________________
કણ
૧૧૯
- કલા
છે. કર્ણ શાપિત હત માટે જ અર્જુનને હાથે એ અરુંધતી અને શાંતિ એમ નવ કન્યાઓ થઈ. એ મરણ પામે. એને અનેક સ્ત્રીઓ હેઈ સત્યસેન, નવ કન્યાઓ મહર્ષિઓને પરણાવી હતી. કલી પ્રસેન, ભાનુસેન, પશુસેન, વૃષસેન, ચિત્રસેન, શત્રુ- મરીચીને, અનસૂયા અત્રિને, શ્રદ્ધા અંગિરા ઋષિને, જય અને વૃષકેતુ છે. પુત્રો હતા. તેમાં માત્ર હવિભુવા પુલત્યને, ગતિ પુલહાસને, ક્રિયા ને, વૃષકેતુ ના હતો, સબબ ઊગર્યો હતે. બાકીના બધા ખ્યાતિ ભગુને, અરુંધતી વસિષ્ઠને અને શાંતિ એના જીવતાં જ ભારતના યુદ્ધમાં માર્યા ગયા હતા. કર્ણ અથર્વણ ઋષિને એમ આપી હતી. આ કન્યાઓ મરી ગયો એ જોઈને દુર્યોધનને ઘણો જ પરિતાપ પછી એક પુત્ર થયો હતો. તે કપિલ મહામુનિ થય અને રોતે રોતો પિતાના તંબુએ ગયે. નામે પ્રસિદ્ધ છે. ભાર ૦ ૩ ૦ અ૦ ૨૧–૨૪. કર્ણ (૨) ધૃતરાષ્ટ્રના સે પુત્રોમાંનો એક. કર્દમ (૨) પુલહ ઋષિને પુત્ર. એની સ્ત્રીનું નામ કર્ણક એક બ્રહ્મર્ષિ (૨ અત્રિ શબ્દ જુઓ.) સિનીવાલી હતું. / મત્સ્ય અ૦ ૨૩. (૨ પુલહ કર્ણનિર્વાક ઋષિવિશેષ.
શબ્દ જુઓ). કર્ણ પાંડવ પક્ષને એક રાજ. ભાર૦ ઉદ્યોકર્દમ (૩) એક બ્રહ્મર્ષિ (ર કશ્યપ શબ્દ જુઓ.) અ૦ ૪,
કર્દમ (૪) એક રાજર્ષિ. કર્ણશ્રવા એક ઋષિ. પાંડવો જ્યારે દ્વૈતવનમાં હતા કઈમ (૫) સવિશેષ | ભાર૦ આ૦ ૩૫–૧૬. ત્યારે એમની પાસે હતો.
કર્દમાલ ભારતવષય ભરતખંડસ્થ તીર્થવિશેષ. કર્ણાટક ભારતવર્ષીય ભરતખંડસ્થ દેશ. ? ભાર૦ અહીં ઋષિઓએ ભરત રાજાને રાજ્યાભિષેક કર્યો ભીમ અ૦ ૯.
હતે. | ભાર૦ વન અ૦ ૧૩૫. કણિકા એક અપ્સરા.
કદમિલ કમાલ શબ્દ જુઓ. કણિકા (૨) વસુદેવના ભાઈ કંકની સ્ત્રી, એને ઋત- કર્મજિત સેમવંશી પૂરુકુલેત્પન્ન ઉપરિચર વંશના ધામા અને જય એવા બે પુત્ર હતા.
બૃહતસેન રાજાને પુત્ર. એને સૂકંજય નામે પુત્ર હતા. કણિકા (૩) એકની સંજ્ઞાવાળા કંકની પત્ની કમશ્રેિષ્ઠ સ્વાયંભૂ મન્વન્તરમાંના પુલહ ગહષિના ભાગ ૯-૨૪-૨૮
ત્રણમાં મોટા પુત્ર. કર્ણિકાર જટાયુના પુત્રોમાંને એક.
કર્માયન એક બ્રહ્મર્ષિ. (૩ ભ્રગુ શબ્દ જુઓ.) કણિરથ એક બ્રહ્મર્ષિ. (૨ અત્રિ શબ્દ જુઓ.) કમી શુક્રાચાર્યના ચારમાંને નાને પુત્ર. (૨ શુક્ર કઈમ બ્રહ્માની છાયાથી સ્વાયંભૂ મવંતરમાં ઉત્પન્ન શબ્દ જુઓ.) થયેલા બ્રહ્મમાનસ પુત્ર એ એક પ્રજાપતિ હતા. કવટ ભારતવષય ભરતખંડ દેશ. આ દેશ પૂર્વમાં પ્રજા નિર્માણ કરવાના હેતુથી એમણે સરસ્વતીને બંગદેશની આગળ આવે અને તેમાં પાંડવોના તીરે ધણું દુર્ધટ તપ આરંવ્યું હતું. તે વખતે સમયમાં તામ્રલિપ્ત નામે રાજા હતા. તે ભાર૦ સભા ભગવાન પ્રત્યક્ષ થઈને વરદાન રૂપે બેલ્યા હતા કે, અ૦ ૩૦, તને સ્વાયંભૂ મનુ પિતાની ત્રણ પૈકી એક કન્યા કલશ સવિશેષ | ભાર૦ ઉ૦ ૧૦૩-૧૧, વિવાહવિધિથી આપશે. તેનું પાણિગ્રહણ કરીને કલશતીર્થ તીર્થવિશેષ. | ભાર૦ વ૦ ૮૧-૮૦. તું પ્રજા નિર્માણ કરજે. આમ કહીને પોતે અંત- કલશતક સવિશેષ. | ભાર૦ આ૦ ૩૫–૭. ધન થયા. પછી થેડે જ કાળે સ્વાયંભૂ મનુએ કલશીઠ એક બ્રહ્મર્ષિ (૩ અંગિરા શબ્દ જુઓ.) પિતાની કન્યા એને પરણાવી. એ કન્યાનું નામ કલા કઈમ પ્રજાપતિની નવમાંની પહેલી કન્યા. દેવદૂતી હતું. કઈ મને એ સ્ત્રીને પેટે કલા, અન- મરિચી ઋષિની સ્ત્રી, એને કશ્યપ અને પૂર્ણિમા સૂયા, શ્રદ્ધા, હવિભુવા, ગતિ, ક્રિયા, ખ્યાતિ, એમ બે પુત્ર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org