________________
કશાન
૧૫૫
એ જાતે ઘણું જ પાતળા હેવાથી એમનું આ કૃષ્ણ (૬) અથર્વણ વેદનું એ નામનું ઉપનિષત નામ પડ્યું હતું. વરદ્યુમ્ન રાજાને પુત્ર ભૂરિ- કૃષ્ણ (૭) સામવંશી યદુકુળના સાત્વત રાજવંશમાં ઘુમ્નને નાશ થયા હતા તે એમણે પિતાના તપે જન્મેલા ઘરના પુત્ર વસુદેવને દેવકીની કુખે બળથી આણ આપીને કેટલાક ઉપદેશ અને થયેલા આઠ પુત્રમાંના નાના. શિશુપાલાદિ દુષ્ટને ઈતિહાસ કહ્યો હતે. | ભાર૦ શાંતિ અ૦ ૧૨૮. નાશ કરીને સાધુજનેનું સંરક્ષણ કરવા સારુ કશાન અથવા કૃશાનું. અગ્નિ.
વિષ્ણુના અંશાવતાર રૂપે ચાલુ વૈવસ્વત મનવંતરકશાનતા મહાદેવ.
માંની ચાલુ અઠ્ઠાવીસમી ચોકડી (પર્યાય)માં દ્વાપર કશાધ એક ઋષિ અને પ્રજાપતિ, એમને પ્રાચેસ યુગ કેવળ સમાપ્ત થવા આવ્યો ત્યારે એમણે દક્ષે પિતાની સાઠ કન્યામાંથી અચિ અને ધિષણ ભૂમિ પર અવતાર લીધે હતો / દેવી ભા. ૪ નામની બે કન્યાઓ પરણાવી હતી. તેમાં અચિને રૂં. અ૦ ૧૬. ધ્રપ્રદેશ અને ધિષણને વેદશિરા, દેવલ, વયુન એમના જન્મ થતાં પહેલાં જ એમનાં માતાઅને મનુ એમ પુત્ર હતા. આ સિવાય જ્યા પિતાને કંસે બંદીખાનામાં રાખ્યાં હતાં. કંસે અને સુપ્રભા નામે બે કન્યા હતી. આ બે કન્યાઓ એમના છ ભાઈઓને મારી નાખ્યા હતા. સાતમાને કઈ સ્ત્રીથી થઈ હતી તે સંબંધી કોઈ ઉલ્લેખ કંસ મારે તે પૂર્વે જ રોહિણીના ગર્ભમાં એ મળતા નથી. જ્યારે સો અને સુપ્રભાને પચાસ પ્રવિષ્ટ થયો હતો. તે પછી કૃષ્ણને જન્મ થયો પડ્યા હતા. એ બધા અસ્રરૂપે લેવાથી વિશ્વામિત્ર હતા. તે દિવસે શ્રાવણ મહિનાની વદ આઠમ પિતાની પાસે જ રાખ્યા હતા. / વા૨ાબા સ૦૨૧. હતી. એમનો જન્મ મધ્યરાત્રે થયો. પુત્રજન્મ કૃશાધ (૨) અસ્ત્રવિદ્યાને એક આચાર્ય, થયે જોઈને વસુદેવને ચિંતા થઈ કે હવે આનું શાશ્વ (૩) કૃતાર્થ રાજાનું નામાન્તર.
રક્ષણ શી રીતે કરવું ? એટલામાં એને વિચાર શાશ્વ (૪) એ નામના નાટ્યકળાના આચાર્ય સૂઝયો કે ગોકુળમાં મારો પરમ મિત્ર નંદ છે એક ઋષિ..
એને ઘેર એને મોક્યું. મેં મારી સ્ત્રી રોહિણીને કશાશ્વ (૫) સૂર્યવંશી દિષ્ટ કુલેત્પન્ન સહદેવ રાજાના પણ એને ત્યાં જ રાખી છે. એ જેમ સુખે રહે પુત્ર. એના પુત્રનું નામ સોમદત્ત.
છે તેમ આ પુત્ર પણ સુખે ઊછરશે. પણ શી રીતે કૃષીબળ એક બ્રહ્મર્ષિ.
જવું એ પ્રશ્ન હતું. પગમાં બેડીઓ છે એ વિચાર કૃષ્ણ શ્રીકૃષ્ણને મિત્ર એક ગપવિશેષ | ભાગ આવતાં જ એના પગની બેડીઓ તૂટી ગઈ. કારે ૧૦–૧૫-૨૦,
આપે આપ ઊઘડી ગયાં. દ્વારપાળા ગાઢ નિદ્રામાં કૃષ્ણ (૨) વ્યાસનું એક નામ | ભા. ૧-૪-૩ર પડ્યા. આ જોઈને તે વખતે અંધકાર વ્યાપી અને ૮-૨૨-૨૨
રહ્યો હતો છતાં વસુદેવે બિલકુલ વિલંબ ન કરતાં કૃષ્ણ (૩) કલિયુગમાં કરવવંશની પછી થયેલા આંધ્ર
પુત્રને મૂકી આવવાનું નક્કી કર્યું. તે વખતે ઘેર વંશના બળિરાજાને ભાઈ. આ એ વંશને બીજે
અંધારું હતું. વર્ષાકાળ હેવાથી યમુનામાં પૂર રાજા હતા. | ભાગ ૧૨-૧-૨૩.
હતું; છતાં તે બાળકને લઈને ગોકુળ ગયા. ત્યાં કણ (૪) ઉત્તાનપાદ વંશના હવિર્ધાન રાજાને જઈને નંદના ઘરમાં જઈ બાળકને નંદની સ્ત્રી હવિર્ધાની નામની પત્નીથી થયેલા છ પુત્રમાંને જશોદાના પલંગ પર મૂકી તેની તરત જન્મેલી ચોથે. બગડાની સંજ્ઞાવાળા પ્રાચીન બહિના નાના કન્યાને લઈ પિતે પાછા મથુરામાં આવી બંદીભાઈઓમાંને એક.
શાળામાં દાખલ થઈ ગયા. આ બધું બન્યું પણ કૃષ્ણ (૫) ક પુત્ર એક નાગ.
તેની ઈશ્વરી માયા વડે મથુરામાં કે ગોકુળમાં કોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org