________________
કામગમ
૧૨૮
કોરસ્કાર
કામગમ ધર્મ સાવ િમવંતરમાંના ત્રણ વિધના કામ્પત્ય માકન્દિની પાસે આવેલું નગરવિશેષ. દેવ સંબંધી દેવવિશેષ.
દક્ષિણ પાંચાળની રાજધાની હાઈ કુપદ ત્યાંને રાજા કામગિરિ ભારતવર્ષીય સામાન્ય પર્વત / વારા હતા / ભાર૦ આ૦ ૧૪૪-૭૮. • વાયવ્ય પ્રાન્તમાં કિષ્કિધારા સ0 કર. એનું બીજુ કામશલ એવું ફરકાબાદ જિલ્લામાં ફતેહગઢથી ઇશાનમાં અાવીસ નામ પણ છે.
માઈલ પર આવેલું છે. કામંદ એક બ્રહ્મર્ષિ. અંગરિષ્ઠ રાજાએ આને પ્રશ્ન કામિકા અષાડ વદ અગિયારસ. કર્યો હતો કે શુદ્ધ ધર્મ, અર્થ અને કામ તે કિયા કામ્યા એક અપ્સરાવિશેષ તે મને કહે. આ ઉપરથી એણે ઉત્તર આપ્યો હતો કાયનિ એક બ્રહ્મર્ષિ | ૩ ભગુ શબ્દ જુઓ. કે જેનાથી ચિત્તશુદ્ધિ થાય તે ધર્મ, જેનાથી મોક્ષ- કાયવ્ય કાપચ્ય તે જ. પુરુષાર્થ સધાય તે અર્થ અને દેહનિર્વાહ પૂરતી જ કાયવ્ય (૨) એક નિષાદ હતા. અરણ્યમાંના બધા ઇચ્છા તે કામ | ભાર૦ શાંતિઅ. ૧૨૩.
દસ્યઓને અધિપતિ હતો. બહુ શો હતા તે સાથે કોમદા ચૈત્ર સુદ અગિયારસ.
પરમ ધાર્મિક હતો. એક વખત એની જાતના લેકેએ કામદેવ કેતુમાલ ખણ્ડના લેકને ઉપાસ્ય દેવવિશેષ |
એને પૂછયું કે તું ધર્મતત્વ સારી રીતે સમજે છે,
માટે કહે કે અમે કેવાં આચરણ કરીએ તે અમારી ભાગ ૫–૨૮-૧૫, કામદુઘ સુસ્વધા નામના પિતર લેક.
ઉત્તમ ગતિ થાય. તે ઉપરથી એણે કહ્યું કે તમે કામન્દ એક ઋષિ. એને અરિષ્ટ નામના રાજા સાથે
બ્રાહ્મણને કદીએ ઠેષ કરશે નહિ. સઘળા સધર્મ ત્યાગના પ્રાયશ્ચિત્ત વિષયે સંવાદ થયે હતે. |
ભાવથી એમની જોડે વર્તી અને નાનાં બાળક, ભા૨૦ શં, ૧૨૩–૧૧.
સ્ત્રીઓ, ભયભીત થયેલા, નાસી જતા, નિરાયુધ
એવાને મારવા નહિ. બ્રાહ્મણના શત્ર હોય તેને કામધેનુ હવિર્ધાની શબ્દ જુઓ. કામશેલ કામગિરિ શબ્દ જુઓ.
મારવા. આમ વર્તશે તે ઉત્તમ ગતિ પામશે. |
ભાર૦ શાંતિ અ. ૧૩૬. કામાશ્રમ ચારની અંકસંજ્ઞાવાળા અંગ શબ્દ જુઓ.
કાયશાધન ભારતવર્ષીય તીર્થ. કામ્યકવન દુર્યોધને ઘૂત મિષે બધી સમૃદ્ધિ હરી લીધા પછી યુધિષ્ઠિર દ્રૌપદીને લઈને બંધુસહિત
કાયાધવ કયાધૂને પ્રહલાદક પુત્ર છે. મુખ્યત્વે
પ્રહલાદને માટે વપરાય છે. પ્રથમ દૈતવનમાં ગયા હતા | ભાર૦ વન અ૦ ૨. • એમની સાથે ત્યાં ધૌમ્ય ઋષિ પુરે હિત અને બીજે
આ કાયાવરોહણ ભારતવષય ક્ષેત્ર અને તીર્થ.
કાક એક બ્રહ્મષિ (૩ અંગિરા શબ્દ જુઓ.) પણ બ્રાહ્મણોને સમુદાય હોવાને લીધે યુધિષ્ઠિરને એ બધાંના નિર્વાહની મોટી ફિકર પડવા માંડી;
કારધમ સૂર્યવંશી દિગ્દકુળમાં ઉત્પન્ન થયેલી સુવર્ચા એટલે એ વનમાંથી નીકળી બધાને લઈને આ કામ્યક
અથવા કરંધમ રાજાના પુત્ર અવીક્ષિતનું બીજું
નામ, વનમાં આવ્યા. અહીં હતા ત્યારે સૂર્યની પાસેથી ,
કારધમ (૨) દક્ષિણ સમુદ્રનું તીર્થ (નારીતીર્થ થાળા (અક્ષયપાત્ર)ની પ્રાપ્તિ થતાં એમની સાથે શબ્દ જુઓ.). અસંખ્ય બ્રાહ્મણ રહેતા અને ખાઈ-પીને આનંદ કારસ્કર ભારતવર્ષીય ભરત ખંડસ્થ દેશ. (૧ કર્ણ કરતા. પછી કેટલાક કાળ યાત્રા કર્યા બાદ ફરીથી શબ્દ જુઓ.) આ વનમાં આવ્યા. ત્યાંથી કેટલેક કાળ દૈતવનમાં કારસ્કાર કર૭ર દેશને રાજા. આ રાજા રાજસૂય રહીને વળી પાછા આ વનમાં આવ્યા હતા ભાર૦ યજ્ઞ કર્યો ત્યારે યુધિષ્ઠિરને સામાન્ય કામમાં બહુ વન અ૦ ૨૫૮.૦આ વન હસ્તિનાપુરની કઈ ખપ લાગ્યા હતા. એ કુકુરવંશને હોવાથી એને દિશામાં હતું એને ઉલેખ ભારતમાં મળતા નથી. કોકુર પણ કહેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org