________________
ઉપરિચર
નિ પામી હતી, તેના ઉદરમાં ગયું. આથી એને ઉપસ્થળ વસિષ્ઠ ઉત્પન્ન એક ઋષિ. ગર્ભ રહ્યો અને પુરે સમયે જોડકું તૈયાર થયું. એ ઉપાન પાવડી-જોડા. એના પ્રચારના ઈતિહાસ સંધિમાં એ માછલી માછીની જાળમાં સપડાઈ સારુ, તેમ જ એના દાનના ફળ સારુ જુઓ. ! માછીએ એને વેચવાને માટે કાપી એટલે એમાંથો ભાર, અનુ. ૧૪૫. જોડકું નીકળ્યું. આ અભુત બનાવથી હરખાતે ઉપાવૃત્ત ભારતવષય દેશ / ભાર૦ ભીષ્મસ૯. હરખાતે એ માછી ઉપરિચર રાજા પાસે ગયે ઉપાદ્ધિ વસિષ્ઠ કુલેત્પન્ન એક ઋષિ. અને એને પેલું જોડકું અર્પણ કર્યું. ઉપાસંગધર એક યાદવ.
રાજાને પણ માછલીના પેટમાંથી બાળકનું ઉપેન્દ્ર ઈન્દ્રને સહાય કર્યાના કારણથી વિષ્ણુને જોડકું નીકળ્યું સાંભળીને અને પ્રત્યક્ષ જોઈને બહુ મળેલું નામ. ચમત્કારી લાગ્યું. એણે એમાંથી જે પુત્ર હતો તેને ઉપેન્દ્ર (૨) જે પ્રમાણે મુખ્ય રાજાની પછી ગાદીએ પિતે રાખી લીધું અને પુત્રી હતી તે માછીને આવનાર યુવરાજ હોય છે તે પ્રમાણે ઇન્દ્રની પછી પાછી આપી. છોકરાનું નામ એણે મસ્યરાજ થનાર ઇન્દ્રપદવીના અધિકારીને આ નામ કહેવાય પાડ્યું. માછીએ છોકરીનું નામ મત્સ્યગંધા જેને છે. સાંપ્રત સ્વર્ગમાં પુરંદર નામને ઈંદ્ર છે. એની આગળ જતાં પરાશર ઋષિના પ્રસાદથી જનગંધા પછી બલિ દૈત્ય ઈન્દ્ર થનાર છે, માટે હાલ બલિને નામ મળ્યું હતું; અને એ આગળ જતાં શાંતનુ ઉપેન્દ્ર નામ લગાડાય છે. રાજાની સ્ત્રી થઈ અને સત્યવતી એવા નામથી ઉપેન્દ્રા ભારતવષય એક નદી | ભાર૦ ભીષ્મ પ્રસિદ્ધ થઈ. (૪ સત્યવતી શબ્દ જુઓ.)
અ૦ ૯. આ વસુ રાજાને ગિરિકાને પેટે બહદ્રથ અથવા ઉભયજાત ભૂગુ કુત્પન્ન એક ઋષિ. મહારથ, પ્રત્યગ અથવા સત્યશ્રવા, માવેલ કિંવા ઉભયષ્ટિ શાકકીપમાંની એક નદી. હરિવહન, કુશ અથવા કુશાંબ તેમજ મણિ- ઉમા શિવ જ મારા પતિ થાય એવી ધારણાથી વાહન, ચેદિપ અને મસ્યરાજ એ પુત્ર હતા. પાર્વતી ઘેર તપ કરતાં હતાં. એમની માતા એમને બહદ્રથને એણે મગધ દેશનું રાજ્ય આપ્યું હતું. વારંવાર એમ શરીર કષ્ટ કરવાની મનાઈ કરતાં ભાર આદિ અ૦ ૬૩.
હતાં, એ ઉપરથી પડેલું પાર્વતીનું નામ. એમાં ઉપરિમંડળ ભૂકુલેત્પન્ન એક ઋષિ. “ઉ” એ સંબોધનાર્થી શબ્દ ગણુને “માએ નિષેધાથી ઉપલય વસિષ્ઠ કુલત્પન્ન એક ઋષિ.
શબ્દ છે. ઉપલેમ વસિષ્ઠ કુત્પન્ન એક ઋષિ. ઉમાવન ચંપકા નગરી પાસેનું સરોવર / નૈમિની ઉપવેદ આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને સ્થાપત્ય- અશ્વ અ૦ ૨૧. વેદ, આ બધા કદાદિ લઈને અનુક્રમે દરેક ઉમાક્ષતિ એક બ્રહ્મર્ષિ (૩ વસિષ્ઠ શબ્દ જુઓ.) વેદના ઉપવેદ છે; અને એ એ વેદ પ્રમાણે જ ઉલ્લેચા એક અપ્સરા. બ્રહ્મવેદના પૂર્વાદિ ચાર મુખમાંથી નીકળ્યા હતા , ઉરગાપુરી રોચમાન રાજાની નગરી. (અર્જુન ભાગ- ૮, ૪૦ અ૦ ૧૨.
દિગ્વિજય જુઓ.) ઉપકૃતિ રાત્રીના અભિમાની દેવતા | ભાર ઉદ્યો. ઉરુ ઈન્દ્રસાવર્ણિ મનુના દીકરામાંને એક અ૦ ૧૩,
ઉરુકમ જગવ્યાપી પરમાત્મા. ઉપશ્લોક બ્રહાસાવણિ નામના દસમાં મનુના પિતા ઉઠમ (૨) બાર આદિત્ય મોહેલે એક. પરંતુ (બ્રહ્મસાવર્ણિ શબ્દ જુઓ).
ભારતમાં કહેલા આદિત્યમાંથી આ ક્રિયાનું નામ ઉપસુંદ એક અસુર (સંદેપસુંદ શબ્દ જુઓ.) છે એને નિર્ણય થઈ શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org