________________
૨ કપ મિક
છે. આ ત્રાસમાંથી આબાદ રાખી બચાવનાર વિષ્ણુ દૈવત રૂપ છે તે પ્રથમ ગાયના છાણની રક્ષા અને બીજું તત્વ આ ગ શક્તિના 5 તે પુત્ર વત્સરાજના પેટમાં આઉ (Udder) રહેલું છે જેથી બાળ- ક છે કને શીળી કાઢવામાં આવે છે. આ ચમત્કાર પ્રત્યક્ષ છે. આ રીતે E છે નફટ અને મહા ભયાનક તત્વને વિધિ બળદ છે માટે જ કરી રે મહાદેવજીનું વાહન છે. એટલે શિવ શકિત રૂ૫ છે તેનાં અધિકાન છેરૂપ ગાય છે. ગાયની ખરી જયાં પડે ત્યાં તેના રૂવાડામાંથી નીકછે ળના પરસેવાથી ભૂમીના તામસ વિકારે નષ્ટ થાય છે માટે તેની કે ૩ રજ પણ જીવનને સમર્થ આપનાર છે. ગાયના છાણ અને મૂત- ૬ છે. રની મેળવણુને સુકવી કપૂરકાચલી, કંકુ, ગંગાજળ અને કપીલા કે છે ગાયના દૂધમાં ભેળવી સર્વ પાપ વિનાશક ભસ્મ પણ બનાવવામાં છે આવે છે. આ પ્રમાણે જેના સ્થળ શરીરના વિકારો છે તેના 8 છે સૂક્ષ્મ શરીરનો વિચાર કરતાં અદભૂત ચમત્કાર જણાય એમાં આશ્ચર્ય શું? આ ગાય જ્યારે દેહવી હોય ત્યારે પ્રથમ વાછડાને ધવરાવવામાં આવે છે. વાછડું ઢીંક મારતું જાય, દુધ પીતું જાય પણ ગાય તેને ચાટતી જાય છે અને પિતાનું દુઃખ દેખાડતી નથી
અને છેવટ છુટા પડેલાને પણ નજર આગળ રાખી ચાટે છે અને છે છે જેમ જેમ વાછડું ધાવે તેમ તેમ પ્રાસે મૂકી દુધને ઉતારતી જાય છે. છેઆ તેનો નિરતિશય પ્રેમ બાળકે ઉપરનું માતાનું હેત, દયા અને નું રક્ષા પ્રગટ કરે છે અને (Charity begins at home) છે એટલે પ્રથમ શક્તિનો ઉપયોગ ઘરના માણસોની રક્ષા માટે કરવાનો આ છે વિધિ બતાવે છે. વળી અસંખ્ય ગાયનું ટોળું હોય તેમાંથી વાછડું - તે પોતાની માને જ શોધી લાવવા માંડે છે આ તેમની અન્તરની ઓળ- આ ખાણ હોય એમ સૂચવે છે અને અનન કર્મોવાળા અનન્ત છને છે પોતપોતાનાં કર્મ મળે છે એવો દાખલ દર્શાવે છે. ગાયની ચક્ષુ
અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com