________________
ઉલ્સક
ઉહાક
પુષ્કરિણું હતું અને એને પેટે અંગ, સુમના, ઉશના (૩) સેમવંશી યદુપુત્ર કોષ્ટાના વંશમાં
ખ્યાતિ, કd, અંગિરા અને ગય એમ છ પુત્ર જન્મેલા ધર્મ નામના રાજાને પુત્ર. એને પુત્ર તે થયા હતા. | ભાગ ૪ ૪૦.
રુચક અગર રૂકમકવચ, ઉમુક (૨) વૃષ્ણિકુળને એક યાદવ. ભારત યુદ્ધમાં ઉશિક સેમવંશી યદુપુત્ર કોષ્ટના જયામઘકુળમાંના
પાંડ પક્ષમાં હતો / ભાર૦ કોણ૦ અ૦ ૧૧, રેમપાદ અથવા લેમપાદ નામના રાજાના કૃતિ ઉગવ એક રાજર્ષિ. એના સંબંધી વિશેષ હકીકત નામના પૌત્રને પુત્ર. એને ચેદિ નામને પુત્ર હતા. મળતી નથી.
- ઉશજ અંગિરા કુત્પન્ન મંત્રદ્રષ્ટા ઋષિ. એનું ઉશગુ એ નામને એક ઋષિ. જેણે પિતાને વૃદ્ધા
* બીજુ નામાન્તર ઋષિજ એવું જણાય છે (૩ વસ્થા થયેલી જાણું સરસ્વતી પર આવેલા પૃથુક
મલા ર અંગિરા શબ્દ જુઓ). એને મમતા નામની સ્ત્રી તીર્થને વિશે દેહત્યાગ કરી વૈષ્ણવપેદ પ્રાપ્ત કર્યું અને એનાથી થયેલે દીર્ઘતમા નામને પુત્ર હતા. હતું તે. અને બીજું નામ રુશંગુ એવું હતું. તે ઉશીનર ભજનગરીના રાજા. એને યયાતિકન્યા ભાર૦ શ૦ ૪૦-૨૭. એના આશ્રમમાં આષ્ટિષેણ,
માધવીથી શિબિ નામને પુત્ર થયો હતો. (૩ ગાલવ વિશ્વામિત્ર, સિન્ધદીપ, દેવાપિ વગેરે ઘેર તપ કરી
શબ્દ જુઓ.) બ્રાહ્મણત્વ પામ્યા હતા. તીર્થયાત્રા સારુ બલરામ
- ઉશીનર (૨) સોમવંશી અનુકુત્પન્ન મહામના અહીં આવ્યા હતા અને એમણે પૃધૂદક તીર્થમાં
- રાજાના બેમાને મોટા પુત્ર. એને સુરથા નામની સ્નાન કર્યું હતું. | ભાર૦ સ૦ ૩૯-૨૪-૪૮.
- સ્ત્રીથી શિબિ, વન, શમિ અને દક્ષ એમ ચાર ઉશના સ્વાયંભૂ મવંતરના ભ્રગુપુત્ર કવિને પુત્ર.
પુત્રો થયા હતા. એનું બીજું નામ કાવ્ય હતું. પ્રિયવ્રત રાજાની કન્યા કુશીનર (૩) ભારતવર્ષીય દેશી ભાર૦ ભીષ્મ ઉજવતી એની સ્ત્રી હતી. એને ભાર્ગવ કહેવાની અ૮" રૂઢિ હતી, કારણ કે એ ભગુને વંશજ હતા. ઉશીરબીજ હિમાલયની પાસેનું તીર્થવિશેષ. ઉશના (૨) વિવસ્વત મન્વેતરમાંના વારુણિ કવિના
અહીં મરુતે યજ્ઞ કર્યો હતો. આ જગાએ જ જીમૂત આઠ પુત્રોમાંને ચે. એને પણ કાવ્ય એવું ઋષિના આગળ હિમાલયના સુવર્ણને ભંડાર બીજું નામ હતું. કઈ કઈ જગાએ એને શુક્ર સાક્ષાત પ્રકટ થયો હતો; અને અહીં જ જીમૂત પણ કહ્યો છે. આ ચાલુ મવંતરની ત્રીજી ચોકડી- ઋષિનું સ્થાન, જાંબુનદ નામનું સરોવર આવેલું માં વ્યાસ હતો. (વ્યાસ શબ્દ જુઓ.) હિરણ્ય- છે. | ભાર૦ ૧૦ ૧૧૧-૨૩. કશિપુના સમયમાં એ દૈત્યને પુરોહિત હતા, અને ઉષસ્ત ચક્રાયણ ઋષિને પુત્ર. એને ચોકાણુ પણ પ્રલાદને અર્થ અને કામ એ બે પુરુષાર્થને અંગે કહ્યો છે. જ શિક્ષા આપવાને પ્રસંગે એ તપ કરવા ગયે ઉષા ઊષા શબ્દ જુઓ. હતો. તેથી એને સંડામર્ક નામને પુત્ર પુરહિતપણું ઉષાન દેવવિશેષ. (સાધ્યદેવ શબ્દ જુઓ.)
ઉષ્ણતોયવહા બદરીમાં આવેલી નદી વિશેષ/ભાર અહીં આને ભગુકુળની જેડે કશે સંબંધ ન વ૦ ૮૮-૨૫ છતાં, એના પુત્ર સંડામમેં હિરણ્યકશિપુની જોડે ઉષ્ણગંગ ભારતવર્ષીય તીર્થ | ભાર૦ વન અ૦ વાત કરતાં એને “ભાવ” કેમ કહ્યો એ મોટી શંકા છે. આ ગ્રંથ વાંચનારાઓએ સુતા રાજાના ઉમૂ૫ પિતરવિશેષ. પુત્ર બલિ સંબંધી લખાણમાં આવેલા શ્લોકનું ઉષ્મા અગ્નિવિશેષ / ભાર૦ ૧૦ ૨૨-૩૪. તાત્પર્ય વાંચવું અને ઉપર કહેલી શંકાનું સમા- ઉહાક વસિષ્ઠ કુલત્પન્ન એક ઋષિ (૩ વસિષ્ઠ ધાન કરી લેવું.
શબ્દ જુઓ.)
કરતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org