________________
તે હિન્દુઓ પિતાના દેવને તરછોડે છે, ઉમાકાન્ત, લક્ષ્મીકાન્ત, 3 સીતારામ, રાધાકૃષ્ણ આદિ પદોને વખોડે છે; પિતાના સુખસંપતના સ્થાનને દગો દે છે; પિતાની પ્રજાને નિચે છે અને પિતૃ +
કુટુમ્બ, જાત અને દેશને દેહે છે માટે પુરૂષ સ્વતઃ અધિક બની છે છે સ્વકીયાને પિતાના સ્વરૂપે સન્માનવા ય બનાવવી જોઈએ ? ૨ એજ એની પૂજા છે. શાસ્ત્ર કહે છે કે જ્યાં નારીઓ પૂજાય છે છે (માન પામે છે તથા ઉત્તમ ભેગથી પ્રસન્ન થાય છે, ત્યાં દેવ- ૨ 3 તાઓ પ્રસન્ન રહે છે. ( ઈન્ડિયાના દે રમે છે અને સૃષ્ટિ કાર્ય 3
ઉત્તમ રીતે ફળે છે ). બુદ્ધિ જેમ શુદ્ધ થાય તેમ આત્મદર્શન તે સત્વર થાય છે. તેમજ સ્ત્રીઓ જેમ સુધરી પવિત્ર રહે તેમ પતિથી ? છે ઐક્ય પામતી જાય છે અને બન્નેનો ઉદ્ધાર સત્વર થાય છે. 3
માટે સ્ત્રીઓની સદ્ગતિ એ જેમ પ્રજાની સદ્ગતિ તેમજ પિતા- ૧ 1 નીજ સદ્ગતિ મનાવી જોઈએ.
દેવને ચાર હાથ કપેલા છે તેનું કારણ પણ એજ છે કે કે તેઓની શકિત સરસ્વતી, લક્ષ્મી કે ઉમા જુદી નથી પણ ૧ એકજ સ્વરૂપ છે એમ સૂચવવા બન્નેના બબ્બે હાથથી ચાર ? હાથવાળું એક સ્વરૂપ માનવાનું છે. સર્વને સર્પને સંબંધ 1
હેય છે તે એમ સૂચવે છે કે તૃણુરૂપ સર્પ અહંકાર જ્યાં ? ૨ સુધી હોય છે ત્યાં સુધી તે તે દેવાના લેકમાં આધીન રહેવું કે
પડે છે અને તેઓને નિર્લેપ છતાં પણ પ્રારબ્ધ ભોગ ભોગવા ?
ઉપ ધિમય રહેવું પડે છે. માટે તેઓની એક્યતાથી પ્રસન્નતા છે પ્રાપ્ત થયે મેક્ષ છે નહિતર તૃષ્ણ ના પાશથી સંસાર ચક્રમાં ભ્રમણ મળે છે. યમરાજા એ સદાશિવનું અંગ છે માટેજ ઉપમન્યુ 3
हे छ । सहसवैभुजंगपाशवान् विनि गृहणातिन यावदन्तकः अभयं । તે કુહરાવવા સત્તાવ જુન વિષ: યમરાજા પાશથી પકડે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com