________________
ગંગાસાગર
૧૭૭
ગણેશ
ગંગાસાગર ગંગાને જ્યાં આગળ સાગર સાથે સંગમ હતું. | ભાર૦ સભા અ૦ ૨૯. થાય છે તે સ્થળ,
ગંડકુંડ સવિશેષ, ગંગાહદ ગંગા સંબંધી તીર્થ.
ગંડકી ભારતવર્ષીય ભરતખંડની એક નદી. (૨ ગંગભેદ ગંગા સંબંધી તીર્થ.
હિમાલય શબ્દ જુઓ). અયોધ્યા પ્રાન્તમાં આવેલી ગજ એક વાનરાધિપતિ, રામની સેનાને વાનર. હાલની ગંડક નદી, જેની અંદરના ગેળ કાળા ગજ (૨) દુર્યોધનના મામામાને એક – શકુનિના છ પથ્થર વિષણુની મૂતિ તરીકે પુજાય છે એ. નાના ભાઈઓમાંને છે. ભારતના યુદ્ધમાં એ ગડકી ભારતવર્ષની આ નદીને તીરે પુલહાશ્રમમાં અર્જુનપુત્ર ઈરાવતના હાથે મરાયા હતા. ભાર૦ જડભરત રહેતા હતા. તીર્થયાત્રા વખતે બલરામ ભીમ અ૦ ૯૦
અહીં આવ્યા હતા | ભાગ ૧૦-૦૮-૧૧, આ ગજ (૩) ગજાસુર નામને રાક્ષસ.
નદી નેપાળના મધ્યભાગમાં આવેલા પહાડની ગજ (૪) ગજપુર શબ્દ જુઓ.
બેમાંથી નીકળે છે. એના છૂટા છૂટા સપ્તપ્રવાહને ગજ (૫) હાથી. અવધૂતને એક ગુરુ,
સપ્તગડ઼કી કહે છે. એ ધવલગિરિ અથવા ગેસેનગજકર્ણ એક ચક્ષવિશેષ.
નાથ નામના પર્વતમાંથી નીકળે છે. એમાંના મોટા ગજકણ (૨) એક તીર્થ વિશેષ.
પ્રવાહને ત્રિશલગંગા એવું નામ છે. બધા પ્રવાહ ગજપુર હસ્તિનાપુર
ત્રિવેણમાં એકત્ર થાય છે. નેપાળમાં આ નદીનું ગજસાહય ગજપુર,
નામ શાલિગ્રામ એવું છે. સંયુક્ત પ્રાન્તમાં એને ગજાનન એક શિવગણ. એની હકીક્ત એવી છે કે એક નારાયણી કહે છે. એ પટણું આગળ ગંગાને મળે સમયે પાર્વતીએ શરીર પર તેલ અને સુગંધી દ્રવ્ય છે. એને તીર પર હરિહરક્ષેત્ર આવેલું છે. એમાંથી ચળને મેલ કાઢયે. તેનું એક પૂતળું બનાવ્યું. તેને શાલિગ્રામ મળે છે. હાથીના જેવી સુંઢ કરી હતી. પછી રમત કરીને ગપ્પા એક ચંડાળણું. સપ્તર્ષિઓના સેવક પશુએ પૂતળાને પાણીમાં નાખ્યું. તે જ ક્ષણે પાણીમાંથી સખની સ્ત્રી, ચણ્ડા શબ્દ જુઓ. | ભાર, અનુ. એક પુરુષ નીકળે. તેને પાર્વતીએ “પુત્ર, અહીં ૧૪–૧૬. આવ' કહીને હાક મારી. એ પાર્વતી પાસે ગયો ગણતીર્થ ભારતવર્ષીય તીર્થ. એટલે એમણે એને વિનાયક નામના રુદ્રનું આધિ- ગણદેવતા દેવતાને સમૂહ- સમૂહમાં જણાતા અગર પત્ય આપ્યું. એ ઉપરથી એનું નામ ગણપતિ પડ્યું. સમૂહમાં જ બેલતા દેવતા. એવા નવ સમૂહ છે. ૧. વળી એને હાથીના જેવી સૂંઢ હોવાથી એનું નામ આદિત્ય ૨. વિશ્વા અગર વિશ્વદેવ ૩, વસુ ૪. તુષિત ગજાનન પડયું. એને શિવપુત્ર કહેવાનું કારણ પણ આ ૫, આભાસ્વર, ૬, અનિલ, ૭. મહારાજિકા ૮. સાધ્યા
જ છે. (ગણેશ શબ્દ જુઓ.) / મત્સ્ય અ૦ ૧૫૪. અને ૮. રુદ્રો. આ ઊતરતી પંક્તિના દેવ શિવના ગજાહય ગજપુર શબ્દ જુઓ.
ગણ છે અને કૈલાસ ઉપર રહે છે. એમના ઉપર ગજાસુર તારકાસુરના સિન્યને એક અસુરવિશેષ. જે અધિકારી છે તે ગણપતિ.
એ તારકામય સંગ્રામમાં કપાસી નામના રુદ્રને હાથે ગણપતિ ગજાનન શબ્દ જુઓ. મરણ પામ્યો. | મત્સ્ય અ૦ ૧૫ર.
ગણેશ હેરમ્બ, ઉમાપુત્ર. એણે લહિયા તરીકે મહાભારત ગજેન્દ્ર બગડાની સંજ્ઞાવાળા ઇન્દ્રદ્યુમ્ન શબ્દ જુઓ. લખ્યું હતું / ભાર૦ આ૦ ૧–૧૧ર.૦ એ શંકર ગંડક ભારતવર્ષીય ભરતખંડને એક દેશ, પાંડવોના ભગવાનના ગણેના ઉપરી છે. એ વિદ્યાના દેવ છે. સમયમાં આ દેશ પૂર્વ પાંચાલની પૂર્વે આવેલે વિનવિદારક અને સંકટ નિવારણ કરનાર દેવ
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org