________________
ખર
૧૭૬
ગંગાધર
-
- -
-
-
*
-
-
-
-
છે. આમ કહીને એમણે એક બાણ એવું માર્યું એને નાસી જવું પડયું હતું. એના પુત્રનું નામ કે એનું માથું છૂટું થઈને પડયું અને એ મરણ ભાનુમાન હતું. (ભાગ ૯-૧૩–૨૦ પામ્યો. ખરને એક મકરાક્ષ નામને પુત્ર હતો. | ખાસીર ભારતવર્ષીય દેશ. / ભાર૦ ભીષ્મ અ૦ ૮ વા૦ ૨૦ અ૦ સ. ૧૯-૨૦.
ખિલખિલી એક બ્રહ્મર્ષિ (૧ વિશ્વામિત્ર શબ્દ જુઓ). ખર (૨) રાવણ પક્ષને એ નામને બીજો રાક્ષસ ખ્યાતિ કદમ પ્રજાપતિની નવ કન્યામાંથી એક અને || ભાર૦ વન અ૦ ૨૮૫ શ્લ૦ ૨.
એકડાની સંજ્ઞાવાળા ભૂગુઋષિની સ્ત્રી. ખર (૩) લંબાસુરને ભાઈ. એક અસુર / મત્સ્ય ખ્યાતિ (૨) તામસ મનુના પુત્રોમાં એક ખ૦ ૧૭૬ શ્લ૦ ૭.
ખ્યાતિ (૩) ઉશ્કના છ પુત્ર માને એક ખાવક એક બ્રહ્મર્ષિ. (૧. વિશ્વામિત્ર શબ્દ જુઓ) ખ્યાતેય નીલ પરાશર કુળમાં ઉત્પન્ન થયેલ એક ખર્વ કુબેરની નવ નિધિમાં છેલ્લે નિધિ.
ઋષિ ખર્વ (૨) વાલખિલ્યો તે જ ખટ દેશવિશેષ ભાર સ. ૭૮-૫૭.
ગ ખેલુ નદીવિશેષ ભાર ભી ૯-૨૮, ખષા દેશવિશેષ | ભાર૦ સ૦ ૭૮-૭૯.
ગગનમૂદ્ધ એક દાનવ (દનું શબ્દ જુઓ). ખવાયન (ધૂમ્રપરાશર શબ્દ જુઓ.)
ગંગા એક મહાનદી, તેમ જ તેની મૂર્તિમાન ખસ-ખસ ભારતવષય ભરતખંડને એક દેશવિશેષ દેવી. એને તું ભૂલોકમાં પતન પામીશ એ બ્રહ્મઅને ત્યાંના રહેવાસી,
દેવનો શાપ થયે હતા. (મહાભીષ શબ્દ જુઓ). ખાંડવ એક બ્રહ્મર્ષિ (૩ ભુગુ શબ્દ જુઓ.)
મૃત્યુલેકમાં પડયા પછી એ શંતનુ રાજાની પહેલી સ્ત્રી ખાંડવપ્રસ્થ ઈન્દ્રપ્રસ્થ શબ્દ જુએ.
થઈ. શંતનુથી એને આઠ પુત્ર થયા હતા. તેમાં ખાંડવવન વનવિશેષ અર્જુને અગ્નિને ભક્ષ કરવા
ભીમ સૌથી નાના હતા. ભીષ્મ પરમ પરાક્રમી અને સારુ, આ વન આપ્યું હતું (અગ્નિ શબ્દ જુઓ.) બ્રહ્મચારી હતા, એને ઉપરથી ગંગાનું ભીમસૂ આ વન બળતું હતું ત્યારે તક્ષકને પુત્ર અશ્વસેન એવું નામ પડયું હતું. વળી ગંગાનાં બીજાં નામ તેમાંથી કેઈક રીતે બચી ગયે, અને મયાસુરને વિષ્ણુપદી, ત્રિોતી, ભાગીરથી, જાહનવી વગેરે શરણે જઈને ઊગર્યો. અગ્નિએ ચાતક પક્ષીનાં ચાર
પ્રથમથી પડેલાં છે. તે પણ કારણ પરત્વે જ પડ્યાં બચ્ચાંને ઉગાર્યા હતાં ભાઇ આદિ અ૦ ૨૨૪, છે. એનું મૂળ નામ સ્વધુની. સ્વધુનીના સપ્ત ખાંડવાયન બ્રાહ્મણ સમુદાય વિશેષ. પૂર્વે જામદાન્ય પ્રવાહમાંની એ એક છે. ભગીરથના સમયથી એનું - પરશુરામે પૃથ્વીને નિક્ષત્રિય કરીને એક મોટો ઉત્પત્તિ સ્થાન, એકડાની સંજ્ઞાવાળે હિમાલય સમયજ્ઞ કર્યો હતો. તેના સમાપ્તિકાળે સુવર્ણની એક જવું, કારણ કુમારીથી એક હજાર યોજન ઉપર મેટી વેદી કરી તે કશ્યપ ઋષિને આપી હતી. એનું ઉગમસ્થાન કર્યું છે. (ભરતખંડ શબ્દ જુઓ). એ વેદીના ભાગ કરીને વહેચી લેનાર બ્રાહ્મણનું ગંગે (૨). (૨ ભાગીરથી શબ્દ જુઓ.) તે ઉપરથી પડેલું નામ. | ભાર વન અ૦ શ્લે ગંગાદ્વાર મેરુ પર્વતથી આવતાં આવતાં આપણું ૧૧-૧૩,
ભરતવર્ષમાં જે સ્થળે ગંગા પ્રથમ આવી તે સ્થળનું ખાંડિકય ઋષિવિશેષ.
નામ. નર્મદા અને ગોદાવરીના આદ્યસ્થળને પણ ખાંડિકય (૨) વિદેહવંશના મિતqજ જનકને પુત્ર. ગંગાદ્વાર કહ્યું છે. ખાંકિય (૩) આને કર્મમાર્ગનું ઉત્તમ પ્રકારનું ગંગાધર મસ્તકે ગંગાને ધારણ કર્યાને લીધે મહાજ્ઞાન હતું. એના કાકાના દીકરા કેશિધ્વજની બીકથી દેવનું પહેલું નામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org