________________
અલંબુષ
અવિસ્થળ
માથું લાવું છું કહીને ત્યાંથી પાછે યુદ્ધ કરવા અવરદા એ નામની ભારતવર્ષની એક નદી / ભારત આવ્યું હતું | ભારે દ્રો અ૦ ૧૭૪
ભીષ્મ અ૦ ૮. અલબુષ (૩) દુર્યોધન પક્ષને એક રાજા. એને અવંતિ એક દેશ. અપરસેક દેશ અને નર્મદાની સાત્યકિએ માર્યો હતે. | ભાર દ્રો અ૦ ૧૪૦. દક્ષિણે આવેલે દેશવિશેષ. પાંડવોના સમયમાં અલંબુષા પ્રધાને પેટે જન્મેલી અપ્સરાઓમાંની અહીં વિંદ અને અનુવિંદ નામે બે ભાઈઓ રાજ્ય એક.
કરતા હતા. તેમની રાજધાની તે અવંતિકા નગરી અલબ્ધ એ નામનો એક બ્રહ્મર્ષિ (૩ વસિષ્ઠ શબ્દ જુઓ.)
અવંતિકા અવંતિ દેશની રાજધાની. અલય એક રાજર્ષિ. એનું કુળ કર્યું હતું તે જણાતું નથી.
અવત્સાર વત્સર શબ્દ જુઓ. અલખેલઅલ બુષ (ર) તે જ. અલંબુષ (૨)
અવધૂત બાલક પ્રમાણે ઉન્મત્ત અને પિશાચવૃત્તિ જુઓ | ભાર૦ ઉ૦ ૧૭૫–૧૩–૧૪.
ધારણ કરીને ભૂમિ પર ફરતા હતા તે બ્રાહ્મણ. અલબુ ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંને એક. એને એનું નામ દત્તાત્રેય હતું. એને પ્રલાદની સાથે યુદ્ધમાં ભીમે માર્યો હતો. | ભાર૦ યુ૦ ૮૮-૧૪
સંવાદ થયો હતો. | ભાર૦ શાંતિઅ. ૧૭૯૦
તેમ જ યદુરાજાની સાથે પણ થયું હતું. | ભાગ અલાયુધ એક રાક્ષસ, ભારતના યુદ્ધમાં દ્રોણના
એકાદ અ૦ ૭-૮ યુદ્ધના વારા વખતે એક સમયે ઘટોત્કચ અને
અવધૂત (૨) યજુર્વેદનું એ નામનું મુખ્ય ઉપનિષત. કર્ણનું રાત્રિયુદ્ધ થતું હતું. દ્રોણ વગેરેને ભય લાગે કે વખતે ઘટોત્કચને હાથે કનું મોત અવરદાન ગય રાજાને ગયતીથી થયેલા ત્રણમાં થશે અને આજે એ ઊગરશે નહિ. એટલામાં આ
નાને પુત્ર. એ વાયંભૂ વંશને હતા, રાક્ષસ દુર્યોધન પાસે આવીને કહેવા લાગ્યું કે જે અર્વન ચંદ્રના એક અશ્વનું નામ / ડાઉસન-૨૪ મને આજ્ઞા આપે તે હું ઘટેચ સહિત પાંચે અર્વન (૨) કાલ્પનિક પ્રાણી, અરધું પક્ષી જેવું પાંડવોને નાશ કરીશ. એ ઉપરથી દુર્યોધને એને અને અરધું અશ્વ જેવું પ્રાણી, જેના ઉપર દે આજ્ઞા આપતાં એણે પ્રથમ ભીમની સાથે યુદ્ધ સવારી કરે છે. ડાઉન ૨૪. કરવા માંડયું. ઘટેકચની પેઠે જ એને રથ પણ અર્વા અર્વન તે જ. | ડાઉસન ૨૪. સો ઘોડાને હતો. એણે ભીમને એ જર્જરિત અવાકીર્ણ સરસ્વતીને તીરે આવેલું તીર્થકર્યો કે કૃણે હાક મારીને ઘટોત્કચને એની જોડે વિશેષ | ભાર૦ સ૦ ૪૨–૧૨. યુદ્દે વળગાડયો. ઘટોત્કચે કણ જડેનું યુદ્ધ પડતું અવિકંપને એ નામનો એક બ્રાહ્મણ. જયેષ્ઠ મૂકી આની સાથે યુદ્ધ કરવા માંડ્યું. છેવટે આ ઋષિને શિષ્ય. રાક્ષસ ઘટોત્કચને હાથે મરણ પામે. | ભાર અવિચી એ નામનું એક નરક. જે માણસ જૂઠી દ્રોણુ અ૦ ૧૭૬–૧૭૮.
સાક્ષી પૂરે છે તે આ નરકમાં યાતના ભોગવે છે, અલકી એ નામને ઋષિ (૩ ભૂગ શબ્દ જુઓ.) એ બહુ ઊંડું હોઈ તેમાં નીચે પાણીની લહેરો અલપ ધરાષ્ટ્રના સુમાંને એક પુત્ર.
ઊઠતી હેાય એમ જણાય છે પણ વસ્તુતઃ પાષાણઅવગાહ વૃષ્ણિકુળને એક યાદવ. અવગાહન વસુદેવને વૃકદેવીને પેટે થયેલે પુત્ર. અવિમુક્ત કાશીક્ષેત્રનું બીજુ નામ. એ નામ અવટનિરોધન એ નામનું એક નરકજે પ્રાણી કુરુક્ષેત્રને પણ લગાડેલું મળી આવે છે. તે ભાર બીજા પ્રાણીને ઊંડા ધરામાં ફેંકી દે છે તે આ વન અ૦ ૮૩, ૦ ૨૪. નરકમાં જઈ ઘેર દુઃખ ભોગવે છે.
અધિસ્થળ ભારતવર્ષીય એક નગર
ય ભૂમિ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org