________________
ક
25
26 252
BE
ما دام حكمي
G ve
વ
TO
5
35 325
' ' ર્મળ to do o ll on on both a
જ બ્રહ્માજી ગુરૂરૂપ છે. ત્રિકાડાત્મક વેદના કર્મકાષ્ઠરૂપ બ્રહ્મા છે, છે તેથી જૈમિની, મંડનમીશ્ર આદિ બ્રહ્માનાજ અવતાર મનાય છે. છે યજ્ઞ, શ્રાદ્ધ આદિ ક્રિયાઓ સૃષ્ટિને સહાયક હોવાથી બ્રહ્માનાજ જવું અંગ છે. કર્મથી ભેગનાં સાધન પ્રાપ્ત થાય છે. કર્મ કરવામાં
અતિ ક્રૂરતિની જરૂર છે, માટે વાયુતત્ત્વને સારી રીતે સંભાળવું જ પડે છે. તેથી વાયુ લોક કર્મકાડાત્મક છે, અને બ્રહ્મા કર્મના ૬ વિધાતા છે; તેથી પણ સિદ્ધ થાય છે કે વાયુ લોક તેજ બ્રહ્મલોક જ છે. કર્મકાર્ડ વેદમાં પ્રથમ છે માટે બ્રહ્મા આદિ દેવ છે. બાલક 8 અવસ્થામાં કર્મ થાય છે પણ બુદ્ધિ નિષ્પાપ હોય છે, તેવી જ જ્જ સ્થિતિ બ્રહ્માની છે. છઠ્ઠીના લેખ પીપળાના પાનમાં લખાય છે, છે તેનું કારણ એ છે કે વિકારાત્મક આ જગત છે, અને તે
પ્રાણુંઓની વાસનાથી નિર્માયેલું છે. પીપળામાં એવા ગુણે છે કે કર્યું તેને આશ્રય (ભૂતને પીપળો મળી રહે) એ ન્યાયે વાસનાત્મક હું ભૂત પ્રેતે લે છે, તેથી નવીન જન્મવાળા પ્રાણીની વાસનાનું 8 વિધાન પીપળાના પાનથી થાય છે, અને તેથી બ્રહ્માનું સાધન શિર પીપળે છે, આ સર્વ વ્યવહારમાં સમ્યમ્ તાન, નીતિ, નિર્લેપતા છે અને તત્પરતા સરસ્વતીની સહાયતાથી બ્રહ્માજીને પ્રાપ્ત છે. માટેજ જ પરમપૂજ્ય તત્ત્વ બ્રહ્મા છે તે સર્વનું શુભ કરે.
પરા, પશ્યન્તી અને મધ્યમા વાણીઓ દ્વારા આન્તરીય સંક- નું ૩ લ્પને પ્રકાશ કરનારી તેજોમયી સાવિત્રીરૂપ શક્તિ બ્રહ્માની પત્ની ૩ છે. એનાથી ઉચ્ચારરૂપ શબ્દ બ્રહ્મ મળી વૈખરી વાણુ ઉત્પન્ન થાય
છે; માટે વૈખરી બ્રહ્માની પુત્રી છે. સર્વ પૂરણોની અધિષ્ઠાત્રી પરા + ની શક્તિ બ્રણ વિદ્યા છે. તેના અંશરૂપ બ્રહ્મા આદિ દેવ છે માટે , ૬ ગાડયાપહા અજ્ઞાન હરનારી પરદેવી સર્વને પરમ વંદનીય છે.
–– –:૦:––– ડિસકમાડ
સારસ
ol no o 25 35 *S :)
:
છે
o o 30 31
o do bળUળા '25 25 555
sello
-I
I
T
IS T-
1
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com