________________
કારીય ૧૨૯
કર્ણિ કારીય એક બ્રાર્ષિ (૩ અંગિરા શબ્દ જુઓ.) જમદગ્નિ પાસે કામધેનુ હોવાથી તેની સહાયતાથી કારીષિ એક બ્રહ્મર્ષિ (૧ વિશ્વામિત્ર શબ્દ જુઓ.) તેમણે કાર્તવીર્યને ઉત્તમ પ્રકારે સત્કાર કર્યો. કાકાથન એક બ્રહ્મર્ષિ (૧ વિશ્વામિત્ર શબ્દ જુઓ.)
આતિથ્યથી સંતોષ પામીને સ્વસ્થાને જવું ગ્ય કારુ૫ મનુને પુત્ર, એક ક્ષત્રિય / ભાર આ૦ હતું, તેમ ન કરતાં તેણે ઋષિની કામધેનું બળાત્કારે ૬૯–૧૯.
લઈ લીધી. જમદગ્નિના પુત્ર પરશુરામે સામે ચારથી કારુપથ ભારતવષય ભરતખંડસ્થ એક દેશ. એની પાછી માગી, પણ એણે આપી નહીં. આથી બને રાજધાની અંગદિયા (અંગદિયા શબ્દ જુઓ.)
વચ્ચે યુદ્ધ થયું. પરશુરામે એના હજાર હાથ કારુષક કષક દેશનો રાજા વૃદ્ધશર્મા તે, એના પુત્રને કાપી નાખ્યા અને એ મરણ પામ્ય | ભાર૦ વન
અ૦ ૧૧૭, નામ દંતવક્ર. આ રાજા ભારતના યુદ્ધ વખતે દુર્યોધનના પક્ષમાં હતા.
કાર્તિકેય પ્રથમતઃ મહાદેવનું રેત શરવણ નામના
વનમાં પડેલું છે. આગળ જતાં ગંગાએ અને અગ્નિએ કોટક એક બ્રહ્મર્ષિ (૩ અંગિરા શબ્દ જુઓ.)
ક્રમે ક્રમે કેટલેક કાળ ધારણ કર્યું. તેમની પછી છ કાર્તવીર્થ સોમવંશી યદુપુત્ર સહસ્ત્રાજિતના વંશમાં
કૃત્તિકાઓએ ધારણ કર્યું. તે વખતે એને જન્મ જન્મેલા કૃતવીર્ય રાજાના પુત્ર અર્જુનનું જ બીજું
થયે. આમ હોવાથી એનાં અનુક્રમે અંદ, ગાંગેય, નામ. એણે દત્તાત્રયની ઘણી જ ઉત્તમ સેવા કરીને
અગ્નિભૂ અને કાર્તિકેય એવાં નામ પડ્યાં. એક હજાર હાથ પ્રાપ્ત કર્યા હતા, ત્યારથી એ સહસ્ત્રા
મુખ અને બે હાથ સહિત કૃત્તિકાને પેટે એક ન કહેવાત. અનુપ દેશમાંની માહિષ્મતી નગરીમાં
જ કાળે જન્મેલા હોવાથી એમને છમ અને બાર પિતાની રાજધાની કરી, એ સંપૂર્ણ ભારતવર્ષ
હાથ છે; તેમ જ એમનું નામ રમુખ, ષડાનને પર રાજ કરતો | ભાર૦ વન અ૦ ૧૧૫, અને
એવું પડયું છે. આગળ જતાં એ દેવના સેનાપતિ ભાર૦ અનુ૦ અ ૧૫૨. એ ધર્મ શાસ્ત્રને
થવાથી, તેમને સેનાની પણ કહેતા. ગુહામાં વાસ અનુસરનારે હોવાથી એના રાજયમાં પાપ થતું જ
કરવાને લીધે ગુહ પણ કહેવાતા. | ભાર વન નહિ. આમ એણે પંચ્યાશી હજાર વર્ષ ઉત્તમ પ્રકારે
અને ૨૨૩-૨૨૬, અને ભારઅનુ. અ૦ ૮૫. રાજય કર્યું. પિતાને બહુ બળવાન સમજનાર
કાજ ઇન્દ્રપ્રસ્થની ઉત્તરે અને પશ્ચિમે આવેલ રાવણને પણ એણે બાંધ્યો હતે.(રાવણુ શબ્દ જુઓ.)
) દેશ. એને ઉત્તરકામ્બોજ અને પરમકાર્બોજ અગ્નિના માગવાથી એણે ભક્ષણ કરવાને એક વન
કહેતા. ત્યાં રાજા સુદક્ષિણ યુધિષ્ઠિરના રાજસૂય આપવાથી અગ્નિની પ્રીતિ સંપાદન કરી હતી. યજ્ઞમાં આવ્યો હતો ભાગ ૧૦–૮૨-૧૩. પરંતુ એ વન બળતાં વસિષ્ઠ ઋષિને આશ્રમ બળી કાતિવય એક બ્રહ્મર્ષિ કશ્યપ શબદ જુઓ.) જવાને લીધે “તારા હજારે હાથ ભાંગી પડશે” એ કાઈમાયનિ એક બ્રહ્મર્ષિ (૩ ભગુ શબ્દ જુઓ.) શાપ થયો હતો. આ શાપ જ અગાડી જતાં એના કાપણિ એક બ્રહ્મર્ષિ (૩ ભંગ શબ્દ જુઓ.) મરણનું કારણ થઈ પડ્યો. (આપવ શબ્દ જુઓ.) કાર્ણાયન એક ઋષિ. (કૃષ્ણ પરાશર શબ્દ જુઓ.) એને હજાર છોકરા હતા, પરંતુ તેમાં જયધ્વજ, કાછુિ કશ્યપની સ્ત્રી મુનીની કુખે થયેલા દેવગંધશરસેન, વૃષભ, મધુ અને ઊર્જિત એ પાંચ શર, માંના એકનું નામ (૧ દેવગંધર્વ શબ્દ જુઓ.) ધષ્ટ, ક્રોબ્સ, વૈકર્તા, અવંતિ, એ નામે પ્રસિદ્ધ કણિ (૨) પ્રધાનપણે કરીને કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્નનું અને મુખ્ય હતા.
બીજું નામ | ભાગ૧૦, ૪૦ અ૦ ૫૬, ૦ ૯. એક વખત એ મૃગયા રમવા અરણ્યમાં ગયે કાણિ (૩) અભિમન્યુનું એક નામ. (ભારભી હતો. ત્યાં જમદગ્નિ ઋષિને આશ્રમ જોઈને ત્યાં ગયો. ૪૭–૧૫) ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org