________________
પર ઘસાવી નાખ્યું. ઘસતાં ઘસતાં રહેલે ઘણું કૃત્ય સારુ કૃષ્ણની ક્ષમા માંગી. કૃષ્ણ એનું સાંત્વન જ નાને ટુકડો સમુદ્રમાં ફેંકી દેવડાવ્યો.
કર્યું અને વિમાનમાં બેસાડી સ્વર્ગ લેકમાં મોકલી ઉપર કહી ગયા કે કૃષ્ણની ઈચ્છાનુસાર દેવોએ દીધા. (૨. જરા શબ્દ જુઓ.) પણ એમને નિજધામ જવાની સૂચના કરી હતી. એટલામાં કૃષ્ણને સારથિ દારુક, પતે આજે એ સૂચના ઉદ્ધવે સાંભળી હતી. આપ મને સાથે રથમાં ન બેસતાં પગપાળા કઈ તરફ પધાર્યા લઈ જાઓ એવી પ્રાર્થના ઉદ્ધવે કૃષ્ણની પાસે એ જવાને રથ તૈયાર કરીને નીકળ્યો હતો. તે કરવાથી એમણે એને અધ્યાત્મવિદ્યાનો ઉપદેશ કર્યો. જતા જતા ત્યાં આવ્યો અને કૃષ્ણને જોઈ રથેથી (૨. ઉદ્ધવ શબ્દ જુઓ.)
ઊતરી કૃષ્ણને વંદન કરવા ગયે. દરમ્યાન ઊભે તે કાળે દ્વારકામાં દુશ્ચિહ્નો થવા માંડયાં. એ રાખેલે રથ એકાએક અદશ્ય થઈ ગયો. કૃષ્ણ જઈને સ્ત્રીઓ અને વૃદ્ધજન સિવાય સર્વ દારુકને જોયે કે છેલ્લા : હે દારુક, મારે નિજધામ યાદવોને કૃણે શંખોદ્ધાર તીર્થમાં મેકયા અને જવાનો સમય આવ્યો છે માટે તું દ્વારકામાં જ પિતે બળરામ સહિત પ્રભાસ પધાર્યા. શંખોદ્વાર અને સઘળા યાદવો લઢી મૂઆ તે, બળરામનું ગયેલા યાદવો ઘણા કાળ પર્યન્ત ત્યાં રહ્યા. એક નિધન થવું અને મારું નિર્વાણ, ઉગ્રસેનાદિકને દિવસ રમત કરતાં કરતાં સઘળાની વૃત્તિ થઈ કે જણાવ. એમને બધાને જેમ બને તેમ જલદી આપણે મદ્યપાન કરીએ. તે ઉપરથી સઘળાઓએ દ્વારકા ખાલી કરાવવાની પેરવી કર. કહેજે કે મેં મદ્યપાન કર્યું. રમતાં રમતાં ધૂનમાં ને ધૂનમાં દ્વારકાને તજી એટલે હવે સમુદ્ર એને બુડાડી દેશે. મહામહ તકરાર થઈ. સઘળા મહેમાંહ લઢવા તારી સાથે ઉતાવળથી કહાવવાને હેતુ એ છે, તે તૈયાર થઈ ગયા. એવામાં કોઈ એકને વધ થયેલો યાદ રાખજે. બીજું મારાં માબાપ અને સ્ત્રીઓને જોઈને એના પક્ષવાળાઓએ સામાને માર્યા. એટલે અર્જુન ઈદ્રપ્રસ્થમાં લઈ જાય. કૃષ્ણની સાથે વાત વળી એ પક્ષવાળાઓએ સામા પક્ષવાળાઓને માર્યા કરતો હોવાથી રથ અદશ્ય થવાનું દારુક જાણતો આ પ્રકારે આ યુદ્ધરૂપી અગ્નિ ચેતીને ફેલાય. નહે. વાત પૂરી થતાં એણે પાછળ જોયું અને દાશાહ, વૃષ્ણિ, અંધક, ભોજ, સાત્વન, મધુ, રથ અદશ્ય થયે જોઈને બહુ વિસ્મય પામે. કૃષ્ણના અર્ણવ, માથુર, કુકુર, કુંતિ ઇત્યાદિ યાદવોનાં નિજધામ જવાની વાતથી એને પારાવાર શેક કુળા મહેમાંહી કપાઈને બે પહેરમાં નાશ પામ્યાં. થયો. કૃષ્ણ એનું સાંત્વન કર્યું. શ્રીમુખે કહ્યું કે આ વર્તમાન બળરામને જાણ થતાં જ તેમણે તું શેક છેડીને શાન્ત થા. પછી એને સત્વર યોગધારણ વડે સમુદ્રતીરે જ પિતાનો દેહ ત્યાગે. જવાની આજ્ઞા કરી. કૃષ્ણને વંદન કરીને મહા (બળરામ શબ્દ જુઓ.)
કષ્ટ દારુક ત્યાંથી વિદાય થયે. વળી વળીને કૃષ્ણ બળરામને દેહત્સગ જોઈને કૃષ્ણ પોતે પણ તરફ જતે જોતે બિચારી દ્વારકાને રસ્તે પડ્યો. એક પીપળાની નીચે જમણું પગ પર ડાબો પગ દારુક ગયે અને તે દેખાતે બંધ પડયા કે કૃષ્ણ ચઢાવીને ઝાડને ઠગીને બેઠા. નયન બંધ કરીને ગધારણું કરી સ્વસ્વરૂપનું અવલંબન કર્યું. મૂળ સ્વાત્મસ્વરૂપને વિચાર કરતા હતા. તેવામાં અહીં દારુકે આવીને બળરામ, કૃષ્ણ અને સઘળા કઈ જરા નામના પારધીએ આ કેઈ યુગ બેઠો યાદવોનાં મરણની ઉગ્રસેનને ખબર કરતાં જ છે એવી ભ્રાંતિથી દૂરથી તાકીને જે બાણ માર્યું દ્વારકામાં અનર્થ થઈ રહ્યો. બધાં ત્યાંથી નીકળી તે કૃષ્ણના ડાબા તળિયામાં વાગ્યું. થોડીવારે પ્રભાસ આવ્યાં. પ્રભાસમાં આવતાં જ વસુદેવ, પાસે આવીને જોતાં એણે કૃષ્ણને દીઠા. તે ઉપરથી દેવકી અને રોહિણીએ તત્કાળ પિતાપિતાના દેહ મારું બાણ આમને વાગ્યું તે બૂરું થયું સમજી તજી દીધા. કૃષ્ણની આઠે સ્ત્રીઓએ કૃષ્ણના દેહની પાસે આવી દુ;ખ કરવા લાગ્યું અને તેણે પિતાના જેડે અગ્નિપ્રવેશ કર્યો. પ્રદ્યુમ્નાદિકની સ્ત્રીઓએ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org