણા ભરતવની પેઠે જ ધનુષ્યાકારને છે. ભાર॰ ભીષ્મ અ૦ ૬ શ્લા૦ ૩૮; મત્સ્ય ૧૧૨ શ્લા ૩૨; ભાગ૦ ૫ સ્ક્રૂ' ૦ ૨ • અને ઉત્તરકુરુ અગર અરાવતવ એવાં નામ પણ છે. વૃદ્ધ ભીષ્મ તે જ | ભાર॰ ભી॰ પર-પર. કુરુક્ષેત્ર ભારતવષીય ભરતખંડસ્થ દેશ બ્રહ્મવત દેશની પશ્ચિમે હતા એમ કહ્યું છે. તે આ પ્રમાણે કે, કૃષ્ણ આનત દેશ જતા હતા તે કુરુદ્દેશથી નીકળી માગમાં કયા કયા દેશ આળગી ત્યાં ગયા તે વિષે ભાગ૦ ૧ સ્ક૦ ૦ ૧૦માં લખ્યું છે
આ એક સ્વત ંત્ર દેશ હતા તેથી કૌરવપાંડવાનુ યુદ્ધ થયું. તે આ કુરુક્ષેત્ર નહિ. કુરુક્ષેત્ર (૨) કુરુ રાજાએ જે જગાએ તપ "", અને ઈંદ્રના આશીર્વાદથી જે પવિત્ર થયું હતું તે. આ સ્થળ કુરુદેશમાં હાઈ એની ચતુઃસીમા ભાર૦ શલ્ય અ૰ ૫૩માં એવી જણાવી છે કે તરતુકે અને અરંતુક એ ખેની, તેમ જ રામહદ અને મચટ્ટક એ બેની વચ્ચે આવેલા પ્રદેશનું નામ શ્યમંત પ'ચરૂપ કુરુક્ષેત્ર,
આમાં જોકે તર તુકાદિક સ્થાનાની દિશા બતાવી નથી પણ એનાથી કુરુક્ષેત્રની મર્યાદા સ્પષ્ટ થાય છે. એ સ્થળે કૌરવ પાંડવાનું યુદ્ધ થયું હતું. અને ઉત્તરવેદિ, અતવે દિ એવા શ્યમ'તપ ચક્રની પેઠે નામેા છે તેમ જ એને વિનશનક્ષેત્ર એવું નામ પશુ છે.
કુલ દાશરથિ રામની સભાને એક હાસ્યકારમસ્કરા,
For Private & Personal Use Only
T
www.jainelibrary.org