________________
ઇલાલ
૭
ઇવલ
બધા ભાઈઓએ પિતાના ભાઈની સ્થિતિ પૂર્વ- ઇલાસ્પદ ભારતવષય એક તીર્થ. વત થાય અને એ પુરુષત્વ મેળવે એવી શિવની ઇલિન સોમવંશીય તંસને પુત્ર, એક ક્ષત્રિયવિશેષને આરાધના કરી. એમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ સારુ ઇલિલ શબ્દ જુઓ ! ભાર આ૦ ૮૮-૧પ. કહ્યું કે પાર્વતીને શાપ તદ્દન નિર્મૂળ થઈ એ
ઇલિલ સેમવંશીય ત્રસ્તુને પુત્ર, એક ક્ષત્રિય. એનો
ય 3 પુરુષત્વ મેળવશે એમ કદી પણ થશે નહિ. છતાં
માનું નામ કાલિન્દી અને સ્ત્રીનું નામ રથન્તરી. તમારા તપ વડે હું પ્રસન્ન થયો છું. માટે તમારે
ઈલિન, ઈતિ, ત્રશ્ન, તંસુ એવાં એનાં નામાન્તરે ભાઈ એક માસ સ્ત્રી અને એક માસ પુરુષ એમ
હતાં. ભાર૦ આ૦ ૬૩–૨૮; આ૦ ૮૮–૧૫.૦ બનશે આમ શ્રીમુખે કહીને ઇલને પુરુષ કરી ઇક્વાકુ
દુષ્યત, શુર, ભીમ, પ્રવસુ અને વસુ એમ એને પ્રભુતિ એના ભાઈઓને સોંપી શિવ અંતર્ધાન પામ્યા.
પાંચ પુત્ર હતા / ભાર આ૦ ૮૮-૧૭, ઇલ રાજાને સુદ્યુમ્ન એવું બીજું નામ પણ
ઇવલ હિરણ્યકશિપુને પૌત્ર હાદાસ અને ધમનીથી હતું. પુરુષ કાળમાં એને ઉત્કલ, ગય અને વિમલ એમ ત્રણ પુત્ર થયા હતા | ભાગનવમ અ૦૧.
થયેલા પુત્રમાં એક ઇલવિલ સૂર્યવંશી ઇક્રવાકુ કુળના શતરથ રાજાનું
ઇવલ (૨) હિરણ્યકશિપુનો બહેન સિંહિકાના તેર બીજુ નામ.
પુત્રામાં પાંચમ. એ અને એને ભાઈ વાતાપી ઇલવિલા વૈવસ્વત મન્વતરમાં વિશ્રવા ઋષિની બને મળીને વારંવાર બ્રાહ્મણને મારતા, કારણ કે સ્ત્રીઓમાંની એક. ઍડવિડ અથવા ઍલવિલ નામે એક વખત ઇવલે કઈ ઋષિની પ્રાર્થના કરી હતી પ્રખ્યાત થયેલા પુત્રની માતા-બાપના સંબંધે કે મને ઈંદ્રના જેવો પરાક્રમી પુત્ર આપે. ઋષિએ અિલવિલને વૈશ્રવણ પણ કહે છે.
પ્રાર્થનાને અંગીકાર ન કરવાથી એ બ્રાહ્મણમાત્ર ઈલા વૈવસ્વત મનુની કન્યા. (ઇલ શબ્દ જુઓ.)
ઉપર દ્વેષ કરવા લાગે. આતિથ્યને બહાને ઇલા (૨) ઉત્તાનપાદના પુત્ર ધ્રુવની બીજી સ્ત્રી, એ બ્રાહ્મણે ને મારતા. એવી રીતે કે કેઈ બ્રાહ્મણ આવ્યો વાયુની કન્યા હતી અને એને ઉત્કલ નામને એક
કે તે મનુષ્યરૂપે એને આદરસત્કાર કરે. બકરાનું જ પુત્ર હતે.
રૂપ ધારણ કરેલા વાતાપીને રાંધીને તેને જમાડે. ઇલા (૩) ઈરા શબ્દ જુઓ.
બ્રાહ્મણ જમીને જવા માંડે કે વાતાપી એનું પેટ ઈલા (૪) વસુદેવની સ્ત્રીઓમાંની એક.
ફાડીને બહાર આવે અને બ્રાહ્મણ મરણ પામે. ઇલાવ કષભદેવના સો પુત્રમાંના નવ, જેઓ આમ એમણે સહસાવધિ બ્રહ્મહત્યા કરી હતી. ખંડાધિપતિ હતા તેમાંને એક. એને ખંડ એના એક સમયે અગત્ય ઋષિને પૈસાની જરૂર જ નામથી પ્રસિદ્ધ છે.
પડવાથી તેઓ અનુક્રમે શ્રુતવાં, બ્રહન, અને ત્રસદસ્યુ ઈલાવત (૨) ભારતવર્ષમાં જે નવ ખંડ છે, તેમાંને એ ત્રણે રાજા પાસે ગયા, પરંતુ ત્યાંથી દ્રવ્ય ન
મળવાથી અને ઇલ્વલ ઘણે ધનવાન છે એ જાણીને ઇલાદ્યુત પ્રિયવ્રત રાજાને પૌત્ર અને આગ્રીધાને પેલા રાજાઓ સહિત ઇવલ પાસે આવ્યા. એમને પુત્ર. મેરુની કન્યા લતા એની સ્ત્રી હતી. એને દેશ જઈને પિતાની રીત પ્રમાણે એણે કપટપૂર્વક
એને નામે જ પ્રસિદ્ધ હોઈ એ ત્યાંને અધિપતિ હતા. આતિથ્ય કર્યું. એમની પૂજા કરીને જમવા સારુ ઇલાત (૨) જંબુદ્વીપને નવ દેશમાં એક દેશ. રાખી લીધા. બકરાનું રૂપ લીધેલા, વાતાપીને રાંધી
એ મેરુની આસપાસ ઘણે પાસે સમચતુસ્ત્ર આકૃતિ- ત્રણે રાજાઓ અને અગત્ય ઋષિને ભોજન કરાવ્યું. વાળો છે. એની આજુબાજુ નીલ, નિષધ, માલ્યવાન રાજાઓએ ઋષિના સામું જોયું એટલે ઋષિ અને ગંધમાદન એવા ચાર મહાપર્વત આવ્યા છે. કપટ જાણી ગયા અને બધાને માટે કરેલ પાક
એક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org