________________
ઉલૂક
ઉત્સુક
ઉલૂક (૩) દ્રૌપદી સ્વયંવરમાં આવેલ એક રાજા. ! પડી બ્રાહ્મણની ગાયો પાછી વાળી. બ્રાહ્મણને ગાય ભાર આદિ અ૦ ૧૮૬,
મળવાથી સંતોષ થયો અને એણે અર્જુનને ઉલૂક (૪) શકુનિને પુત્ર. દુર્યોધને એને યુદ્ધના
આશીર્વાદ દીધે. અર્જુન ઘેર આવી સૂઈ ગયે. આરંભ પહેલાં પાંડવો પાસે ઉપપ્લવ્ય નગરીમાં
સવાર થતાં જ એણે રાત્રે બનેલી હકીક્ત યુધિષ્ઠિરને મોકલ્યા હતા. / ભાર ઉદ્યો૦ અ૦ ૧૬૦–૧૬૩..
નિવેદન કરી અને પોતે તીર્થયાત્રા કરવા નીકળે. •એ જ્યારે ત્યાંથી પાછા ફર્યો ત્યારે સહદેવે પ્રતિજ્ઞા તીર્થ કરતાં કરતાં તે હરદ્વાર આવી પહોંચે. ત્યાં કરી કહ્યું હતું કે હું યુદ્ધમાં તને અને તારા પિતાને
ગંગામાં સ્નાન કરતે હતો તે વખતે ઉલૂપીના મારીશ. એ જ પ્રમાણે એ સહદેવને હાથે મરાયો
જોવામાં આવતાં એ અર્જુન પર મોહિત થઈ ગઈ. હતા. { ભાર સલ્ય અ૦ ૨૮. એને તવ પણ
એણે અર્જુનને રોક્યો ને પાતાળમાં લઈ ગઈ. કહેતા હતા.
અજુને પૂછયું કે તેં મને અહીં કેમ આ છે? ઉલૂક (૫) ભારતવર્ષીય દેશ. અર્જુન દિગ્વિજય ઉલૂપીએ કહ્યું કે હું નાગકન્યા છું અને તમે મને જુઓ. પાંડવોના સમયમાં અહીં સેના–બિંદુ નામે
વરે એ હેતુથી અહીં આણ્યા છે. અર્જુન કહે કે રાજા હતા.
મારે બાર વર્ષનું વ્રત છે. માટે મારાથી તમારા ઉલૂક (૬) ઉલૂક દેશ સમીપને એક પર્વત. પાંડવોના કહેવા પ્રમાણે કરાયા નહિ. પણ ઉલૂપી ચતુર હતી. કાળમાં અહીં બહત નામે રાજા હતો.
એણે અર્જુનને ફરી ફરી વિનંતી કરી અને તોડ ઉલૂક (૭) અમૃતકલશને રક્ષક દેવવિશેષ | ભાર૦
કાઢો કે જે તમારું કહેવું ખરું હોય તે પણ આ૦ ૩૨–૧૯
તમારું વ્રત દ્રૌપદી સંબંધ હોવાથી, મને લાગુ ઉલૂત ભારતવષય દેશ. / ભાર૦ ભીષ્મ અ૦ ૮.
પડે જ નહિ. આ ઉપરથી અર્જુન એને પર . ઉલૂપ એક બ્રહ્મર્ષિ (૧ વિશ્વામિત્ર શબ્દ જુઓ.)
એને આ વેળા રહેલા ગર્ભમાંથી ઇરાવાન નામે ઉલૂપી રાવત નામના નાગકુલના કૌરવ્ય નાગની પુત્ર જન્મ્ય. | ભાર૦ આદિ અ૦ ૨૧૪. કન્યા. એ અર્જુનને પરણી હતી. જે વખતે પાંડવ યુધિષ્ઠિરે અશ્વમેધ કર્યો તે વખતે શ્યામકર્ણ ઇન્દ્રપ્રસ્થમાં રહેતા હતા તેવામાં એક બ્રાહ્મણની અશ્વની રક્ષા સારુ અજુન ગયો હતે. મણિપુર ગાય ચોર લોકે રાત્રે હરી ગયા. આ બ્રાહ્મણે નગરીમાં યુદ્ધ પ્રસંગ સમયે અર્જુન મરણ પામ્યો અજન પાસે આવીને કહ્યું કે મારી ગાયો હરી હતું. તે વખતે ઉલૂપીએ જ એને પુનઃ સજીવન કર્યો ગયા છે તે આણી આપે તે તમે ક્ષાત્ર ખરા. હતા. અર્જુન પિતાના બંધુ સહિત જ્યારે મહાઆ સાંભળીને અર્જુન પોતાના ધનુષ્ય બાણ શોધવા પ્રયાણ માટે હિમાલય પર ગાળવાને ગયો ત્યારે લાગ્યું. તે જયાં નહિ. ધર્મરાજ અને દ્રૌપદી ઉલૂપીએ ગંગામાં પડીને પિતાના દેહને ત્યાગ કર્યો
જ્યાં એકાંતમાં છે તે સ્થળે પિતાનાં ધનુષ્યબાણ હતે / ભાર૦ મહા. પ્ર. અ. ૧. છે એવું સાંભરી આવતાં, તે વિચારમાં પડે. ઉલ્કામુખ રામની સેનાને એક વાનર. અંગદ જયારે જે ન જાય તે બ્રાહ્મણને મદદ ન કરાય. જે જાય સીતાની શોધ સારુ દક્ષિણ દિશામાં ગયો હતો ત્યારે તે ભાઈ-ભાઈમાં થયેલી ગોઠવણ અને નારદે એ એની જોડે ગયે હતો. | વા. રા. કિષ્કિ કરેલા નિયમાનુસાર બાર વર્ષ તીર્થયાત્રા કરવા સ૦ ૪૧. જવું પડે. આવા સંયોગમાં એણે પોતે તીર્થ. ઉલ્લેણ સ્વયંભૂ મન્વતર માંહ્યલા સપ્ત વસિષ્ઠ યાત્રાનું કષ્ટ વેઠી લઈને પણ બ્રાહ્મણને મદદ કરવી પુત્રોમાંને ચોથે. (જ શબ્દ જુઓ.) . એમ નિશ્ચય કરી પોતે એમના એકાંતમાં જઈ ઉમુક સ્વયંભૂ વંશના ચહ્યુમનને નલાને પેટે ધનુષ્યબાણ લઈ આવ્યો અને એની પછવાડે થયેલા અગિયાર પુત્રોમાંને નાને. એની સ્ત્રીનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org