________________
ઋષભ
ઋષભ (૧૦) હિમાલયનું ઔષધિયુક્ત એક શૃંગવિશેષ. જયા૨ે રામ અને લક્ષ્મણ લંકામાં યુદ્ધ પ્રસ ંગે મૂર્છિત થયા હતા ત્યારે મારુતિ આ શૃંગને ત્યાં લઈ ગયા હતા; અને એના પરના ઔષધિ વડે તેમને સાવધ કર્યા હતા. / વારા યુદ્ધ
સ ૭૪
ઋષભ (૧૧) ભારતવી ય દક્ષિણ દિશામાં આવેલા એક પત. એના ઉપર શૈલૂષ, ગ્રામણી, શિક્ષ, શુક્ર, અને ખમ્ર એવા પાંચ ગંધ રહીને ગાશાક ઈ ચાર જાતનાં ચંદનાની રક્ષા કરે છે. / વા૦ રા૦ ક્રિષ્ણુ સ૦ ૪૧.
ઋષભ (૧૨) કૃષ્ણ બલરામના એક સખા, ગેાપવિશેષ. / ભા૦ ૧૦ કું૦ ૦ ૨૨. ઋષભ (૧૩) ભારત યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજ.
ઋષભ (૧૪) દક્ષસાવર્ણિમન્વંતરમાં થનારે વિષ્ણુને! અવતાર. (દક્ષસાર્વાણું શબ્દ જુએ.) ઋષભ (૧પ) પાંડવ દેશમાં હાલના મદુરા જિલ્લામાં આવેલા અલાગિરિ ડુંગરા, લામેશ ઋષિની સાથે યુધિષ્ઠિર ત્યાં ગયા હતા. / ભા૦ ૨૦ ૧૦ ૮૩–૨૧, ઋષભ (૧૬) મગધ દેશમાં આવેલ પર્વતવિશેષ /
ભાર॰ સ૦ ૨૧૨.
ઋષભ (૧૭) ઉત્તર સાગર સમીપ આવેલા પર્વતવિશેષ. એના ઉપર શાણ્ડિલી નામે બ્રાહ્મણીએ તપ કર્યું હતું. આને ઋષભકૂટ પણ કહે છે. ભાર૦
૩૦ ૧૧૩૧.
ઋષભ (૧૮) ઋષભકૂટ પર રહેનાર એક વિષિ /
ભાર૦ ૧૦ ૧૧૦-૯.
ઋષભ (૧૯) કેશલદેશમાં આવેલું તીર્થં વિશેષ/
ભાર૦ ૧૦ ૮૩–૧૦,
ઋષભ (૨૦) સવિશેષ ભાગ૦ આ૦ ૫૭–૧૭. ૠષભકૂટ હેમકૂટ પર્યંતનું શિખર. એના ઉપર ઋષભ ઋષિના આશ્રમ હેાવાથી આ નામ પડયું છે. એના ઉપર કાંઈ કાળ પર્યન્ત દેવેશ ધણા યજ્ઞ કર્યા હતા.
રહીને
૧૩
Jain Education International
૨૭
ઋષભદેવ
ઋષભતી ભારતવર્ષીય એક તી. ઋષભદેવ સ્વયંભૂવ શના પ્રિયવ્રત રાજાના મોટા પુત્ર અગ્નિા રાજાના નવમાંના મેટા પુત્ર નાભિ નામના રાજને મેરુદેવી નામના તેની ભાર્યાની કુખે જન્મેલા પુત્ર. એ મહાન યેાગી અને તત્ત્વવેત્તા હતા. તે સમયના સ્વર્ગમાંના યજ્ઞ નામના ઇન્દ્ર પાતાની જયંતી નામની કન્યા આને પરણાવી હતી. એને પેટે ભરતપ્રભૂતિ સે। પુત્ર થયા હતા. તેમાંના ૮૧ ક`માગી` આચરણ કરનારા ઋષિ હતા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રમુદ્ધ, પિપ્લાયન, આવિત્ર, તુમિલ, ચમસ અને કરભાજન એ નવ પરબ્રહ્મનિષ્ઠ હતા. જનક રાજની સાથે બ્રહ્મવિદ્યા સંબંધે એને અત્યુત્તમ સંવાદ ઘણા પ્રસિદ્ધ છે./ ભાગ૰૧૧ સ્ક’૦ અ૦ ૧-૫. ૦ બાકીના પુત્રા ભરત, કુશાવતા, ઇલાવત, બ્રહ્માવત', મલય, કેતુ, ભદ્રસેન, ઇન્દ્રસૃષ્ટ, વિદર્ભ અને કીકટ એ દશ, તેમાં કુશાવર્તાદિ નવને ઋષભદેવે, પેાતાના પિતાને નામે ચાલનારા જ મુદ્દોપના નવ દેશમાંના અજ નામના દેશના નવ ભાગ કરી એકે દેશ આપી અધિપતિ સ્થાપ્યા હતા. એ પુત્રાનાં નામથી જ દેશનાં નામ પાડયાં હતાં. બાકી રહેલા સવથી શ્રેષ્ઠ ભરતને સા'ભૌમપણુ' આપ્યું હતું. ભરતનુ આ સાઈભૌમપણું માત્ર ગૌણુ જ સમજવાનું છે, કારણ સપ્તદ્વીપ પર સત્તા હેાવા સિવાય પૂર્ણ સા ભૌમપણું હાય નહિ, થઈ ગયેલા અને હવે પછી થનારા મનુને માત્ર સાર્વભૌમપણું હાય.
ઋષભદેવે પેાતાના પિતા નાભિરાનની પછી અને પેાતાને પુત્ર થવા અગાઉ અજનાભ દેશ તે ક્રભૂમિ છે, માટે ત્યાં યજ્ઞાદિક અને ગુરુ ઉપત્તિસેવા આદિ કરીને લેાકાને કકાણ્ડના પ્રચાર બતાવ્યા હતા, સધળી પ્રજાને ધર્મવતી' બનાવી હતી, પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરી બધી પ્રશ્નને તેમ જ પેાતાના પુત્રાને બ્રહ્મવિદ્યાને ઉપદેશ કર્યા હતા, ઇત્યાદિક પ્રકારે ભારતાદિકને ઉપદેશ કરીને બ્રહ્મા વ નામના પુત્રના ખંડમાં જઈને રહ્યો હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org