Book Title: Murti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Author(s): Gulabrai Kalyanrai Hathi
Publisher: Gulabrai Kalyanrai Hathi
Catalog link: https://jainqq.org/explore/034971/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી - જૈન ગ્રંથમાળા O દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 582&૦ ૦૪ मातदिक्षा अने समय समीक्षा अथवा भारत प्रबांध. | યાજ કે અને પ્રકાશક, રા. ગુલાબરાય વિ. કલ્યાણરાય હાથી. એ - 60% - મુંબઈ. કિંમત સવા રૂપિયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ {{{{{{{{{{{ {{{{ {{ શ્રી - મૂર્તિદિક્ષા અને સમય સમીક્ષા ભારત પ્રબોધ. અથવા “શ્રી ગણેશાદિ દેવનાં સ્વરૂપ, વાહન, સાધનાદિ સંકેતનું, E સ્વરાજ્યનું, સનાતન ધર્મની શ્રેષ્ઠતા, અનેકમાં એકતા, ઝેરમાં અમૃત, ગેરક્ષા, સ્ત્રી ગ્યતા, કન્યાવિક્રયની વિરૂદ્ધતા, શિખા, સૂત્ર, સૂતક, ગ્રહણ, પરદેશગમન તથા ભારતભૂમિની ઉત્કૃષ્ટતા માટે કેળવણીને વિચાર વિગેરેનું અને આધુનિક સુધારક ચળવળનું અપૂર્વ યુક્તિ અને પ્રમાણપુરસ્પર દિવ્યદર્શન.” જિક અને પ્રકાશક૨. રા. ગુલાબરાય કલ્યાણરાય હાથી, શ્રીયુત શેઠ ગો તે. હાઈસ્કૂલના સંસ્કૃત શિક્ષક, મુમ્બઈ. ++ ++ સને ૧૯૧૭] સર્વ હક્ક સ્વાધીન. [સંવત ૧૯૭૪ કિંમત સવા રૂપિય. EEEEEEEEEEEEEEEEEEEEEEEEEkkitiet Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ASSISS79BE મળવાના ઠેકાણાઃ . -;:~~ શ્રી સરસ્વતી' છાપખાનું, ( ૩૫૬, ના દેવી રસ્તે, માંડવી પેસ્ટ આપીસ પાસે–મુંબઈ તયા સર્વે જાણીતા પુસ્તકે વેચનાર પાસેથી મળશે. -૧૩-૧૧મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિદર્શન. કવાલી. HTARA મનુષ્ય જે ભાવના કરશે, બેમાંથી એક પ્રકારે હશે–ટેક. શરીરમાં આત્મની ચિન્તા, અવળી સવળી ધરી અહંતા. ૧ જ વિષયના બહિર્ પદાર્થોમાં, અત્તરનાં દિવ્ય સ્વરૂપમાં તજી સંસારની તૃષ્ણા, ભજી નિજ નાથ અત્તરના. ૨ ક્ષણિક લકિક ભોગ મળવા, જુઠા અહંકારને ટળવા; એ. નિરંજન નિત્યને સ્મરવા, દેવ દષ્ટિ બીજે કરવા. ૩ છે. મૂર્તિમય ધ્યાનને ધરવા, પરમ પદ તેથી નીરખવા; પ્રવૃત્તિ દુઃખ પરહરવા, નિવૃત્તિ સુખ સંધરવા. ૪ કરી પહેલું પ્રભાતે કામ, હૃદયમાં ચિન્તવી હરિનામ: નિહાળી સુંદરી મૂર્તિ, આપે જે જગતને ર્તિ. ૫ સેવી સંપત સદા દેવી, ઉખેડી આસુરી રી: અનેકે એકને પેખી, અખંડા નન્દને દેખી. ૬ હૃદય ઝળકાટથી ચેતી, કષ્ટ સઘળાં ગયાં લેખી: વિદારો દીન બંધ નાથ, કૃપાસાગર અમારાં પાપ. ૭ વિનવતાં જેડીને બે હાથ, મળી ભેટ છે આપોઆપ મીરાં નરસિંહ અને પ્રલાદ, ધ્રુવ અંબરીષ થયા કૃતાર્થ. ૮ માનો મૂર્તિતણે પ્રતાપ, વિશેષે શું કહેવી વાત! મૂરખને છે ઘણો સંતાપ, પ્રભો તેને સુમતિ નું આપે. હું TRESSSO CACHARCO Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ 106660000000000 C 000000woooooo al . ७ NOOC ।ॐ तत्सत् । श्रीस्वदेश स्तुति. ( जयदेव जयदेव राग.) ॐ सांख्य योगस्थानैक्य, प्रकटित गजवदनं (२) मूषक भक्त्या मोदक(२) भुक्त्यामुक्तिप्रदम् नमामि निजदेशम् ॥ १ ॥ तुर्यातीत म भयपद, मशेष विघ्नहरं (२) ताप त्रिविधतृष्णाहर, (२) त्रिशूलसर्पधरम् ॥ नमामि० ॥२॥ समयूरवीणा ग्रन्थवरवं स्फाटिक सत्त्वभरं (२) कला संगीत साहित्य, (२) जप्त्यातृप्तिकरम् ॥ नमामि० ॥ ३ ॥ जगतोजनकं कमलोद्भूतं, निर्मलं वायुरूपं (२.)। हंसवहं वेदवदं, (२) _ विकसित चतुर्मुखम् ॥ न० ॥ ४ ॥ धर्मबोधयोरूपं, नंदिगरुडम्बक्तं (२)। सकल संकट संहरणे, (२) हरहरिपदभक्तम् ॥ न० ॥ ५ ॥ एवं सर्वमभिन्न, मखण्डमेकरसं, (२) शुद्धं बुद्धं सुखदं, ( २)सुरेश परमेशम् ॥ न० ॥ ६ ॥ निर्भय नित्यनिरञ्जन, निस्वैगुण्यमजं, (२) सञ्चित्सुखनिजरूपं, ( २). सदैव साम्राज्यम् ॥ न० ॥ ७ ॥ श्रद्धाभक्ति ध्यानसमाधि, गम्यामृततत्त्वं ( २ ) । दपिवति हे जननि, (२) कृपयाते विदितम् ॥ न० ॥ ८ ॥ तवोपकारानन्त्यं, रिद्धिसिद्धि मयं ( २ )। स्मृत्वानत्वामन्ये, (२)। प्रभया धन्योऽहम् ॥ न० ॥ ९॥ अतरवमसि महावाक्ये, लक्षणयाज्ञानं (२)। तद्वत्कल्याण कुसुमे, (२) गृहीतसुघ्राणम् ॥ न० ॥१०॥ नाना छिद्र घटोदर, दीप समविकास (२)। सिंहसदाचार वहजगदादि। विलासम् ॥ न० ॥ ११॥ Blooooooonicial MannadaNONDonooooooooooooooooooooo AAAAAAAAAAAAAAAAAAAABHAKARKEXXXX 9999999999999999999999999999999OY , विचार. २ देखकना स्व. मातुश्री दीवाली. ३ गुलाबराय. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ___www.umaragyanbhandar.com wwwumararayan Page #6 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ARRRRRRENT मातृदेवो भव । OG0000 beo9000 कुपुत्रोजायेत कचिदपि कुमाता न भवति । वेधसासारमुध्धृत्यजनीतं जननी मनः। PIERRARRAPPERFERE 600000000 20000000000 ILAMSHALA 0000ame. . . COCE meaninदेमातरम् 34 जननी जन्मभूमिश्च स्वर्गादपिगरीयसी । BR-33333333-1LR-OLL श्री स२२वनी' गान, मुं . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ IRARARARAŠÄÄARURARAR A તલમ્ ॥ અર્પે ત્રિશ. યહ FEEL LERsટહ = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादि लक्ष्य मेकं नित्यं विमलमचलं सर्वधीसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ॥ હૈ પરમ તિષિણિક દેવતે, દીપતિ, જનન ભારતભૂમે તારા અનુપમ નિરતિશય અનેક ઉપકારનાં સ્મરણપૂર્વક, આખલ જગના સારરૂપા, પરમ સુખના નિધાનરૂપા, વ્યાવહારીક તથા પારમાર્થિક ઉત્કૃષ્ટ સન્દર્ય અને સમૃદ્ધિનાં અધારૂપા, સર્વ વન્દનીય, માનનીય અને અનુકરણીય ઐશ્વર્ય સિદ્ધાન્તનાં આદર્શરૂપા, સમષ્ટિ દેહદષ્ટીએ ઘટાકાશનાં દૃષ્ટાન્તરૂપા, અતિ મધુરા, બહુ ગમ્ભીરા, પરમ પવિત્રા અને સદિવ્યા તારી મૂર્તિનાં દર્શનથી કૃતકૃત્ય થઇ અલૌકિક તત્ત્વના, તારી પ્રસાદીરૂપ પ્રકાશને, આરાર્તિરૂપે, તારાજ તેજ:પુજને આ અલ્પ નિબન્ધદ્રારા સરિત્ સાગર ન્યાયે સવિનય સપ્રેમ સમÝ છું. કૃતિ મંહમ્ ॥ મવડીય, गुलाबराय कल्याणराय हाथी. YYYYYYYYYYUDr♡LSVE RARARARARARARARARARARARAR: www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ શુભત્ર. પૃષ્ટ પંક્તિ : બ » : « : - અશુદ્ધ અવેડા તથ મળવાને કરવા पुत्राद्वि પતિગ્રહ કાન પ્રદ 2 ( 2 = = = મળી. અસારણ कुष्टिता જેમાંથી પાડા शास्त्राणित्रे पाह નિકામ ઉપનિ થ અવાડા તથા મળવાનું કરવા પ્રસંગ पुत्रादि પ્રતિગ્રહ કાનસંધી પદ મયી અસાધારણ कुण्ठितता જેમાં પગ शास्त्राणिते पाहि નિષ્કામ કર્મ ઉપનિષદ્ શર सिद्धि સગુણ પ્રતિમા ગણું જ્ઞાન: E = = હું : शुद्धि સગુણ પ્રતિમાં ઘણું जानग्नि પર ૫૪. ૨ ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ વાણીથી અશુદ્ધ વાણુની તમારે પૂજ સમષ્ટિક रात्मनि શાન્તિ તમારે પૂગ્ય તેમાં २४ ७४ ૧૭ ૭૮ ૧૫ ૦. અને विभागतः मोक्षसे પ્રવૃત્તિના धर्मोएव + X માટે સમષ્ટિ रास्मन् સાન્ત તેમાં : એવાં विभागशः मोक्ष्यसे પ્રવૃત્તિના धर्मएव વા साधुः વચ્ચે ન મહાદેવજીના માનની मृत्यवे જગત ભ્રષ્ટાચાર હુકમના વાહક प्रसञ्जश्चेन्द्रिय ૧૩ 6 ૧૦૨ ૧૦૮ १७ साधु વચ્ચે મહાદેવજીની માન मृत्वे જતત ૧૦૮ ૧૧૦ ૧૧૭ ૨૪ ૧૧૯ ભટાચાર ૧૨૨ ૧૨૨ ૧ ૨ વાહક प्रसञ्जचेन्द्रिय જેવાં સામાન્ય મહાન મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ GOOGOOGaomsaedwara वेदान्तार्थ विभासकायगुरवे शान्तायसंन्यासिने नानावादीनगेन्द्रसंघपवये योगेन्द्रवन्द्यायच । मोहध्वान्त दिवाकरायभगवत्पादाभिधांबिभ्रते तस्मैभाष्यकृतेनमोस्तुसततं पूर्णायबोधात्मने ॥ १ ॥ Seasorderiosarosari ാക്കായ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ RSS etc s૮૮ ૮૮૪૮ ૮૮૮૩૮૩૮S- csc sc sc sc ssc sc sc sc sc SUNNO Distrisciitiscivoverai Narciso dicendi 3 તલg. ઉપોદઘાત. सर्गस्थिति प्रलय हेतुमचिन्त्यशक्ति । विश्वेश्वरं विदित विश्व मनन्त मूर्तिम् । निमुक्त बन्धन मपार सुखाम्बुराशिं । श्रीवल्लभं विमल बोध घनं नमामि ॥ ઈશ્વરના નિશ્વાસરૂપ, સાક્ષાત નારાયણ સ્વરૂપ, અપાય હું વેદના મહાવાકયેગમ બોધને સાક્ષાત્કાર કરવામાં અશક્ત બુદ્ધિને, હું નિરૂપમ અલૈકિક તત્વ સંપાદન કરી આપવામાં અસાધારણ સાધન પુરાણો છે. કુવામાં હોય તે અવેડામાં આવે એ ન્યાયે વ્યાસ ભગવાન કે જેની વિશાળ બુદ્ધિ વર્ણવવામાં આવે છે, તેણે વેદના સારરૂપ ઉપનિષદના સિદ્ધાંતને સૂત્રરૂપે દર્શાવ્યાં છે, તેણે જ અખિલ વેદના રહસ્યને ૧૮ પુરાણદ્વારા પ્રગટ કર્યું છે, તથ મહા ભારતના ૧૮ પર્વોમાં ૧૮ અધ્યાયની ગીતારૂપ અદ્વૈત અમૃત છિદ્વારા છે આર્યાવર્તના નિર્મળ અંત:કરણને ઉત્કૃષ્ટ કાટીએ પહોંચાડવા પરમ છે હિતકર સાધનો સુલભ કરી સર્વ પ્રાણીઓ ઉપર પરમ ઉપકાર છે છે કર્યો છે. કમળો હોય તે પીળું દેખે એ ન્યાયે પિતાની દૃષ્ટિના 3 –બુદ્ધિના દેષને લીધે પુરાણોને પોપલીલા, ગપગોળા માનનારા હું મનુષ્યરૂપ પશુઓ પરમ દયાને પાત્ર છે. પરમ હિતકર્તા પ્રભુ તેમને એ સદ્બુદ્ધિ અપે. જમાને બહિર્રવૃત્તિને મુખ્ય ગણું રાજતંત્રને પણ પરાણે સ્વીકારે છે, પણ ધર્મતત્વ એવું ન ધણીતું થયેલું દિસે છે કે મનુષ્યોને અદષ્ટ તત્વને ભયજ નથી. શ્રદ્ધા, આસ્તિકય BOSOBOWODWORD10107710001010010cious 700distuisisco SS1001001000 kioski dostic cost Asso 31:368 vsco seases. To 57 sc sc ssc SS S SS S S S Sod Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ અને ધાર્મિક ખરી વૃત્તિ કવચિત નજરે પડે છે. પારકી થાળીમાં - લાડુ હોટ લાગે છે, અને તેથી આભાસને અધિક માની મૂળ વસ્તુને ગુમાવે છે. આર્ય ધર્મનાં એવાં ઉંડાં મૂળ છે કે યથા રાજા તથા છે પ્રજા એ પાઠ ભણવામાં તે આવે છે ખરે, પણ જ્યાં ભજવવામાં આવે છે ત્યાં વેશ કળાઈ જાય છે, અને અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થઈ છાણના લપટાયા વિષ્ટામાં પડતા દેખાય છે. રંગ છે જમાના માં હું તને કે જેમ જને ભણતા જાય છે તેમ ભાન ભૂલતા જાય છે, છે અને અલ્પ સુખના હેતુથી, મિથ્યા અભિમાનથી ગધેડે ચડીને છે પણ પ્રસિદ્ધ થવા માટે અગર ગમે તે હેતુથી વિશેષ લાભપ્રદ કે વસ્તુને તજતાં ને શરમાઈ છન્દતાથી છૂટને લાભ લેતાં છે ફૂલાઈ, સૂર્ય સામે ધૂળ નાખી, બડાઈ મારતા કેળવણુને ભૂલવણી કે ગણવી પોતાની વિચાર મૂઢતા અને અર્ધગતિ દર્શાવે છે ! આવી છેવ્યક્તિઓના પોકળાનો લાભ લઈ વિદેશીઓ ધર્મભ્રષ્ટ કરવા પ્રયાસ ન કરવામાં કાચું રાખે શેના ? અનેક પ્રસંગમાં ઉંધા અવળા આક્ષેપ છું સાંભળતાં ઘણો વખત થયાં સ્વાનુભવને પ્રગટ કરી જનસમાજને છે રેયત્કિંચિત્ લાભ થાય તે સારૂ, એવી ભાવના થયા કરતી હતી છે તેને પરિણામે આ પ્રયાસ આભારી છે. નૂતન પંથીઓ, માર્ગીઓ, સમાજીઓ, મીશનરીઓ આદિ આતર અને બહારના મહાશત્રુ એના ત્રાસમાંથી સનાતન ધર્માવલમ્બી પ્રજા મુક્ત રહે માટે, છે ભારતના સનાતન ધર્મના નેતાઓએ, પુરાણોની મહત્તા, દેવોના છું સ્વરૂપોનું રહસ્ય, આચારની આવશ્યકતાનું સકારણ સ્પષ્ટીકરણ તથા વિચારની શ્રેણુ વગેરેની સમજ આપનારા લેખો પ્રસિદ્ધ કરવા છે જોઈએ, અને અજ્ઞાનિ મનુષ્યને સ્વધર્મપરાયણ રહેવામાં અનુકુળતા દર કરી આપવી જોઈએ. વ્યવહારમાં જેમ ગુપ્ત બાબત અમૂક વ્યક્તિ એને અમૂક પ્રસંગે જ દર્શાવી શકાય છે તેમ પરમાર્થમાં ગુપ્ત Widoio. VOUDUINO101001ONONOWOWO170271001001 iaciA BIRORRORER RAUNDRERvassa S w tana Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ઝરમર ૪ ૨ ૪૪૫ xxxxxxxxxxxxx 2018 આ સંકેતો બુદ્ધિની અમૂક હદમાં અમૂક પાત્રને જ પ્રગટ કરી શકાય છે. જેમ વ્યવહારની બાજી અદષ્ટને આધીન છે, તેથી મન ધારે પણ પ્રભુ પાર ઉતારે; એ ન્યાયે દેના સ્વરૂપની પ્રતીતિ વિષે સમજવાનું છે. તાત્પર્ય જેટલો મળવાને છે, ટપાકા ગણવાને નહિ. એક ચિન્હથી કાર્ય સિદ્ધ થતું હોય તો અનેકમાં કાળક્ષેપ કરવો વૃથા છે, તેમ આ દૈવી સંકેતનું સમજવાનું છે. જ્યારે આપણે કોઈ કાર્યને આરમ્ભ કરીએ છીએ ત્યારે અમૂક વસ્તુમાં અમૂક ભાવના કલ્પીએ છીએ. જેમ ભૂમીતિમાં બિન્દુની કલ્પના, સોપારી કે ક શ્રીફળ, કાષ્ટ કે પાષાણમાં ઈશ્વર ભાવના કરી તેમાં હેતુ, શુદ્ધિ, આ નિવિઘતા, આનન્દ અને મનકામનાની પરિપૂર્ણતા વગેરે હોય છે, તેમ જ અમૂક દેવોને અમૂક વાહને, અમૂક સાધને, અમૂક સિદ્ધિઓ વગેરેના સંકેતમાં હેતુ, સર્વ અનર્થની નિવૃત્તિ, અને પરમકલ્યાણની પ્રાપ્તિ છે. કોઈ કહે કે અમોને કેમ સમજાતું નથી, તેને જવાબ એજ છે કે જે વિધિ બતાવેલ છે તેને યથાર્થ રીતે પાળી પરમાર્થ દૃષ્ટિથી જગતને વિચાર કરતાં એમ સમજાય છે કે દશ્ય કે શ્રાવ્ય સર્વ નામરૂપાત્મક પદાર્થો દષ્ટાન્તરૂપ છે. સિદ્ધાન્ત એ આત્મતત્ત્વ છે. તેવી જ ભાવનાથી કર્મ, ઉપાસના કરવાને હેતુ છે, અને સર્વને જ્ઞાનમાં સમાવવાને ઉપદેશ છે; માટે અ૫ બુદ્ધિ જે પ્રમાણે કોઈ વ્યક્તિ પિતાનો અનુભવ દર્શાવે તેટલું જ સાંકેતિક ક બળ છે, એમ માનવા જરૂર નથી. રૂચિ વૈચિત્ર્યને લીધે એકને 2 કે ગમે તે બધાને ગમે જ એમ માનવાનું પણ નથી; તથા અન્ન અને ક એવો ઓડકાર એ ન્યાયે પણ માંદાને પરાણે કડવી દવા પીવી 3 પડે તેથી કડવાશ ઉદ્દભવે પણ તે મેળવવા તેને હેતુ નથી હોતો, આ માટે તે પ્રમાણે કદાચ અધિક કે ન્યૂન આ સમષ્ટિ આત્મક તોનું ક નિરૂપણ જણાય છે તેમાં ટીકા કરવા અગર એટલા જ કારણ xxxxxxxxxxxxxxxxx Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ માટે અભાવ તથા તિરસ્કાર તે સાંકેતિક વસ્તુ વિષે પ્રાપ્ત ન થવા જોઇએ. જેમ એક જ વસ્તુને પત્ની, માતા, પુત્રી વગેરે ભાવે મનાય પણ વસ્તુસ્થિતિ નિર્વિકાર છે તેમ આ દેવાનાં સ્વરૂપ સ્વતઃ નિર્વિકાર જ છે; માત્ર મને બળને પુષ્ટિ મળે અને પરિણામ ઈષ્ટ આવે એવા પ્રયાસ કરવા વૃત્તિને સ્થિર કરવા આલમ્બનની જરૂર હાવાથી અનેકમાં એકને સિદ્ધ કરતાં શિખવાનું છે. આસ પુરૂષો માને છે કે સર્વ સંકલ્પમાંથી ઉત્પન્ન થાય છે. સંપાભ્રમવં સર્વમ્, માટે આ મૂર્તિઓના સંકલ્પ જ્યારે જ્યાં સ્ફૂરે ત્યારે ત્યાંજ પ્રતીત થાય છે. ઇન્દ્રિયાના સ્વભાવ શરીર બહાર પ્રવૃત્ત થવાના છે તેથી મનેવૃત્તિ સ્થિર કરવા માટે બહિરાકૃતિનું નિર્માણુ છે. એના અધ્યાત્મિક અર્થથી એવા સ્વરૂપને અન્યથા અભાવ છે, એમ માનવા જરૂર નથી. સામાન્યતઃ સર્વ દેવાના સ્વરૂપમાં સર્વે મનેધમાં અનુકૂળ તથા પ્રતિકૂળ ભાવને દર્શાવતા અનુભવાય છે. ભય, આશ્ચર્ય અને વિષમતાની પ્રતિકૂળતામાં પ્રેમ, પરિચય અને શાન્તિની અનુકૂળતા ઘટેલી જણાય છે, અને તેનું ધ્યાન કરતાં વૃત્તિ સ્થિર થતાં, વિધિ, નિષેધ, સગુણ, નિર્ગુણ, સુખ, દુઃખ આદિ દ્વન્દ્વોના ભેદ મટી સ્વપરને અભેદ સ્થિર થતાં તન્મયતા લીનતાના સાક્ષાત્કાર રૂપલ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એવા જ આશય ગ્રહણ કરવાથી ઉત્કૃષ્ટતાની પરાકાષ્ટા સચવાય છે એમ માની, મનાવવા યત્ન કરી હઁસ દૃષ્ટિથી સ ંભાવિત સ્ખલનને સુધારી સારસુધારસ પાન કરવા નમ્ર સપ્રેમ સવિનય વિજ્ઞપ્તિ છે. મુ. મુંબઈ, સ. ૧૯૭૩ વિજ્ઞાપક, વિજયાદસમી । ગુલાબરાય વિ. કલ્યાણરાય હાથી. KKKKK Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ****** www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ & && && && &&& છે શ્રી ગાના. अविरल मदधारा धौत कुम्भः शरण्यः फणिवर तगात्रः सिद्ध साध्यादिवन्धः। त्रिभुवन जन विघ्न ध्वान्त विध्वंस दक्षः वितरतु गजवक्त्रः संततं मंगलं वः॥ શ્રી ગણેશ મહિમા-ગણુએટલે સમૂહ અને ઇશ એટલે છે તેનો નિયંતા તેને ગણેશ કહે છે. સમષ્ટિ આત્મક ભાતિક પ્રપંચ જે અપંચિકૃત તથા પંચિકૃત ભૂતોનું કાર્ય છે તેના આન્તરીક નિયંછે તાને ગણેશ સંજ્ઞા અપાય છે. પંચભૂતોને સંધ આ દશ્યમાન છે જગત છે તેના અધિષ્ઠાતા ચૈતન્ય મૂર્તિ આદિ દેવને ગણપતિ વા જ ગણેશ કહે છે. મહા માંગલિક પરમ કલ્યાણ સ્વરૂપ વસ્તુ કેવલ આ ચિતન્ય જ છે માટે સર્વ લાકિક વા અલૈકિક પ્રવૃત્તિમાં સર્વ વિઘ શું ઉપશાંતિ માટે પ્રથમ નમન આ દેવને કરવામાં આવે છે. બ્રહ્મા છે વિષ્ણુ અને મહેશ એ ત્રણ મુખ્ય દેવમૂતિઓ મનાય છે, અને છે. ગણેશ મહેશનું અંગ ગણાય છે છતાં એ સર્વ દેવો કરતાં પ્રથમ છે વન્દનીય ગણાય છે તેનું કારણ પરમ ગહન છે. મહાદેવજી સ્વાછે ભિમાનના મદથી પરમ ક્રોધવાન થયા અને પુત્રના મસ્તકને નું ઉચ્છેદ કર્યો અને ગણપતિએ સ્વમાતાની આજ્ઞાને વિશેષ માન્ય છે, આ ગણું આત્મભોગ આપે એવી હકીકત પુરાણમાંથી મળી આવે છે ૩ છે. આ બનાવ ઉપરથી શિખવાનું એ છે કે, (૧) જનની પરમ છે છે સન્માનનીયા છે (૨) આજ્ઞાપાલનની પ્રતિજ્ઞા પાળતાં વિનાશ થાય છે છે તે પણ શ્રેયસ્કર છે (૩) પરિણામે શકિતને જ વિજય થાય છે, છે (૪) સાહસના પરિણામે પશ્ચાતાપ અને અધોગતિ થાય છે. ત્રિપુટી જય જાજા રાજરાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ આત્મક દેવમૂર્તિઓ આધ્યાત્મિક દૃષ્ટિએ સંસારી છે. જ્યારે ગણ પતિ રિદ્ધિસિદ્ધિને નેતા થઈ કેવળ જ્ઞાનમૂર્તિરૂપ ગી છે. મહા 5 દેવજી જ્યારે ગર્વ રહિત થયા અને હૃદયમાં કરૂણ વ્યાપી ત્યારે રે પુષિરાજયના એ ન્યાયે ગણેશને અલકિક સ્વરૂપ આપી છે સર્વ પ્રવૃત્તિમાં આધિય આપ્યું. આધિ ભકિતક, આધિદૈવિક અને તે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સર્વના વિનાયક બનાવ્યા તેથી ગણેશ વિનાયક પણ કહેવાય છે. ગણપતિની મૂર્તિ વિચારતાં નિરૂપમ તત્વને પ્રકાશ થાય છે. આ દેવનું મુખ હાથીનું કલ્પેલું છે, કારણ કે હાથીનું અંગ મહા કામથી વ્યાપ્ત હોય છે એથી સ્પર્શમુખ તેને પરાજય કરાવે છે; પરંતુ હાથીનું મુખ બ્રહ્મવિકરિઝની સમાધિની કે સત ભૂમીકા દર્શાવે છે. હાથી મુખ જોવામાં નળીકર્મ જે વેગનું અંગ છે તેને જાણે છે–સમ્યમ્ અવેક્ષણ એટલે સ્થિતિનું ૪ સંરક્ષણ કરવામાં અસાધારણ દીર્ધદષ્ટિ એ સમ્યમ્ જ્ઞાન સાંખ્યા સૂચક છે–એ પ્રકારે ગ અને રાજયેગનું ઐક્ય દર્શક આ મુખ મુદ્રા છે. વળી હાથીના કુમ્ભસ્થળમાંથી અવિરલ મદધારા વહે છે છે તે ઉપરથી બ્રહ્મસ્વરૂપ સંસ્થિતિથી પરમ અમૃતરૂપ જ્ઞપ્તિથી કે પ્રતીત થતી તૃપ્તિ સૂચવે છે. હાથીની ચક્ષુઓ એવી બનેલી છે છે કે સ્વાભાવિક રીતે પિતે હોટ છતાં બીજાને પિતાથી હેટા કે છે દેખે. આ એને નિરભિમાન ગુણ દર્શાવે છે. હાથીના કાનમાંથી રબર નીકળે છે, તે અન્યના દોષને દૂર કરી પોતે નિર્દોષ રહી સંકેચ વિકાસની શક્તિવાન હેવાથી આત્મતત્વના નિર્લેપત્વ અને ૪ છે અણુત્વ અને મહત્વપદ દર્શક છે. હાથીને બે પ્રકારના દાંત હોય છે છે છે, અંદરના દાંત ચાવવાના અને બહારના દાંત કેવળ શોભાના છે છે. એથી જ્ઞાનિને વ્યવહાર અન્તર્મુખ વૃત્તિથી ઐકય, વૈરાગ્ય છે અને જ્ઞાન આત્મક તથા બહિરવૃત્તિમાં સ્વાભાવિક ભેદ, રાગ અને અરજ હે હે મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ *oeotoenememesenoemoenewesen RSS ર૦૦૦ અજ્ઞાનાત્મક હોય છે એમ દર્શાવે છે. હાથી ખાય ડું અને ઉરાડે ઘણું એ ઉપરથી સંસારનું ખરૂં સ્વરૂપ સમજનારનું ઔદાર્ય કે પરમાર્થ અને સંતોષ દર્શાવે છે. ધીરે જોઈ સેંકડો લાલનથી ખાવું શરૂ કરે છે એથી પતિગ્રહ કરવામાં અરૂચિ, નિર્લોભ અને વસ્તુ પરીક્ષાને બોધ મળે છે. હાથીના કાનમાંથી મતી પણ નીકળે છે, તેથી કર્ણ ઇન્દ્રિયને વિષય શ્રવણ છે, માટે શ્રવણ એવું કરવું કે જેથી મૈતિક ફળ મળે. મતી હંસને ચારે છે તેથી આહાર શુદ્ધિથી સત્વશુદ્ધિ અને તેથી જ્ઞાન પ્રાપ્તિ મળે અને સાર અસાર જાણવાની હંસદષ્ટિ પ્રાપ્ત થાય અગર પરમહંસપદ સિદ્ધ થાય તેવું શ્રવણ ઇન્દ્રિયદ્વારા જ્ઞાનામૃત ભોજનને સ્વીકાર સૂચવે છે. ગણેશના ગાત્રને વિચાર કરતાં તેમને શરીરે સર્પના વિષમય આભૂષણ છે છે તેથી ગજાનનનું કેવળ આનનજ ધ્યેય રૂ૫ છે. પોતે નિર્ભયાત્મક છે અને મહાન હાલાહળ પણ તેમને અસર કરી શકતું નથી એવા તે નિર્મળ છે. વળી સુખડ જેમ શીતળતા, સુગંધ અને કટુતાથી યુક્ત છે છતાં શીતળતા અને સુવાસ પ્રસારે છે, એવા ગુણ તત્વને સર્ષે પ્રસન્ન કરે છે અને પિતાનું વિશ્રામસ્થાન માને છે તેમ શ્રી ગણેશના અવય મહા શીતળતા અને પરોપકારતાથી છે સુકીતિરૂપી સુવાસ અર્પનાર હોય એમ સૂચવે છે. શ્રી ગણેશને 8 સિન્દુર લગાડવામાં આવે છે તેનું કારણ એવું છે કે રાગની સ્નિ ગ્ધતા અને શાતિ દર્શનથી રજોગુણું પ્રવૃત્તિમાં સત્વગુણનું પ્રધાનપણું સર્વથા સિદ્ધિપ્રદ આપે છે એમ દર્શાવે છે. ગણેશ ત્રિશલ ધરે છે તેનું કારણ શ્રી મહાદેવજીના સ્વરૂપ8 મિમાંસામાં બતાવ્યું છે તે પ્રમાણે પોતે પૈતૃક વારસો મેળવેલ છે છે એમ પણ મનાય છે. ઉપરાંત ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના C RSS Sજર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ *oeoeoeoesewesence sese sewe met evenemaeaceaeoercococococoa ત્રિવિધ તાપથી ઉદ્ભૂત થતા સર્વ અનર્થને નિવારનારૂં અસાધારણ સાધન છે. ત્રણે અવસ્થાના તથા શરીરના શુદ્ધ આદિ અહંકારને એકરૂપે દર્શાવે છે. ગણેશનું વાહન ઉંદર કપેલો છે જેને મૂષક પણ કહે છે–હાથીના મુખના ગુરૂત્વને ઉચકનાર શરીરની સ્કૂલછે તાને ભાર મુષક જેટલું પ્રાણું વહન કરનાર આ આશ્ચર્યજનક કલ્પના સર્વને Éિમૂઢ બનાવી દે એમાં સંશય નથી અને તેથી વિદેશીઓ કેવળ કુતર્કવાદથી આર્ય મુનિઓને કાલક્ષેપ કરવા ગપ્પા મારનાર, લેકીને વહેમમાં ભોળવનાર અક્કલ હીન, મૂર્ખ કહી પુરાણુને ગપગોળા શાસ્ત્ર કહે છે એ સ્વાભાવિક છે; કારણ બગલમાં નિત્ય પિથી ફેરવનારા, પોથી ઉપર જીવિકા ચલાવનારા અને સર્વ પ્રસંગમાં શ્રી ગણેશનું સ્મરણ કરાવનારા આ ગૂઢસ્થિતિને જ ગંધ પણ પ્રસારી ન શકે તે મહા પાતકી ભૂમિમાં પાતકરૂપ પ્રગટ થયેલી મલીનતાની મૂર્તિઓ સેંકડે જન્મોમાં પણ ક્યાંથી સમજી શકે ? ઉંદર વિશેષ કરીને રાત્રિમાં ઉપદ્રવ કરનાર છે. કવિ દલપતરામ ડાહ્યાભાઈ કહે છે કે – વધ્યા ઉંદર હારેહાર, પકડયા પણ નહિ આવ્યો પાર. રાતે તે માંડે રંજાડ, ગડબડ જાણે આવી ધાડ. ખાસાં કપડાં કરડી ખાય, દીવાની દીવટ લઈ જાય. એને એકે નહિ ઉપાય, મીની મળે તે મહાસુખ થાય.” રાત્રિ એટલે અંધકાર અજ્ઞાનને વિષે એનું કાર્ય આરંભાય છે; એટલે જ્યાં અજ્ઞાન હોય છે ત્યાં તે પોતાની સત્તા વિશેષ વર્તાવે છે. આ અખિલ જગત અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયેલું છેકે અનાજૂ મÉ ન વિણવત્તો આવા અજ્ઞાનાત્મક જગછે ને સત્ય અસત્ય શોધવાનો વિચાર તેનેજ ઉંદરરૂપ માનવ ૯ર ૯૪ર૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ***************************************** જોઈએ; કારણ શરીરરૂપી કપડાં છે તેને વિષે આત્મબુદ્ધિ છે તે વિચારદ્વારા મટે છે અને આત્મા શરીરથી પ્રથચ્ છે એમ નિર્ણય કરાવે છે. જગમાં જાગૃતિ અવસ્થાનું મૂળ કારણુ વાસના છે. જ્યાં સુધી વાસના હાય છે ત્યાં સુધી જીવન ટકે છે, તે વાસના જીવનરૂપી દીવાની દીવટ છે તેને વિચાર લઈ જાય છે અને જન્મ મરણુરૂપી સંસારના જીવનને અટકાવી મુક્તિરૂપી અમર જીવન અર્પી, કલ્પિત કૃત્રિમ દીવારૂપ જીવનને મૂળ પ્રકૃતિ અધકારાત્મક સ્થિતિએ પહોંચાડે છે; માટે ઉપર દર્શાવ્યા પ્રમાણે સાંખ્યયેાગનું ઐકય, પરા તૃપ્તિના શાન્તિરસ, નિરભિમાનત્વ, જ્ઞાનદષ્ટિ, નિર્ભ્રાભ, ઔદાર્ય, નિર્લેપપણાનું સ્થાન મસ્તક તે તેને વિષે વ્યાપક મહાન ગાંભીર્ય તેનું મૂળ વહન વિચારની ઉત્તમ શ્રેણી છે. જ્યારે ઉંદર મરે છે ત્યારે હવા બગડે છે, પ્લેગઆદિ રોગા ઉત્પન્ન થાય છે અને મૃત્યુને મહા ત્રાસ વ્યાપે છે, તેમ જ્યાં વિચાર નષ્ટ થાય છે ત્યાં મુદ્ધિ ખગડે છે, મહાન અનર્થ પ્રાપ્ત થાય છે અને ચેારાશી લક્ષ ચેાનિઓમાં અવતાર ગ્રહણ કરવા પડે છે. આ ઉંદરને શત્રુ માંજાર એટલે મીન્દડા છે એ દૃષ્ટાન્ત એમ દેખાડે છે કે, વિષય રૂપ મિન્દડે જ્યારે વિચારરૂપ ઉન્દરને ધરે છે ત્યારે વિચાર નષ્ટ જ થાય છે. આ ઉપરથી શ્રી ગણેશનું વાહન ઉન્દર કલ્પવામાં આવ્યું છે તે સ્થાને છે, જ્યારે પ્રતિમાનું દર્શન કરીએ છીએ ત્યારે તેમાં દેવના ગુણેની ભાવનાનું ધ્યાન ધરીએ છીએ અને નહિ કે જે વસ્તુની તે બનેલી હોય અગર જેણે બનાવી હાય અગર વસ્રાલંકાર ધારણ કર્યા હાય તેની ! વળી ગજાનનને ત્રિભુવનજન વિજ્ઞખ્વાંત વિધ્વ ંસદક્ષઃ એવી સંજ્ઞા આપેલી છે એટલે ત્રણે લેાકના વિદ્યરૂપી અંધકારને નાશ કરવામાં કુશળ છે. અજ્ઞાન સમાન ક્રાઈ શત્રુ નથી. માત્ર કાર્યમાં અવિવેકથી આરમ્ભ થાય તા પરિણામ ***** Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ************************************************ www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ જાકારક : કાકા કાલકા જાઝશક એ અનિષ્ટ આવે માટે વિવેકથી વહન થતી મહાન પવિત્ર, સત્યાદિ ને સદ્ગણયુક્ત વ્યક્તિનું ધ્યાન કરવામાં આવે છે. શ્રી ગણેશનું વૃત ચતુર્થીને દિવસે કરવામાં આવે છે. તે છે પણ તુરીય અવસ્થા એટલે જાગ્રત, સ્વમ, સુષુપ્તિ એ ત્રણ દશા - અજ્ઞાનની છેડી ત્રણે અવસ્થાથી જુદી સાક્ષીત્વની અવસ્થા એટલે કે એ તુરીય દશા શ્રી ગણેશના ઉત્સવરૂપ ગણવામાં કારણ છે. માટે આ એ વાંચકવંદે જ્યાં સુધી શુદ્ધ સનાતન મર્યાદાથી ગુરૂશાસ્ત્રના સેવનથી . પરિપકવ બુદ્ધિ ન થાય ત્યાં સુધી આર્ય તત્વના અધિષ્ઠાતા દેવતાઓ આ વિષે સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, અને જ્યારે તેની અદષ્ટ અસર મૂળ આ સ્થિતિને દર્શાવે ત્યારે તેમાં રહેલું મૂળ તત્ત્વ મહાન સુખ પ્રગટ ૨ કરે એમાં સંદેહ નથી. શ્રી ગણેશને લંબોદર કહે છે એનું કારણ તે ઉપરના ગુણના દિગદર્શનથી સમજાય છે. જે મહાન વ્યક્તિ હોય આ છે તેને જાણવામાં પણ મોટા પેટવાળા કહેવાય છે, એટલે માનાપમાન, રાગદ્વેષ, ગુણદોષ વિગેરે ઈછાનિષ્ટ દશાઓને પિતામાં જ સમાવી શકે છે. વળી પેટનું કાર્ય પોષક પદાર્થને સંગ્રહ કરી જ તેને પરિપકવ કરી તેને યોગ્ય સ્થિતિએ પહોંચાડી પુષ્ટિ અને તુષ્ટિ અર્પવાનું છે. તેવી જ રીતે શ્રી ગણેશ પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ જ શેભાવનાર સર્વ ગુણોને સંગ્રહ કરી તેને પરમ કરી અપ સ્વભક્તિના હૃદયમાં તે ભાવનાઓ જમાવી પરમકલ્યાણ કરનાર છે. શ્રી ગજાનનને એક દંતની ઉપમા આપી છે. તેનું કારણ પરશુરામે એક દાંત કાપી નાખવાનું કહેવાય છે. પરશુરામ ક્ષાત્ર તેજ રજોગુણને નાશ કરવા અવતરેલા તેણે શ્રી ગણેશના ગુણીત છે દાંતમાંથી રજોગુણાત્મક પ્રવૃત્તિમય દત્તની શક્તિને નિવારી તેથી તે એક દંત સ્વસ્થરૂપે રહેનાર મનાય છે. #杂####杂杂################茶#茶米#### Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ #花花* ******xxxx4女女女女女女比HHH#### માણારાસદાસારાસારસા મારામાર હાથીની મુખાકૃતિથી તેના દાન તે બે પ્રકારના છે. છતાં છે આવી સંજ્ઞા આપવાનો હેતુ તેની પ્રતીતિનું અમોઘ ફળ દર્શાવે એ છે એટલે પ્રાણીમાત્રને દુધીઆ અને છાશીઆ દાંત આવે છે તેમ કે નથી હોતું. હાથીના દાંત બહાર આવ્યા પછી બદલે નહિ, તેમ એક જ R અખંડ સ્વરૂપ દર્શાવવા આ સંજ્ઞા અપાયેલી જણાય છે. શ્રી એ ગણેશને સદાશિવના પુત્ર માને છે તેને સંકેત એવો છે કે શિષ્ય છે જેમ બુદથી અને નાદથી થાય છે તેમ પરમ શિવના બોધરૂપ આ નાદને જ પુત્રની કલ્પના કરવામાં આવી છે તે નીચેના શ્લોકથી સમજાય છે. द्वौ क्रमो चित्तनाशस्य योगो ज्ञानं च राघव । प्रकारौ द्वौ ततो देवो जगाद परमः शिवः ॥ એ શ્લોકથી સાંખ્ય અને યોગની એકતાદર્શક શ્રી ગજાનન મૂર્તિની પ્રતીતિ માનવી યોગ્ય છે. તિરાન છે -:૦:- - | | શ્રી રાજાશા વિનય છે या कुन्देन्दु तुषार हारधवला, या शुभ्र वस्त्रावृता या वीणावर दण्ड मण्डित करा या श्वेत पद्मासना ॥ या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा वान्दता। सामां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा ॥ ભગવતી સરસ્વતી કે જે ડોલરના ફુલ જેવી, ચંદ્ર જેવી, એ હિમ જેવી તથા મોતીના હાર જેવી વેત કાંતિવાળાં છે, સફેદ ર એ વસ્ત્રોવાળાં છે, વિષ્ણુ, વર અને દંડથી શોભિત હસ્તવાળાં સફેદ છે કમળ ઉપર બીરાજનારાં છે, ને જેને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર છે જાતનમ્રામર મારા નામ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #23 -------------------------------------------------------------------------- ________________ દાતાર અજરામર સારા માતા-રામામા-મામાલિક આ સર્વદા નમે છે એવાં છે, અને સઘળી જડતાને ટાળનારાં છે, તે મા સરસ્વતી મારું રક્ષણ કરો. તમોગુણ વિનાનો; સાત મિરિ રામકુષ હરણં મ ઈત્યાદિ પદ વિશિષ્ટ પર દેવતાનું રહસ્ય. શ્રી ગણેશના ધ્યાન પછી શ્રી શારદાઓનું ધ્યાન ધરવામાં આવે છે. શ્રી ગણેશ પરમ પુરૂષાત્મક તત્વ છે તેની મહાશકિત પરમ છે આ પ્રકૃતિ સ્વરૂપ પરાવિદ્યાને જ શ્રી સરસ્વતીની સંજ્ઞા અપૅલી છે. સૃષ્ટિની ઉત્પતિમાં સોલાર એ ઈક્ષણ સ્વરૂપ આદ્ય પ્રકાશ જેથી - બ્રહ્મા સૃષ્ટિકર્તા કહેવાય છે તે જ તેજોમયી પવિત્ર શાંત નિર્મળ મૂર્તિ બ્રહ્માની પત્ની સ્વરૂપ આ દેવીને માનવામાં આવે છે. આ શક્તિનું સ્વરૂપ ઉપર દર્શાવ્યું છે તે પ્રમાણે વિચારતાં ડોલરના પુલથી ધ્રાણની, ચંદ્રથી ચક્ષુની, હિમથી રસનાની અને મોતીના હારથી ત્વચાની પ્રસન્નતા આત્મક સાહિત્યરૂપ તતા અને શુદ્ધિ, અને વીણાથી સંગીતરૂ૫ શ્રવણ આનન્દ સૂચવે છે. બીજા હાથમાં મનકામના પૂર્ણ કરનાર આશીર્વાદરૂ૫ વર અને દંડ, વાદંડ, દેહદંડ અને તે મને દંડાત્મક મહાન પાપ નિગ્રહ સ્વરૂપ સુચક સાધન છે. આ દેવીનું વાહન મયૂર છે. વૈચિયાત્મક તત્વને વિવિધ રંગાત્મક દર્શા# વવા, પૃથ્વી અને આકાશ વિષે ગતિ સૂચવવા, અલોકિક ઉત્પત્તિથી | સર્વ પ્રાણીઓથી અધિકરૂપ અનુભવાવવા, કલાવૃદ્ધિથી પ્રસન્નતાથી મનોહર સાંદર્યનું આધિકય પ્રસારવા, વષરતુ જેમ સર્વને શુભપ્રદ શાંતીસૂચક છે તેમ મોરની પ્રસન્નતા શુભ સ્વરૂપ કલારૂપ વિદ્યાવૃષ્ટિ કરનાર હોવાથી આ વાહન કલ્પવામાં આવ્યું છે. વિચારાત્મક પરમપુરૂષનું ધ્યાન આ સૂક્ષ્મતમ પરમ વૈચિત્ર્યવાળી શક્તિનું સ્મરણ સહજ ઉપજાવે છે તથા સૃષ્ટિકર્તાના સૂરણને ઉપજાવે છે, માટે બ્રહ્મા પહેલાં તેનું ધ્યાન કરવામાં આવે છે. સર્વેના અત્તરના અમારા મામાના સાક્ષામામમારામારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 苏沒花议双双双戏我我我比HHHHHHHHHHHH Page #24 -------------------------------------------------------------------------- ________________ ૯ વિચારને બહાર દર્શાવવાનું સાધન પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરીરૂપ ચાર પ્રકારની વાણી છે, તેથી વિચારના નિયંતા શ્રી ગણેશના ધ્યાન પછીજ આ શબ્દ બ્રહ્મમયી વાણી દેવીને નમસ્કાર કરવામાં આવે છે. મસ્તકમાં રહેલા ચિત્ત્વન સ્થાનના અધિષ્ઠાતા શ્રી ગણેશ છે, અને મુખમાં રહેલી રસનાની અધિષ્ઠાત્રી આ શક્તિ છે માટે તૃતત્તિ વિશ્વવાાિં તુળજીવ્યા; સ્વયમેવસંપદુ: એ ન્યાય સિદ્ધ કરનારી આ મંગળ મૂર્તિ છે; તેને શ્વેત પદ્માસના એ નામ આપવાના હેતુ એ છે કે ત્રિગુણાત્મક ભૂત, ભાતિક પ્રપંચ વિવિધ રૂપે ઉદ્ભવે છે, અને તેમાં આશક્તિ અનુસ્મૃત છે, છતાં સ્વકીય શુદ્ધિ તથા નિર્લેપત્વમાં સુસ્થિત રહે છે. આ દેવીને હાથમાં સ્માટીની માળા હાય છે તથા પુસ્તકારિણી પણ કહેવાય છે તે એમ સૂચવે છે કે પદાર્થરૂપમણિકા જુદા જુદા હૈાય છે પરમ સૂત્રરૂપ આત્મા એકજ આત્માની ચેતનતાને લીધેજ પદાર્થ ચૈતન્યવાળા દેખાય છે. એવું અભેદ જ્ઞાન વેમાંથી પ્રાપ્ત થાય છે, માટે વેદના અભ્યાસ નિત્ય કરવે એજ આશય લેવો નિત્ય મીયતામ્—થી દર્શાવેલ છે. માટેજ આ દેવી મહેતાજી એટલે ગુરૂ-આચાર્યની ઘેાડી છે. પરા, પશ્યન્તી અને મધ્યમાના ત્રણ પગે ખેાડી છે અને વૈખરીરૂપે વ્યવહરે છે. એ પ્રમાણે રાગમાં વિરાગરૂપ સાહિત્ય, સ ંગિત અને કલાની અધિષ્ઠાત્રી આદ્યશક્તિ સત્ત્વપ્રકૃતિ, પરાવિદ્યા, સર્વ દેવા, ઋષિએ અને મનુષ્યાને સર્વદા ઇચ્છિત ભાગ આપનાર હેાવાથી સદા વન્દન, સ્મરણ અને સેવન યેાગ્યાજ છે. ઋતિ શુભમ્ । * :: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Ko ૧૦ ॐ ब्रह्माजी. तं वन्दे पद्मसद्मानमुपवीतच्छटाछलात् । गङ्गा स्रोतस्त्रयेणैव यः सदैव निषेव्यते ॥ ન જગની ઉત્પત્તિનું અસાધારણ કારણ બ્રહ્મા છે. સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણેની સમાન અવસ્થાને પ્રકૃતિ કહે છે અને તેનું જગત્ બનેલું છે. ચૈતન્ય વિના કાઈપણ ક્રિયા પ્રકૃતિ કરી શક્તિ નથી માટે જડ છે. જેમ વ્યષ્ટિમાં ઉપસ્થ ઇન્દ્રિયને દેવતા બ્રહ્મા છે તેમ સમષ્ટિમાં જનક દેવ બ્રહ્મા છે. બ્રહ્મા સત્વ ગુણના અધિષ્ઠાતા પોતે રજોગુણ સ્વરૂપ છે માટે સરસ્વતીના પતિ થઈ પ્રવૃત્તિમય છે. બ્રહ્માને ચાર મુખ છે તે પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી એ ચાર વાણીસૂચક છે અને ચાર વેદરૂપ નિશ્વાસાત્મક છે. બ્રહ્માનું વાહન હંસ છે તેથી સારઅસારની સંપૂર્ણ સમજદ્રારા બ્રહ્માનિ પ્રવૃત્તિ છે અને સોહમ્, અહંકઃ એ અન્તરવૃત્તિની ભાવના હોવાથી કર્તા છતાં અકર્તા રહી કર્મકુળમાં લેપાતા નથી. નાભી સ્થાની સમાન વાયુ અન્નના રસને રૂધિર બનાવી શરીરના સર્વ અંગેામાં શક્તિ પ્રસારિ વૃદ્ધિ કરે છે તેમ બ્રહ્માણ્ડાન્તરગત નાભીસ્થાન બ્રહ્મલેાક છે. પાંચભૂતાના વિચાર કરતાં હેલન ચલન કર્મ કેવળ વાયુનું છે. શબ્દ અને સ્પર્શે શીવાય ખીજા વિષયાને તેમાં અભાવ છે. વળી પ્રાણથી જ જીવન મનાય છે માટે અપંચીકૃત વાયુલેાક તેજ બ્રહ્મલોક છે. વિષ્ણુની નાભીકમળમાંથી બ્રહ્માની પ્રતીતિ છે. તેનું કારણ પણ વિયત્તત્ત્વ અધિષ્ઠાતા વ્યાપક મૂર્તિ વિષ્ણુ છે તેમાંથી ઉત્પત્તિ સંભવે છે. આગા એ શ્રુતિ પ્રમાણ છે. પ્રવૃત્તિમાં નિવૃત્તિનું દર્શન કરાવનાર આ મૂર્તિ છે માટે વસ્તુવત્ત્વના ખેાધાત્મક સ ંકલ્પાનું અધિકરણ શ્રી PPPPPP cooppopo′૦૦૦૦૦૦ PASTE Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ક 25 26 252 BE ما دام حكمي G ve વ TO 5 35 325 ' ' ર્મળ to do o ll on on both a જ બ્રહ્માજી ગુરૂરૂપ છે. ત્રિકાડાત્મક વેદના કર્મકાષ્ઠરૂપ બ્રહ્મા છે, છે તેથી જૈમિની, મંડનમીશ્ર આદિ બ્રહ્માનાજ અવતાર મનાય છે. છે યજ્ઞ, શ્રાદ્ધ આદિ ક્રિયાઓ સૃષ્ટિને સહાયક હોવાથી બ્રહ્માનાજ જવું અંગ છે. કર્મથી ભેગનાં સાધન પ્રાપ્ત થાય છે. કર્મ કરવામાં અતિ ક્રૂરતિની જરૂર છે, માટે વાયુતત્ત્વને સારી રીતે સંભાળવું જ પડે છે. તેથી વાયુ લોક કર્મકાડાત્મક છે, અને બ્રહ્મા કર્મના ૬ વિધાતા છે; તેથી પણ સિદ્ધ થાય છે કે વાયુ લોક તેજ બ્રહ્મલોક જ છે. કર્મકાર્ડ વેદમાં પ્રથમ છે માટે બ્રહ્મા આદિ દેવ છે. બાલક 8 અવસ્થામાં કર્મ થાય છે પણ બુદ્ધિ નિષ્પાપ હોય છે, તેવી જ જ્જ સ્થિતિ બ્રહ્માની છે. છઠ્ઠીના લેખ પીપળાના પાનમાં લખાય છે, છે તેનું કારણ એ છે કે વિકારાત્મક આ જગત છે, અને તે પ્રાણુંઓની વાસનાથી નિર્માયેલું છે. પીપળામાં એવા ગુણે છે કે કર્યું તેને આશ્રય (ભૂતને પીપળો મળી રહે) એ ન્યાયે વાસનાત્મક હું ભૂત પ્રેતે લે છે, તેથી નવીન જન્મવાળા પ્રાણીની વાસનાનું 8 વિધાન પીપળાના પાનથી થાય છે, અને તેથી બ્રહ્માનું સાધન શિર પીપળે છે, આ સર્વ વ્યવહારમાં સમ્યમ્ તાન, નીતિ, નિર્લેપતા છે અને તત્પરતા સરસ્વતીની સહાયતાથી બ્રહ્માજીને પ્રાપ્ત છે. માટેજ જ પરમપૂજ્ય તત્ત્વ બ્રહ્મા છે તે સર્વનું શુભ કરે. પરા, પશ્યન્તી અને મધ્યમા વાણીઓ દ્વારા આન્તરીય સંક- નું ૩ લ્પને પ્રકાશ કરનારી તેજોમયી સાવિત્રીરૂપ શક્તિ બ્રહ્માની પત્ની ૩ છે. એનાથી ઉચ્ચારરૂપ શબ્દ બ્રહ્મ મળી વૈખરી વાણુ ઉત્પન્ન થાય છે; માટે વૈખરી બ્રહ્માની પુત્રી છે. સર્વ પૂરણોની અધિષ્ઠાત્રી પરા + ની શક્તિ બ્રણ વિદ્યા છે. તેના અંશરૂપ બ્રહ્મા આદિ દેવ છે માટે , ૬ ગાડયાપહા અજ્ઞાન હરનારી પરદેવી સર્વને પરમ વંદનીય છે. –– –:૦:––– ડિસકમાડ સારસ ol no o 25 35 *S :) : છે o o 30 31 o do bળUળા '25 25 555 sello -I I T IS T- 1 . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ 海 ૧૨ ॐ विष्णु. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्व लोकैकनाथम् || શીતેાધ્યુ સુખ દુઃખ આદિીભૂત જગમાં દૃશ્ય તથા શ્રાવ્ય પદાર્થાના સુખપ્રદ ભાગેને આપનારૂં અસારણુ તત્વ શ્રી વિષ્ણુ છે. સર્વ દેવાની ભાવનામાં કેન્દ્રસ્થાન વિષ્ણુ ભગવાનનું છે. શાન્તાકાર, શેષશયન, નાભીકમલ, સુરેશ આદિ લક્ષણાથી સ્તુત્ય સર્વ લેાકના એકનાથ પ્રભુ છે; જેના દર્શનથીજ સર્વ પ્રાણીએ કૃતકૃત્ય થાય છે, તેના સાંકેતિક અર્થ મહા ગૂઢ અને સૂક્ષ્મતમ બુદ્ધિથી અલ્પાંશે સમજી શકાય તેવા છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારી, ગરૂડ વાહનવાલા, વૈકુણ્ડપતિ, શ્રી લક્ષ્મીકાન્ત, લેખક તથા વાંચકની સમુદ્ધિમાં દિવ્ય દૃષ્ટિ કરાવી, સ્વસ્વરૂપનું યથાર્થ દર્શન કરાવે એવી પ્રાર્થનાથી આ વિચારના આરમ્ભ છે. પ્રકૃતિઆત્મક રજોગુણના અધિષ્ઠાતા તમેગુણુ સ્વરૂપ શ્રી વિષ્ણુ હોવાથી તેમના વર્ણ શ્યામ છે, શેષશાયી છે, રજોગુણાત્મક મહામેાહિની શ્રી લક્ષ્મૉજીની વિશાળ પ્રવૃત્તિ શામક છે, વિષયરૂપી વિષના મહા સુ વિષયભાગ વતિ અમૃત સ્વરૂપ ગરૂડજીના વાહનવાળા છે અને શાન્ત સ્વરૂપ છે. વળી સાધુના પરિત્રાણ અને દુષ્કૃતિના વિનાશ માટે જ્યારે ધર્મની ગ્લાની થાય ત્યારે ધર્મ સ્થાપવા માટેજ જેની પ્રવૃત્તિ વિશેષ છે તેથી સ્વતઃ પ્રવૃત્તિ રહીત પરાતમિ નિદ્રામગ્ન રહે છે. પાંચભૂતના અપ’ચીકૃત વ્યાપક વિયત્ જે સર્વથી ££%£359 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શેષ ( બાકી ) રહે છે તે નિર્વિકાર છે, છતર ભૂતાનું કારણ છે અને પરમાત્માના દૃષ્ટાન્તરૂપ બને છે; તેવું આકાશ એજ તૈ લેાક છે અને તેના અધિપતિ વ્યાપક સ્વરૂપ વિષ્ણુરૂપે ઓળખાવે છે. સર્વે પદાર્થમાં આકાશ છે એથીજ સર્વ જગત્ વિષ્ણુમય કહેવાય છે. આખી પૃથ્વીને ભાર ધાર કરનાર શેષરૂપ આકાશશાયી ભગવાન છે એટલે કે પૃથ્વીથી જળ, જળથી અગ્નિ, અગ્નિથી વાયુ અને વાયુથી પરઆકાશ છે, સર્વના આધારરૂપ છે અને ખીમ્નું તત્વને નિશ્ચય કરતાં છેવટ આકાશ રહે છે તેનાથી પરચૈતન્ય મૂર્તિ દેવ વિષ્ણુ ભગવાન છે. કાઈને શંકા થાય કે `શેષ સર્પ છે. અને હજાર ણાવાળા છે તેના ઉપર ભગવાન પાઢે છે તે આવી આકાશની કલ્પના કેમ થઈ શકે ? આવી શકાના ઉત્તર એવા છે કે એજ માન્યતાથી સંકેત સમજવાને છે કે સંસારના માત્રપદાર્થોં પરિણામે વિશ્વરૂપજ છે. આકાશમાંથી અનંત પદાર્થોં ઉત્પન્ન થાય છે, માટે શૂન્યરૂપ વિયત વિષે મૂર્તિજ છે. સર્પ જેમ વાયુનું ભક્ષણ કરે છે, તેમ વિયત્ પણ વાયુતત્ત્વને ગળે છે અને તે માટેજ વિયત્ અધિષ્ઠાતા ચૈતન્ય દેવજ શેષશાયી ભગવાન છે. કાઈ કહેશે કે આકાશને ઝેર કહે તે આપણે આકાશમાં મરુતા કેમ નથી? તેના ખુલાસા એજ છે કે ઝેરની બનેલી ચીજને ઝેર જેમ વિષમ અસર નથી કરતી તેમ આપણાં શરી। આકાશમય છે માટે વિપરીત અસર થતી નથી. વિષમાંથી અમૃત સ્વરૂપ શેાધવું એજ વિષ્ણુ દર્શન છે. કીડીથી બ્રહ્મા પર્યંત સર્વ પદાર્થમાં વિરાગ પ્રાપ્ત થાય ત્યારેજ વિષ્ણુભક્તિની પરિપક્વતા થાય અને વિરાગ વૃત્તિને પ્રેમ લક્ષણા ભક્તિથી ઉત્કૃષ્ટ પદ પામવાની ઉત્સુકતામાં લીન કરી અનન્ય ભાવ ઉત્પન્ન કરવા માટે વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થવાની ઈચ્છા થાય છે. તેવી ભાવના સૂચવવા સર્પ જે ભય અને વિષમૂર્તિ છે તેનાથી ઈતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪. માટે બ્રહ્મા, વિયત તત્વ | | અધિક તત્વ નિર્ભય અને અમૃત સ્વરૂપ વિષ્ણુ છે એમ ભાવના કરાવે છે. અવ્યક્ત એટલે અવિદ્યા છે. તેનું કાર્ય આકાશ છે અને તેમાંથી સર્વ ભોગ આપનારા પદાર્થોની ઉત્પત્તિ છે. જેમ ? બ્રહ્મા ઉત્પત્તિને ધારણ કરે છે માટે બ્રહ્મા કહેવાય છે તેમ સર્વ રે અષ્ટ પદાર્થોને શૂન્યરૂપે સદા વ્યાપનશીલ રાખનાર વિયત તત્ત્વ છે હોવાથી વ્યાપક સ્વરૂપ વિષણુ તેને રક્ષક કહેવાય છે. વિધાતા સુકતાં ચન્દ્ર એટલે જેમાંથી ઉંચ નીચ ભાવના દૂર છે, અને બધું સમાનરૂપ રહે છે તેને વૈકુંઠ કહે છે. એવું સમભાવાત્મક વસ્તુ આકાશજ છે. તેમ જેમાં બ્રહ્મલક વ્યાપે છે તે પણ આકાશજ છે. આકાશને વિયત કહે છે. વિયત્ એટલે જેમાંથી સર્વ યત્નને એટલે ક્રિયાને અભાવ છે એવું તત્વ આકાશજ તે છે. માટે પણ વૈકુઠ લેક કે જ્યાં સમબુદ્ધિ છે, સુખ છે અને ભેગના સાધન રૂપ ક્રિયાને અભાવ છે તે સમષ્ટિ આત્મક આકાકે શજ છે. હૃદયાકાશ સ્થાન વિષ્ણુનું છે. ટૂંકરઃ સર્વ ભૂતાન - શેડનું તિતિ-જીવનને ટકાવી રાખવામાં અસાધારણ કારણ હૃદય છે અને તેથી જ વિષ્ણુ રક્ષા કરનાર દેવતા છે અને જગતના જીવનની સ્થિતિને આધાર છે. વિષણુ પીળાં પીતામ્બર ૨ ધરે છે એટલે ભોગ યોગ મિશ્રીત રજોગુણાત્મક પ્રકાશ મૂર્તિ શ્રીલક્ષ્મીના ધારક છે. પરમાર્થમાં પંચીકરણ વિવેક અને પ્રપંચમાં દ્રવ્ય દેવતા છે માટે દ્રવ્ય શકિત સાંસારિક ભોગેની રક્ષા કરનાર હેવાથી લક્ષ્મીજી શ્રીવિષ્ણુની અનન્ય શકિતરૂપ પત્ની છે. જ્યાં સદાચાર, સંપ, શુદ્ધિ અને સર્વનું સન્માન હોય છે ત્યાંજ લક્ષ્મી વાસે કરે છે. કોઈને શંકા થાય કે સોનિ હતાહિજારનાર માટે લક્ષ્મીવાન વ્યકિતઓ તે મહા અનર્થની મૂર્તિઓ દિસે છે. ધર્મને અંશ પણ તેમને હેત નથી. અભિમાન, મમત્વ, પરપીડન, અને ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ::: : ::: :::25:26. sens enos 7s : toivota seisoiva RORROBORROR ISDISYONORARROA BOB ૧૫ :) SS : papasap075055315RRRRRRRRRRRRRS. 21:43 NONOMOROSOPUNAMA PAPUSO SUPUN સ્વાર્થ સિવાય ભાગ્યે જ સદાચરણ ધનવાનના સંસારમાં હોય છે.. તેને ખુલાસો એ છે કે પૂર્વ જન્મમાં અતિ તપથી અને ધર્મની એ વૃદ્ધિથી આ ભવમાં ઈશ્વર તત્વને પામવા અનુકૂળતા પ્રાપ્ત થઈ છતાં મેહાન્ધ થાય છે અને તેથી વારંવાર જન્મ મરણના ચક્રમાં ઝંપલાય છે એમાં લક્ષ્મીને દોષ નથી. અપાર સાગરના પુત્રી અને અપાર તત્વ વિષ્ણુને આધીન છે માટેજ વિષય ભોગના ગ્રાહકોને આ દેવી પરા દેવતા છે. વળી 3 મહા સતી શ્રી લક્ષ્મીજી પતિની સદા સેવામાં જ મગ્ન રહેતાં જણા- 2 ય છે અને પિતાના વૈભવથીજ વૈકુંઠની શોભા છતાં પોતે દાસીત્વ કે દર્શાવી સર્વ ગ્રહસ્થાને અનુપમ દાખલે આપે છે. તુલસીવૃક્ષ છે. પ્રાણીના જીવનને વિશેષ સ્મૃર્તિ આપે એવું નિરેગ દર્શક હોવાથી ભગના ભાવને વૃદ્ધિ કરનાર તુલસીપત્ર શ્રીભગવાનને ચડે છે. તુલસીનાં પાન ખાવાથી પેટમાં બાદી મટી જઠર પ્રદિપ્ત થાય છે, મુખમાં રહેલી દૂર્ગધી દૂર થાય છે અને રૂધિર શુદ્ધ થઈ સર્વ અવયને પુષ્ટિ આપે છે. ભેગ શકિતને અનુકૂળ હોવાથી તુલસી તત્વ પરમ પવિત્ર છે અને પ્રાણીઓને પ્રસન્ન રાખનાર ર છે. વિષ્ણુ ભગવાનની શોભા શ્રી લક્ષ્મીજી થકીજ છે. તેથી મહા છે મહાત્મક સ્વરૂપમાં સર્વ દેવ, ઋષિ અને મનુષ્યને પરમભાવ ઉત્પન્ન થાય છે અને તેનું શરણું ગ્રહણ કરવામાં નિર્ભયતા, ઉત્સાહ છે અને પરમ પ્રેમ જણાય છે. સકામ ભકિતદ્વારા ભકતને શંખથી સમૃદ્ધિ, ચક્રથી વાહન, ગદાથી રાજ અને પદ્મશ્રી નિર્મળ ભાવ આપે છે. વિષ્ણુની નાભી કમલ રૂપ છે એટલે ઉત્પત્તિ કરવા કમલમાં બ્રહ્મા તે પ્રગટ કરી સૃષ્ટિ કાર્ય તેને સોંપે છે. ચતુર્ભુજ ભગવાન શંખને છે ધારણ કરે છે; કારણ આ પ્રવૃત્તિમય પ્રપંચમાં રીવોનો રજૂ છે એ ન્યાયે જીવ જીવોનું યુદ્ધ નિરંતર થયા કરે છે, તેથી યુદ્ધની So So So SC - ૮soks dis૮RSS ::: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ *********** ૧૬ વૃત્તિને હૃદયગત મૂલ વાસનારૂપમાંજ શંખનાદ શીથલ કરનાર છે. પાર્થિવ તત્વથી અધિક જલ તત્વથી ઉત્પન્ન થઇ આકાશને અસાધારણ ગુણુ શબ્દ છે તેને પ્રગટનાર આદિ સાધન છે તેવું કારણુ હોવાથી હ્રદયની શુદ્ધિ અને શાન્તિપ્રદ શક્તિ સૂચક શંખ પ્રભુ આધીન રાખે છે. ચક્ર એટલે જન્મ મરણુરૂપ ભ્રમણ કે જેમાં ક્રૂરતાં પ્રાણીઓ રંગ બેરંગ સ્વરૂપે દેખાય છે; માટે સંસારરૂપી સુદર્શન ચક્રને એક અંશમાં દર્શાવવા પ્રભુ ચક્ર ધારે છે. ગદા એ મૂઢ માર મારનાર ભયાનક શકિત છે. તે એમ સૂચવે છે કે જે કાઈ સન્માર્ગે મૂકી શસ્ત્ર નિષિદ્ધ કર્મ કરશે તેની અદૃષ્ટ સજા બુદ્ધિ ભ્રષ્ટતાની થશે અને તેથી સ ંશયાત્મા થઈ વિનાશ પામશે અને તેથી વિષ્ણુદ્ધાર તેને સુલભ નહિ રહે. ચેાથા હાથમાં પ્રભુ પદ્મ ધરે છે. હૃદયના કામ ક્રોધાદિ શત્રુઓના ત્રાસથી શ ંખ દ્વારા, ચેાનીના મહાદુ:ખના ત્રાસથી ચઢ્ઢારા, વિષય લાલુપ્સાના અધર્મ આચરણના ત્રાસથી ગદા દ્વારા ખચી, ભકતાને બચાવનાર ચતુર્ભુજ નિર્લેપ રહી અનાસકિતથી, વિહિત પ્રવૃત્તિથી, ઇશ્વરાર્પણ બુદ્ધિથી પ્રારÜાધીન ભાગને ભાગવતાં નિર્લેપ રહેવા સુચવે છે. કમળ જેમ ત્રિપુરીમય મૃત્કૃષ્ટકદર્શક આઠ પાંખડીથી ઉદ્ભૂત થતાં સ્વકારણમાં રહેવા છતાં પોતે અસંગ રહે છે અને પૂજાનું સાધન છે તેમ અવિદ્યામાંથી ઉત્પન્ન થતા પ્રાણીઓને તેથી અસંગ રાખી જ્ઞાનદષ્ટિ આપનાર આ પ્રભુની ભકિતજ છે એમ દર્શાવે છે. ગરૂડ વાહન સૂચવે છે કે મહાભિમાની, વિષમય મૂર્તિ, અજગરરૂપ અહંકારના વિષ, નિર્માની અને કરૂણામૃત ખેધદ્રારા પ્રભુને પધરાવે. અહંકાર જન્મ મરણ આપે છે. ગરૂડજી પુરાણથી મધ આપી સદ્ગતિ મેળવા પ્રેરે છે માટે અમૃતમય નિભય ખાધ ગરૂડરૂપ વાહન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ meme esemememegolarme eme em પ્રભુ પિતે તમે ગુણ મૂર્તિ છતાં રજોગુણના નેતા છે માટે જ સવ ગુણાત્મક બોધ વાહન હોય તેમજ તેનું દેવત્વ, મહત્વ અને જગવઘત્વ ઘટી શકે છે. માટે વિષ્ણુ ભગવાન ભકિતથીજ પ્રસન્ન થઈ બેધ રૂ૫ ગરૂડજી ઉપર બીરાજી દર્શન આપી સર્વનાં કષ્ટ કાપે છે. ગરૂડ પક્ષીઓનો રાજા છે, કારણ તેની ઉર્થ ગતી સર્વથી શ્રેષ્ઠ છે. વેદના ત્રણ કાંડમાં ઉપાસના કાંડ વિષ્ણુ લોક છે. સ્થલ દૃષ્ટિથી એકાંતાત્મક આકાશ છે. ઉપાસનામાં ચિત્તની સ્થિરતા, શરીરની નિશ્ચલતા ને સર્વ પ્રવૃત્તિનો અભાવ છે એનું તત્ત્વ આકાશ જ છે. કર્મકાંડથી સર્વ પદાર્થોની, તેના ભાગોની ક્ષણિકતાથી વિષમયતા અનુભવ્યા પછી ઈશ્વર તત્વ વિષે ચિત્ત શુદ્ધિારા રાગ બંધાય છે. તેથી બીજી પ્રવૃત્તિને ત્યાગી પિતાને ઈચ્છિત એવી દેવાની ભાવનામાં ધ્યાન લગાવાય છે. તેથી ચિકાગ્રતા પ્રાપ્ત થતાં શાતિ ઉદ્દભવે છે. આવું સ્વરૂપ કે જેમાં હર્ષ શોક આદિ કઠિતતા નથી હતી તે આકાશજ છે માટે ઉપાસના કાંડ એ વિષ્ણુલકજ છે. તેથી ભકિત એજ વૈષ્ણવને મુખ્ય ધર્મ છે. આકાશ જેમ સર્વમાં મગ્ન છતાં સર્વના ગુણોથી અસ્પૃશ્ય છે તેથી જ્યારે ચિત્ત સર્વ ભાગમાં વિચરતું છતાં તેની આસકિત રહિત થાય ત્યારેજ ભકિતની પરાકાષ્ઠા પામી વિષ્ણુ ભગવાનના દર્શન કરી ઈતર વાસનાથી અસ્પૃશ્ય થાય છે માટે જ વૈકુંઠ એજ હૃદયાકાશ છે તેમાં સ્થિર થયેલ પ્રભુ તેના અધિપતિ છે અને સર્વકર્મના અધિષ્ઠાતા દેવતાના ઇશ હેવાથી સુરેશ કહેવાય છે. કર્મથી અધીક ઉપાસના છે, બ્રહ્મલોકથી આકાશ 9 અપીક છે તેમ બ્રહ્માથી અધીક તત્વ વિષ્ણુ છે. માટે બ્રહ્મા સૃષ્ટિ ) સજે છે, વિષ્ણુ રક્ષે છે, અને રૂદ્ર તેને મૂલ સ્થિતિએ પહોંચાડે છે ' છે. ક્રમમાં મધ્ય સ્થિતિ વિષ્ણુ ભગવાનની છે છતાં દષ્ટિમાં છે આગ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ *oerememememmencemememe memek ૧૮ અભિમાન દર્શાવનારૂં ઝેર નથી પણ સમબુદ્ધિ, કરૂણું અને નિલેભ છે એવું સૂચવનાર કમલનયન ભગવાનનું પદ છે. યોગીઓ ધ્યાનથી જેને જોઈ શકે એવા ભગવાન એ વિશેષણ હૃદયાકાશ સ્વરૂપ વૈકુંઠ છે એમ દઢ ઠેરાવે છે. જ્યારે ભગવાન પ્રવૃત્તિ કરે છે ત્યારે બધ રૂપી વાહનથી અજ્ઞાન માર્ગ કાપી અવિદ્યા કે જે જગતનું ઉપાદાને કારણું છે તેના ભયમાંથી મુકિત આપી પ્રાણીજ એના જન્મ મરણ રૂપ ભયને હરે છે માટે ભવભય હરમ એ જ પદી શ્રીભગવાનને યોગ્ય જ છે, અને તેથી જ વિદ્યા દતિ તિ કિ અવિદ્યાને હરનાર શ્રીહરિ સર્વનું રક્ષણ કરે છે. વૈવનાવસ્થા ભોગ ભૂમી છે. તેમાં વિહિત નિયમિત ભેગ પરમ યોગને પ્રાપ્ત કરાવે છે અન્યથા દુઃખ કરે છે. તેમજ વિષ્ણુભકિત વિહત કરવામાં આવે તે ભકિતથી જ્ઞાન દ્વારા મુકિત આપે છે અન્યથા ચક્ર અને ગદાને આધીન કરે છે. એવા પ્રભુ સદા અમારા હૃદયને તૃપ્તિ અર્પો ઇતિ શમ. સરકારની જ कमलभूतनया मुखपंकजे वसतुते कमलाकर पल्लवे । वपुषितेरमतां कमलांगजः भवतुतेहृदये कमलापतिः ।। . ક Tet P૮ S IN Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ 3 . IWAS Gu __ श्री सदाशिव ध्यायेनित्यं महेशं रजतगिरिनिभं चारुचंद्रावतंसं रत्नैःकल्पोज्ज्वलांगं परशुमृगवराभीति हस्तंप्रसन्नं । पद्मासीनं समन्तात्स्तुतममरगणैर्व्याघ्रकृत्तिवसानं विश्वाद्यं विश्ववन्धं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रम् ॥ શ્રેયસ્ અને પ્રેય, નિવૃત્તિ અને પ્રવૃત્તિ, પરમાર્થ અને વ્યવહાર - આદિ વિરોધ તત્વને અભેદ દર્શાવનાર મહામંગલ મૂર્તિ મહેશ છે સમષ્ટિ સ્વરૂપને સાંકેતિક અર્થ પ્રકાશવા અલ્પ બુધિને સામર્થ્ય ધરે { આપ3 શ્રી મહાદેવજી મહત તત્વથી પર અવ્યકત (અવિદ્યા તો ગુણ ) ના અધિષ્ઠાતા સત્વ ગુણમય જ્ઞાન અને વૈરાગ્યાત્મક ચેતન્ય કે મૂર્તિ છે. અવ્યકતનું આદિ પુરણ પંચતન્માત્રા છે. જેમાંથી - અપચીત વિયત આદિ પંચભૂતની ઉત્પત્તિ છે તે તન્માત્રા શિવ કે કફ તત્વાનાં મુખરૂપ છે. ક્ષમા, આજવ, દયા, તેષ અને સત્ય એ ઉર પાંચ વિષયવાળાં પાંચ મુખ છે. રૂદ્રાક્ષ એ વૈરાગ્ય દ્રષ્ટિ પૂર્વક એ | મુમુક્ષતા દર્શક ચિન્હ છે તે ધારણ કરવાથી વૃત્તિ શાન અને આ પર પ્રસન્ન રહે છે. તેને પણ પાંચ મુખ હોય છે માટે રૂદ્રાક્ષ ધારણ કરે કરવાને વિધી છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષરૂપ ચાર ભુજા મું છે. સાંસારિક ભાવનાવાળા ભાગને ઇચ્છનાર ભકતને પરશુથી , પરિચિછન્ન લેણું મૃગથી પસ્વાદિ વિષણું અને વરથી છે વિષય ભેગપૂર્વક પુત્રેબ્સ પરિપૂર્ણક ધર્મ, અર્થ અને કામ રૂ૫ ૩ ફળ આપનાર સદાશિવ છે એમ સૂચવે છે. શમ દમાદિ સાધન ; શું ચતુષ્ટય સંપન્ન શુદ્ધ અધિકારી પરમ વૈષ્ણવને જ્ઞાન અને able to also do not do un 0 Id also un chloel eu or un Dળ both u so bo us un non of to S S SS S A کی ان કાસ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ 9408 ૨૦ વૈરાગ્ય દ્વારા મેધ આપી સર્વે અનર્થની નિવૃત્તિ અને પરમાનન્દની પ્રાપ્તિરૂપ મેક્ષ આપનાર સદાશિવ છે એમ દર્શાવવા અભીતિ દર્શક ચેાથે। હાથ છે. પોતે તમા ગુણુના અધિપતિ અને દેવળ સત્વગુણુ મૂર્તિ છે તેથીજ તેનું સ્વરૂપ રત્ન સમાન ઊજળુ અને કપૂર જેવું ગાર છે. આ દેવ સદા નિજાનન્દ પરિપૂર્ણ હાવાથી પ્રસન્ન રહે છે તેથી ભક્તાના દોષો લક્ષ્યમાં ન લેતાં ઇચ્છિત વર આપવા તત્પર રહે છે અને તેથીજ સદાશિવ ભાળા એટલે નિષ્કપટ સ્વભાવવાળા કહેવાય છે. દેવ સ્વરૂપમાં ચર્મચક્ષુને સ ંભવ નથી માટે દેવાની ચક્ષુ સત્સંગ અને વિવેક એ લેમનય છે અને તેથીજ મનુષ્યાને દેવ દર્શન કરવામાં આા ખે નેત્રની જરૂર કહેવાય છે. સદાશિવને ત્રણ નેત્રા છે તેની સમજ એવી છે કે જંતર દેવને સ્થૂલ અને સૂક્ષ્મ શરીરા સુધી તથા જામત અને સ્વપ્નાવસ્થાના વિકાર પર્યંત સ્વાભાવિક દર્શન ડ્રાય છે માટે એ ચક્ષુ હાય છે. સદાશિવ કારણુ શરીર તથા સુષુપ્તિ અવસ્થાને વેધી શકે છે. વળી ઉત્પત્તિ અને સ્થિતિ પર્યંત ખીજા દેવાના અધિકાર છે, લયના અધિકાર મહાદેવને છે. તથા તત્વજ્ઞાન અને મનેાનાશ પર્યંત દર્શન અંતર દેવા દ્વારા પ્રાપ્ત થાય છે પશુ વાસના ક્ષયનું દર્શન મહાદેવ વિના પ્રાપ્ત થાય નહિ. વળી ગ્રામ અને ક્રોધને શાન્ત કરવા સમ્યગ્દર્શન બીજા દેવાને છે પણ લાભ ( તૃષ્ણા ) ક્ષયનું દર્શન સદાશિવનું છે માટે શિવને ત્રણ નેત્રા છે. તેથી દેશકાલ અને વસ્તુથી અપરિચ્છિન્ન તત્વ પ્રતિપાદક સદાશિવ છે. નેત્રમાં વૈશ્વાનર અગ્નિ પ્રમટારી ક્રમને બાળી નાંખ્યા એ વાત પરમાર્થિક દ્રષ્ટિથી જોતાં એય સૂચવે છે કે જ્ઞાનાગ્નિ સર્વે વાસનાને બાળી નાંખે છે તેમ નિજ સ્વરૂપ દર્શનથી મહાદેવજીએ કામના બાદ ચારણ આ કરનો નાશ કર્યો. મસ્તક 23 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ R ઉપર ગંગાજી વહે છે તે એમ સૂચવે છે કે વાસના ક્ષય થયા # પછી પરમપવિત્ર શારિરસ ઉદ્દભવે છે. ચંદ્રથી અમૃતત્વ અને આ તાપ નિવૃત્તિ સૂચવે છે. કંઠે અને કાને સી હોય છે તે એમ છે # સૂચવે છે કે અપ્રિય અને પય વચનનું શ્રવણ પરમ કલ્યાણ કરનાર છે ( આરિવરિ ) એવી સમજ પ્રાપ્ત થતાં વિષમય ભયંકર તત્વો પણ પિતાને સ્વભાવ આ છોડી સમભાવ ધરે છે. માટે વ્યાવ્ર, મોર, બળદ, ઉદર અને પાડે - કૈલાસમાં સમભાવે રહે છે. પર્વતની પુત્રી પાર્વતીના પતિ મહાદેવજી છે છે. અતિ જાડય સૂચક પર્વતની પુત્રી અવિદ્યારૂપ પાર્વતી જેને ને આધીન છે એવા આ દેવે પાર્વતીને અધ શ્લોકથી બ્રહ્મ સત્ય છે, આ જગત મિથ્યા છે અને જીવ અને બ્રહામાં ભેદ નથી એમ બધા આપી પિતાની અગનાને તારી છે અને (વિશે પુજી). સ્ત્રીને ગુરૂ એક પતિ જ છે એમ દાખલો આપે છે. સાગરના. મથનમાંથી અમૃત દેને આપ્યું અને પોતે ઝેર પીધું એ મહાન શકિતને પ્રભાવ દર્શાવે છે તથા પરમાર્થ બુદ્ધિથી મહાત્માપણું ! પ્રગટ કરે છે. ઈતર દેવેને એક એક પત્ની છે જ્યારે મહાદેવ કે જે સદા ધ્યાનમગ્ન, પરમ વૈરાગ્ય મૂર્તિ અને અકિંચન છે છતાં બે પત્નીવાળા છે તેનો સંકેત એ છે કે જ્ઞાનગંગાથી સરસ્વતીતત્વ એટલે બ્રહ્માની શક્તિ અને પાર્થિવ મૂર્તિ દ્રવ્યાત્મક લક્ષ્મી તત્વ છે. એટલે વિષ્ણુની શકિત એ બન્ને તત્વને સ્વસ્વરૂપમાં અનુભવનાર ભોગભાવના રહીત કેવળ આત્મસ્વરૂપ દ્રષ્ટિ સંપન્ન પરમ શિવ છે. આ માટે મહેશ કહેવાય છે. # શિવને બે પુત્રો છે. એક કાર્તિકેય જેને ઉડાનન કહે છે. તે છે એના છ મૂખને વિચાર કરતાં ભાતિક પ્રપંચ અવ્યકતમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Eસારા સરાસરાસરૂમ મારામારમારામાર સામાન+સના રાસ : ++ છે ઉદ્દભવે છે અને તે અતિ, જાયતે, વધતે, વિપરિણમતે, અપ ક્ષીયતે અને નસ્પતિ, ( છે, ઉત્પન્ન થાય છે, વધે છે, જુવાન ન થાય છે, વૃદ્ધ થાય છે અને નાશ પામે છે ) એટલા પ વિકાર આ સ્વરૂપ હોવાનું સૂચવે છે. અને સૃષ્ટિ વૈચિત્ર્ય હોવાથીજ વિચિત્ર ઉત્પત્તિવાળા વિચિત્ર રંગવાળા મયુરનાં વાહનવાળા આ દેવ. આ કહેવાય છે. તથા ષ વિકારાત્મક ભૂત સૈન્યના અધિપતિ છે. બીજા પુત્ર ગજાનન છે. તે કાર્તિકેયથી મહાના છે પણ પરમ નું યશેમૂર્તિ અને બુદ્ધિમત્તર છે એટલે સૂક્ષ્મતર છે. સદાશિવના સર્વ આ ગુણ, જ્ઞાન વૈરાગ્ય, તપ, દિપત્ની, ક્ષમા, ઔદાર્ય, પરમ માંગલ્ય, નિર્ભયતા અને પરમાર્થ આદિને દર્શાવનાર હોવાથી તેનાજ પુત્ર છે.. આ ગરમા વૈપુરનામારિ એ શ્રુતિ સૂચક છે. ઉત્પત્તિમાં સહાયક હોવાથી R પ્રવૃત્તિને ટકાવી રાખી અવિદ્યાને આધાર આપવાથી સહેજ ન્યૂન દિસે છે અને તેથી પશુ અને નર આકૃતિવાન વર્ણવવામાં આવ્યા છે. શ્રી મહાદેવજી કપાલદામ એટલે ખોપરીને હાર પહેરે છે. છે એ એમ સૂચવે છે કે ખો૫રીથી ઢંકાયેલી બુદ્ધિનું અધિકરણ છે એટલે પરા વિદ્યા તેની શોભા છે. નન્દી મહાદેવનું વાહન છે. કૃષિ એટલે ખેતિ જેમ મનુષ્ય, ઋષિઓ અને દેવેનું જીવન કે છે અને તેને આધાર વૃષભ ઉપર છે તેમ સર્વ પુરૂષાર્થની સિદ્ધિ ધર્મ ઉપર છે અને તેથીજ દિ કર્મ એમ કહેવાય છે. આ અખિલ જગતની ઉત્પાદક અને સંરક્ષક ધૂરી વહન કરનાર બળદ છે તે જ ધર્મરૂપ છે. કારણ ધર્મ પણ ઉત્પતિ અને સ્થિતિને ધારી રાખે છે. તેનું વાહન મહાદેવજીને યોગ્ય છે કારણ કે લય કાળમાં છે પણ સૃષ્ટિને ફરી ઉત્પન્ન કરી રક્ષવા માટે ધર્મ વાહનથી સદાશિવ ન છે જીવન આપે છે. અવ્યકત જે અવિદ્યાથી પર છે તેજ કૈલાસ છે અને તેથી જ ભૂત ભેરવાદિ અદષ્ટ અર વ્યકિતઓનું નિવાસ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩ છે સ્થાન છે. એટલે વાસના સંચયનું સ્થાન છે, ભેગ વિનાનું છે અને તમો ગુણમય છે માટે અવ્યક્ત આદ્યશકિત એજ કૈલાસ છે શું છે અને તેના અધિપતિ સદાશિવ છે. છેવટ કાંઈ નથી એમ કે છે સૂચવનાર સ્મશાન સ્થાન પણ શ્રી શંકરને કૈલાસ છે. શિવ ભસ્મના ભગી છે. ભસ્મમાં અનેક ગણે છે. જેવાકે ! | દુર્ગધને હરે છે, જીવ જંતુઓને નિવારે છે, જુદા જુદા : પદાર્થો પરિણમે એક રૂપ થાય છે એવી ભાવના ઉત્પન્ન કરે છે છે અને જ્ઞાનાગ્નિથી વાસનામય સંચિત કર્મોને ભસ્મ કરવાથી જ છે નિઃશ્રેયસ પદ પ્રાપ્ત થાય છે એમ ઉપદેશે છે. તેથી વૈરાગ્ય વૃત્તિ છે ઉપજે છે અને મેહ ટળે છે. છે શિવને બીલીપત્ર ચડે છે તેને ત્રણ પાન હોય છે. તેને ત્રિગુ. ૬ સુકારવાળું, ત્રિનેત્ર સ્વરૂપ, ત્રણ વર્ગને આપનારું અને ત્રણ કે જન્મના પાપને હરનારૂં કહે છે. તેમાં હેતુ એવો છે કે બીલીનું છે ફળ સંગ્રહણી જેવા રાજ રેગ છે તેને મટાડે છે તેથી બીલીપત્રમાં છે એવા રજકણે છે કે મનની અંદર રહેલી ભોગેચ્છાને શિથીલ છે કરી દીધું રોગ ( જન્મ મરણરૂપ ભવ ) ને હરે છે. શિવને છે ચડાવવાથી તે નિર્માલ્ય થાય છે એટલે વાસના સ્વશકિત હીન થાય છે અને બીલીપત્ર ચડાવનારને શિવ તે શક્તિ આપે છે કે જેથી તેનું સ અજ્ઞાન નષ્ટ થાય છે. શિવ ભકતે માને છે કે ભાંગ, ગાંજો, ધંતુરો ( છે વગેરેને કેક મહાદેવને પ્રસન્ન હેવાથી તેને સેવે છે. આમાં રહસ્ય જ છે એટલું છે કે મહાદેવજી નિર્વાણ તત્વમાં સ્થિત હોવાથી સંસાર કે ત્રણે કાળમાં તેમને દિસતેજ નથી. પણ તમોગુણના નિયંતા હેવાથી કે હું સત્વ ગુણની વૃત્તિને થોડી આચ્છાદિત કરવાથી ભકતના નિર્વાહ કે છે અર્થે અવિદ્યાને નિશે ચડે છે અને તેથી વિશ્વનું ભાન તેમને જ જ થાય છે. તેમ શિવ તત્વનું ધ્યાન કરનાર પુરૂષોને પિતાના દેહનું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાન ભૂલી જઇ શિવના તાણ્ડવ નૃત્યમાં મનની વૃત્તિને રોકી શાન્ત પાડી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટી વિસરી જવી પડે છે. પણું પ્રારબ્ધવશાત્ કરી જગત્લાવનામાં આવવાથી શ્રમિત. થયેલી ચિત્ત શકિતને અવિદ્યાવર્ધક પદાર્થથી ઉત્તેજીત કરવા જરૂર રહે છે માટે નિશા કરે છે પણ શાખ માટે નહિ. સ્વપુત્રના પરાક્રમથી પ્રસિદ્ધ થતા કરૂણામૂર્તિ સ્વયંભૂ પ્રભુ સર્વની રક્ષા કરે. चन्द्रोद्भासित शेखरे स्मरहरे गङ्गाधरे शंकरे सर्वैर्भूषितकण्ठकर्णविवरे नेत्रोत्थवैश्वानरे । तित्व कृतसुन्दराभ्वरधरे त्रैलोक्यसारेहरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमखिला मन्यैस्तु किंकर्मभिः ॥ મહાદેવજી વાધામ્બર ધરે છે એનું કારણ એવું છે કે વાધામ્બર શીતે।ષ્ણાદિ ઉર્મીઓને સહન કરવામાં અસાધારણ ગુણવાળુ, મૃત્યુના ભય સૂચક અને આસૂરી સ ંપત્તિને રાજા જે વ્યાઘ્ર છે તેના ભાવ નષ્ટ કરવાથી સંપાદન થઈ શકે એવું હાવાથી તેને આસન કરે છે. ઇતર પ્રાણી ભય પામી આસનસ્થાને ઇજા કરી શકે નહિ માટે નિજ સ્વરૂપમાં ધ્યાન મગ્ન રહેવા પરમ એકાન્ત અને નિર્ભયતાત્મક વૃત્તિ દર્શાવે છે. ઉપર દર્શાવ્યા કારણસર મહાદેવજી સર્વ લેાકના સારરૂપ છે અને મેક્ષ આપી દુઃખ હરનાર હાવાથી ભવહર કહેવાય છે, કરૂણ્ણાવતાર છે અને યુદ્ધિ તત્વની પરા જ્ઞપ્તિથી હૃદયાકાશગત સૂક્ષ્મ તત્વ અવ્યક્તમાં તૃષ્ણા ક્ષયરૂપે બિરાજે છે. રાગમાં વિરામ, અશુચિતામાં શુચિતા, ભયમાં અક્ષય મ પરમાશ્ચર્ય મૂર્તિ મહેશ સર્વેનું નિર ંતર ક્લ્યાણ કરો. कर्पूर गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं । सदावसन्तं हृदयार्विन्दे भवंभवानी सहितंनमामि ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૐ આરિ. खड्गशूलगदादीनि यानिशास्त्राणित्रेऽम्बिके करपल्लव संगीनि तैरस्मान् रक्ष सर्वतः । शूलेन पाहिनो देवि पाहिखड्गेन चाम्बिके घण्टास्वनेननःपा हि चापज्यानिः स्वनेनच ॥ જેની છાયામાં જગતની પ્રતીતિ છે, જેને કઇ ભક્તા નથી ધ્યાય, શાયર રૂપે જે અનુભવાય છે, જેને દુરથામાથા કહે છે અને જે એકને અનેકરૂપે દર્શાવી પિતે અલગ રહે છે એવી પરાશક્તિ બ્રહ્મવિદ્યા કેવળ લીલાવતી દેવી સર્વનું રક્ષણ કરે જ છે. દેશ, કાળ અને વસ્તુ જેની કલ્પનાને આધીન છે તે શકિતને જગદમ્બારૂપ માની મનુષ્ય અનિર્વચનીયા માયાને ઉપાસે છે. આ શક્તિને વાહન સિંહનું છે તેનું કારણ એ છે કે સિંહ જેમ ગમ્ભીર અને અમીર સ્વભાવવાળે છે અને સર્વ પશુઓને સ્વધર્મમાં વર્તાવી કે આધીન રાખે છે માટે વનરાજ સંસા પામે છે તેમ સર્વ પશુધર્મ ગ્રામ્ય વ્યવહારને રોધી, પરમ ગહન ઉત્કૃષ્ટતાને રક્ષનાર સુશીલ સદાચારરૂપ આ શક્તિનું વહન છે. જ્યારે આ દેવીને ઉત્સવ નવરાત્રી વગેરેમાં હોય છે ત્યારે બ્રહ્મચર્ય, હવિષાક્યનું એક વખત ભોજન, ફલાહાર કે ઉપવાસ, ભૈરાદિનો નિષેધ વગેરે સર્વ ભેગ દર વર્જન૨૫ પવિત્ર આચારને વિધિ છે; માટેજ ઉગ્ર તપરૂપ સદા- કર ચાર એજ ઉગ્ર શરરૂપ સિંહવાહન આ દેવીનું છે. આ દેવીની રક ઉપાસના કાર્તિક માસ કે જે વર્ષની શરૂઆત છે. તેના ઉત્પત્તિરૂપ આ આશ્વિન માસમાં પ્રથમ નવરાત્રી પર્યત કરવામાં આવે છે તે જ એમ સૂચવે છે કે રાત્રિમાં ક્રિયા સામાન્ય રીતે રવાભાવિક થાય જિxxxxxxxxxxxxxxxxxxxxxxx Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ છે છે, અને તેને વિષે નિદ્રામગ્ન પ્રાણુઓ અહંકારને અભિનિવેશ જ કરી શક્તા નથી છતાં ભોગ માટે તુષ્ટિ પુષ્ટિ આપનાર ક્રિયા ચાલુ જ હોય છે. તેથી જ આ અનિર્વચનીયા શક્તિ કે જેનો પડછાયો જણાય એ પણ પોતે કળી શકાય નહિ તેને સ્વાભાવિક વિલાસ રાત્રિને છે તથા બ્રહ્મરંધ, ચક્ષુ શ્રેત્ર, ઘાણ, મુખ અને નાભિના નવા કર દ્વારા ઉત્તમ અંગાત્મક હોવાથી તે તે સ્થાનની શક્તિને ઉત્સવ નવ દિવસ રાખવામાં આવે છે. આ શક્તિના હાથમાં પગ ને ત્રિશલ હોય છે તે એમ સૂચવે છે કે મેક્ષમાર્ગ ખાંડાની ધાર જેવો તીક્ષ્ય છે અને તે ઉપર ચાલવા નિર્મળ વૈરાગ્યની જરૂર છે. આસુરી સંપત્તિને હણનારી, દૈવી સંપત્તિને રક્ષનારી, આ જ્ઞાનરૂપી તરવારથી પુત્ર, દાર અને વિત્તની ઈષ્ણારૂપ ત્રિશલને વિદારી આશીર્વાદરૂપ નિષ્કામ કરવાથી જીવનમુક્તિનું સુખ અનુભવાય છે; માટે તાળી પાડી રાસ રમવા બીજા હાથ છુટા છે છે. આ દેવીને યજ્ઞદ્વારા જીવના જોગ અપાય છે. આને આશય એ છે કે મુમુક્ષુએ મમતા છોડતાં હું જીવ છું એ ભાવ ત્યજી જ અવિદ્યા ઉપાધિ ને જ્ઞાનાગ્નિરૂપ બ્રહ્મવિદ્યામાં સમાવવાની છે. તેથી સમબુદ્ધિ પ્રાપ્ત થયે આ દેવી તૃપ્ત રહે છે, અને અવિદ્યા કે તેનું કાર્ય અડચણ કરતું નથી. વળી સકામ ભકતે પોતાના જીવને બદલે પશુના જીવને આપે છે એનો ખુલાસો એ છે કે શાસ્ત્ર- ર આ વિધિથી ભેગરૂપ જીવની ઉર્ધ્વગતિની જવાબદારી રાખી યજ્ઞમાં જ પશુનું બળીદાન આપી સ્વકાર્ય સિદ્ધ કરવામાં આવે છે. આ બળીદાનને હિંસા માનનારા કેવળ મૂઢ પામર, શાસ્ત્ર અનભિજ્ઞ જ નર પશુઓ છે. એવા મત પ્રમાણે ન્યાયાધીશ ફાંસી આપે, યમ રાજા પ્રાણ લે, વગેરે પણ હિંસા ગણવી જોઈએ. આ દેવીને જ કુંવારી માનવામાં આવે છે તેનું કારણ એ છે કે તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સા પાળત: છુપા માહી સ્થિતિઃ ઇત્યાદિરૂપા આ બ્રહ્મવિદ્યા છે; માટે એનાથી પર કાઇ છે નહિ તથા જગતના ભાગ અવિદ્યામાં છે; માટે કર્તૃત્વ ભાતૃત્વ ભાવ વિનાની આ પરા દેવી કુંવારી કહેવાય છે. આનાં દર્શન પછી જગત ત્રણે કાળમાં રહેતુંજ નથી તેથી મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીરૂપા અનાદિ અનન્ત સત્તારૂપ આ શક્તિ સર્વેને અખડાનન્દુ અર્પે છે. ચાર વેદ, ષટ્ટ શાસ્ત્ર અને ૬૪ કલાવાળી બ્રહ્મવિદ્યારૂપ આ દેવીની ૬૪ કલાઓ છે; માટે ૬૪ યોગીનીનાં સ્વરૂપ દર્શાવવામાં આવેલાં છે. આ દેવી ગદા ધરે છે તેનું કારણ રજોગુણ સમૃદ્ધિને આધાર હાવાનું દર્શાવે છે અને ધન આપનાર ગણાય છે. અષ્ટમી તીથિ કે જે પાંચ ભૂત, સૂર્ય, ચંદ્ર અને પુરૂષ મળી આઠે મૂર્તિઓથી આખુ જગત વ્યાપક છે તે સર્વને પાષનાર યજ્ઞ છે તે દિવસે સમષ્ટિ તર્પણ માટે હવન થાય છે અને યજમાન પાતે નિરાહાર રહી અગ્નિદેવની ઉપાસના કરે છે. તેથી સ ંપત્તિ પ્રાપ્ત થાય છે માટે ધનની ઈચ્છાવાળાએ અગ્નિદેવની યજ્ઞરૂપે ઉપાસના કરવાનું વિધાન છે. ધર્નામ જેવદુતાશનાત્ એમ કહેવાય છે. એવી વ્યવહાર તથા પરમાર્થમાં સિદ્ધિ આપનાર શ્રી આદ્યશક્તિ, ઉપનિમ્, વિદ્યારૂપી ધનુષવડે અને એકાર પ્રણવરૂપ શેર ( ભાલાં ) વડે સર્વ પ્રાણીએને મગળ આપેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ब्रह्माण्ड संपुट कलेवर मध्यवर्ति, चैतन्य पिण्ड मिव मण्डल मस्ति यस्य । आलोकितोऽपि दुरतानि निहन्ति यस्तं, मार्तण्डमादि पुरुषं प्रणमामि नित्यम् ॥ જગતના વ્યવહારને પ્રસારનારૂં અસાધારણ કારણ શ્રીસૂર્ય દેવ છે. પદાર્થ માત્રને સ્કૂર્તિ આપનાર પ્રકાશતત્વ સર્વના જીવનરૂપ - છે. જ્યાં સૂર્યને પ્રકાશ ઓછો પડે છે ત્યાં આરોગ્યતાના સાંસા પડે છે. માત્ર સડો, દુર્ગધ, મલીનતા વગેરે વિનાશક તને વિરોધી અને આરોગ્યતા તથા સુખ સંપત્તિને પ્રદાતા હેવાથી જગતની સ્થિતિને પાલક શ્રીસૂર્યદેવ વિષ્ણુ મૂર્તિ અને નારાયણ સ્વરૂપ છે. જેમ શરીરમાં જ્ઞાનપ્રકાશ હોવાથી શરીર જીવતું, મંગળમય અને ચતુર્વિધ પુરૂષાર્થનું અપ્રતિમ ફળ મેળવવાનું સાધન ' છે, તેમ શ્રીસૂર્યદેવતાના સૂરણથીજ અખિલ જગતની પ્રવૃત્તિ છે અને તેથી જ અન્તર્યામી સ્વયંતિ આત્માના દષ્ટાનરૂપ આ દેવ છે. આત્માને રથિનની ઉપમા ઉપનિષદમાં આપેલી છે. બન્ને ન પિ વિલ તેમજ આ સૂર્યદેવને પણ રથ છે. આત્માના રથને - ઈન્દ્રિયોરૂપ ઘેડ છે, તે આ સૂર્યદેવના રથને સાત ધાતુના તૃતરૂ૫ - ઘેડ છે. બુદ્ધિ જેમ આત્માના રથને સારથી છે તેમ અરૂણદેવ - આ રથને સારથી છે. વિશ્વમાં જેમ ઇનિરૂ૫ ઘેડ વિચરે છે - તેમ ભૂત પ્રપંચમાં આ સાત ધાતુ જેનાં શરીર બને છે તેને પ્રચાર છે. બુદ્ધિને વિકાસ જેમ મુક્તિ આપી નિશ્ચિત કરે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ વાયરલ Xacceacacoc coerotocolsescent ૨૯ છે તેમ અરૂણ દેવ, પ્રાણીઓને દેવ, રાશિ અને પિતૃઓના રૂમાંથી ' અર્થપ્રદાન અને સધ્યાવન્દનથી રણુમુક્ત કરે છે. પરાવિદ્યા બ્રહાવિદ્યા જેમ પરમ પ્રકાશરૂપ પરમાત્માને સાક્ષાત્કાર કરાવી સર્વ સિદ્ધિપ્રદા બને છે, તેમ શ્રી ગાયત્રીદેવી આ સૂર્યનારાયણના પરમ તવને પ્રાપ્ત કરાવી સર્વ સિદ્ધિ અપાવે છે. માટેજ બ્રાહ્મણોએ જગતના સર્વ પદાર્થોનું બ્રહ્માર્પણ કરી શ્રી ગાયત્રીદેવીનેજ આશ્રય સંભાલ્યા છે અને ત્રિકાળ સંધ્યાકારા પરમ પવિત્રતાની સિદ્ધિ માની છે. સ-સ્થાવજનની સામાન્ય સમજ અત્ર આપવી અસ્થાને છે નહિ ગણાય. - સંધ્યા એટલે બે ચીજનું જોડાણ. તે એવી રીતનું કે એક ચીજ દેખાતી બંધ થાય અને બીજી દેખાવા લાગે તે સંધીને વખત સંધ્યા સમય કહેવાય છે. આ વખત બીજા બધા વખત કરતાં છે ઘણે કિમતી છે. કારણ કે જેને જવું હોય, અને જેને નવું આવવું છે હોય તે બન્ને એમ ધારે છે કે પોતાથી બને તેટલે બીજા ઉપર છે ઉપકાર કરી લે. દાખલા તરીકે –જ્યારે એક વાઈસરાય વિલાયત જાય અને બીજો આવે તે વખતે જે હક્ક પ્રજા માગે તે આપવા ખુશી હોય છે, વળી કોઈ પરદેશ જતું હોય તે વખતે છોકરાં, બ્રાહ્મણ, પાડોશી, સગાંસંબંધી વિગેરેની પ્રીતિ મેળવી જાય છે, અને જ્યારે પાછા આવે છે ત્યારે બધા સામે લેવા જાય છે. એવી જ રીતે દિવસ જ્યારે ઉમે અને રાત્રિ રજા લે અથવા સાત્રિ આવે અને દિવસ અસ્ત થાય તે વખતે પ્રજા શુદ્ધ મનથી જેવી ઈચછા કરે તેવું ફળ મળે છે. કારણ કે સૂર્યદેવમાં એવી સંક્તિ છે કે પોતાના માત્ર સ્વભાવથીજ સર્વ જગતનું કલ્યાણ કરી ' શકે. તડકાથી હવા સુધરે છે, જીવજંતુનો બગાડ અટકે છે, દુર્ગધ છે મતી છેવાય છે. આ ખાવા લાગે છે કે એક વાર sealsemessenese tatotoeslocal taleem Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સધ્યાના સમયમાં દૂર થાય છે, પાણી નિર્મળ બને છે, પૃથ્વીમાં વનસ્પતિ ઉગે છે, મનુષ્યના શરીરમાં સ્ફુર્તિ આવે છે અને આળસ તજી પેાતાના કાર્ય પરાયણ થવામાં પ્રાણીમાત્ર આનંદ પામે છે. જો આવી શક્તિ સૂર્યની સ્વભાવિક છે તેા પછી આપણે આપણા સુખરૂપ સાધન માટે ખાસ તેને વિનંતી કરવી અને તેની ઉપાસના નિર્મળ મન રાખી કરવી. જો તે ઉપાસનાથી કુળ માગીએ તે જરૂર આપણેા સંકલ્પ સિદ્ધ થાય છે. જેમ ખેડુત જમીન ખેડી રાખે છે અને વરસાદ અન્નની ઉત્પત્તિ ધારી આપે છે, તેમજ આપણે આપણી બુદ્ધિરૂપી ખેતરને સારી ભાવનારૂપી ખેતીથી તૈયાર કરી રાખી હોય તે તે સૂર્યદેવનું અસાધારણ તેજ આપણને વિદ્યા, તપ, તેજ અને આબાદી આપે છે. આ આપણી નિદ્રા અને જાગૃતિનું જોડાણ હોય છે; એટલે સવારમાં નિદ્રા મટતી હાય અને જાગવાનું શરૂ થતું હાય, અથવા સાંજે જાગૃતિ એછી થતી જતી ાય છે અને નિદ્રા આવતી હોય છે તે વખતે આપણુ` મન પોતાની શક્તિને પ્રસારતું હાય છે અગર લીન કરતું હેાય છે તે વખતે મનમાં મેલ થાા હોય છે. અસ પાસની લાલચે દૂર હેાય છે. પંખી, પશુ તથા બીજા પ્રાણીની સ્થિતિ પણ શાંતિમય હાય છે. સર્વત્ર શાંતિ પ્રસરેલી હાય છેઃ એટલે મન સ્થિર થઈ શકે છે, અને જ્યારે મન સ્થિર હાય છે, ત્યારે મહા સુખ મળે છે, તે વખતે ઇશ્વર અર્પણ બુદ્ધિથી જે સકલ્પ થાય છે તેનું મૂળ જરૂર મળે છે. આપણા જ્ઞામમાં કહ્યું છે કે સંધ્યા ન કરવાથી પાપ થાય છે. પશુ કરવાથી કઇ વિશેષ ફળ નથી એનું કારણ એ છે કે જેમ સ્નાન નહિ કરવાથી શરીર બગડી નય પણુ નાહવાથી કાંઈ વિશેષ જાડુ ન થાય તેમ જો સંધ્યા ન કરીએ તે મનમાં મેલ ચડતા જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ - ૩૧ કરે છે તેથી મન બગડે છે. દુષ્ટ વિચારે (મન) કરે છે. ન ખાવાના ખોરાક તરફ વૃત્તિ ખેંચાય છે. કામ, કૅધ, લોભ, ઈર્ષા વિગેરે આ દુર્ગણો વધે છે અને તેથી આ લેક કે પરલોકમાં દુઃખ થાય છે. છે સંધ્યા કરવાથી આપણું પાપ આપણી નજરે આવે છે, આપણને છે તેને પશ્ચાતાપ થાય છે, આપણે ભૂલ માટે ક્ષમા માગવામાં આવે શું છે તેથી આપણે વધુ પાપ કરતા અટકીએ છીએ; અથવા જેમ કે બને તેમ ઘેડાં પાપ કરવા ધારીએ છીએ. આથી મન નિર્મળ થાય છે અને આપણને એક જાતનું સુખ પ્રાપ્ત થાય છે. સંધ્યામાં પ્રાણાયામ આવે છે એથી પેટના રોગો દૂર થાય છે, હૃદયની હું અંદર ચિત્ત સ્થિર થાય છે, મગજની અંદર જ્ઞાન ખીલે છે અને એ આખા શરીરમાં લેહી પુષ્ટી આપતું રહે છે. ભસ્મ લગાડવાથી જે નીચે પ્રમાણે ફાયદા થાય છે:-(૧) શરીરની દુર્ગધ બહાર નીકળતી હું અટકે છે, (૨) બહારના જીવ જંતુઓ વ્યાધિ કરી શકતા નથી, 8 (૩) આ જગત કાંઈ નહતું એમાંથી ઉત્પન્ન થયું છે, અને પાછું છે કયાં જશે એને પ નથી એવી ભાવના કરાવે છે, (૪) અગ્નિ છે જેમ પોતાની અંદર આવેલી વસ્તુને ખાખ કરી નાખે છે, એવી રીતે પિતાના અનેક જન્મ . માંતરના કર્મોને જ્ઞાનાગ્નિ ખાખ હું કરી નાખે છે એવી ભાવનાથી જ્ઞાનવાળી બુદ્ધિ થવાને સુચવે છે, 8 (૫) જે સામાન્ય રાખ કે જેના ઉપર કાંઈ મંત્ર ભણવામાં હું આવતા નથી અથવા તે જે રાખે ઉત્તમ પદાર્થોની બનેલી હતી કે 3 નથી તેવી રાખમાં આવા ફાયદા છે, તો પછી યજ્ઞમાં ઘી, તલ, દે ૩ શ્રીફળ, સોપારી, સવૈષધી, પીપળો, સમી વિગેરે પદાર્થોને હોમી કે છે દેવોને અર્પણ કરી બનાવેલી મહા પવિત્ર ભસ્મ શું ફાયદે ન ન કરે તે કહી શકાતું નથી ! આચમન શા માટે લેવાં ? માત્ર મેલ છે છે તેડનારૂં સાધન જળ છે. એ જળ પૃથ્વી કરતાં હલકું છે અને દર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આ પૃથ્વી એમાંથી ઉત્પન્ન થઈ છે. વળી જળમાં એ ખાસ ગુણ છે છે છે કે પિતાના આધારથી બનેલ ચીજને કદી બૂડાડે નહિ પણ હું ૩ ઉંચી રાખે વળી જેટલી ઉંચાઈથી જળ નીકળે તેટલી ઉંચાઈએ તે પાછું જાય છે. (The water seelks its own level) E છે આ ઉપરથી જળ એ પવિત્ર કરનારું, પિતા સમાન બળ આપનારું ; છે અને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરાવી રક્ષણ કરનારું છે. એ જળની ? અંદર આપણું મનને વિચાર પ્રેર્યો હોય તે તે વિચાર તે જળ જ દ્વારા સિદ્ધ થાય છે. માટે બ્રાહ્મણે સંકલ્પ કરી જળ મૂકે છેજે છે અને તેથી ધાર્યું કામ પાર પડે છે. આવા કારણને લીધે સંધ્યા હું વંદનમાં તે પદાર્થોની આવશ્યકતા=જરૂર છે. સંધ્યા કરવાને વખત જેમ પિતાને શિક્ષક વર્ગમાં આવે તે પહેલા હાજર રહેવું છે છે જોઈએ અને તે દાખલ થાય ત્યારે ઉભા થઈને નમસ્કાર કરવા ક છે જોઈએ અને જ્યારે જાય ત્યારે પણ વંદન કરવું જોઈએ. તેવી છે જ રીતે સૂર્યનારાયણ જ્યારે દર્શન આપે અને વિદાય થાય ત્યારે આપણે છે શુદ્ધ મન, તન અને વાણીથી ઉભા થઈ વંદન કરવું જોઈએ અને કે 3 ઉદય અને અસ્ત દશામાં એક રૂપતા આપણું પણ રહે એમ છે ઈછવું જોઈએ. છે જે પુરૂષ જઈ ધારણ કરતા નથી તેને શ્રી ગાયત્રીનું દર્શન છે જ નથી. કારણ સંધ્યાવંદનના પ્રયોગ દ્વારા ગાયત્રી શક્તિનું આવાહન ન થાય છે. બહિરન્તર્ શુદ્ધિથી, ભસ્મમય ભાવનાથી, જલ બળના છે સંકલ્પ દાઢર્યથી તથા શ્રીગાયત્રીના મંત્રને ઉચ્ચાર થવાથી જ તે તે શક્તિ પ્રસન્ન થાય છે. તેથી અદષ્ટ ફળ અપ કૃતકૃત્ય કરી પરમપાવન છે ર કરનારી ગાયત્રીદેવી પ્રસન્નતાપૂર્વક સૂર્યદેવ દ્વારા સ્વપ્રકાશ પરમ કે તે સુખરૂપ પ્રતિ પ્રેરે છે. જ્યારે મનુષ્ય મરે છે ત્યારે તેના શબને ? જ યજ્ઞની આહુતિરૂપે અમિઠારે તે પ્રાણીના ઈષ્ટદેવને આધીન કરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ મધમ 33 છે. તેથી યજ્ઞાપવીત કે જે દ્વિજનું ઈતર દેવાના વિઘ્નામાંથી સંરક્ષક છે તે જે પુરૂષો યથાવિધિ ધારણ કરતા નથી તેને આહૂતિરૂપે અગ્નિદેવ સ્વીકારતા નથી તેથી તેમનાં ઇષ્ટને પ્રાપ્ત ન થતાં પરમ દુર્દશાને પામે છે માટે જનેાઈ ધારણ કરવીજોઈએ. સંધ્યા વન્દન કરવુંજ જોઇએ. શ્રીગાયત્રીની પ્રસન્નતાપૂર્વક શ્રીસૂયૅનારાયણુની સ્તુતિ કરવાથીજ ઐહિક આમુષ્મિક સુખ પામવા ધર્મ સમજવાજ જોઇએ. જે પુરૂષા જનેાઇ પહેર્યાં વિના અમે હિન્દુ છીએ, વૈષ્ણવ છીએ વગેરે ભારતભૂમિના પુત્ર થવાના હક્કદાર થવા માગતા હોય તેણે નક્કી સમજવું કે જેમ નાટકના વેશથી ખરૂં રૂપ પ્રાપ્ત થતું નથી તેમજ ફેાકટ ખેલે વા માને દ્વિજપણું આવતુંજ નથી. તો પછી ઈશ્વર દર્શનની આશા ખોટી. મનુષ્ય અવતારનું કાર્ય રખડી પડે છે. ધારા કે જેવી ભાવના તેવું ફળ મળે છે. માટે કદાચ વૈકુંઠમાં વાસ મળે પણ તે જો સર્પરૂપે અગર કૂતરૂપે મળે અગર વિપરીત કર્તવ્ય કરવા માટે પ્રાપ્ત થાય તો તે ઇષ્ટજ ન હોય, માટે આ ચર્મચક્ષુથી તથા મનને ફાવે તેવા તર્કથી અગમ્ય માર્ગના પ્રકાશ શાસ્ત્ર દર્શન વિના થાય નહિ માટે શાસ્ત્રામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી યથાવિધિ કર્મ થાય તેાજ તે ફળ મળે નહિતર શાસ્ત્ર કહે છે કે જે પુરૂષ ભારતભૂમિમાં જન્મી, દ્વિજ થઈ, જનાઈ પહેરી સબ્યા ન કરે તેા તે સદા આ લેકમાં અપવિત્ર છે અને મુવા પછી કૂતરા થાય છે એ યથાર્થ છે. અલકે सन्ध्या येन न विज्ञाता सन्ध्या येनाऽनुपासिता । सजीवन् शूद्रता मेति मृतश्च श्वाभि जायते || મિન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 王王王王涛 www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ મરમારસાયક્સિરસામ્રામ માસ સમયસર સક્સ ક્ષક્સક્સકars ૩૪. सन्ध्याहीनोऽशुचि नित्य मनहः सर्व कर्मसु । यदन्यत् कुरुते कर्म न तस्य फलभाग् भवेत् ॥ છે માટેજ પ્રત્યક્ષ સૂર્યદેવ કે જેના અનન્ત ઉપકાર છે, જે નિઃસ્પૃન હતાથી રક્ષા કરે છે, અને પોતે નિયમમાં રહે છે, તેને જે પુરૂષ # વિધિપૂર્વક સંધ્યાવંદન અને ગાયત્રીના જપરા સત્કાર નથી કરતા છે તે સમાન કોઈ કૃતધ્રી અને આત્મહત્યારે નથી. માટે વિષયની આ હદ રાખી, નિયમથી વતી, શાસ્ત્રવિહિત ગદ્વારા વેગ સાધવા શ્રી છે સૂર્યદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી કે જેથી પરમ કરૂણાબુ, સર્વશજ કિવાન, સર્વવ્યાપક સાક્ષાત વિષ્ણુસ્વરૂપ, વિશ્વમૂર્તિ, જગનિયંતા, છે સર્વને સાક્ષી શ્રીસૂર્યદેવ સદા સર્વને સુખસંપત્તિ, શક્તિ અને તે દીર્ધાયુષ્ય અર્પે. आरोग्यं भास्करादिच्छेत् धनमिच्छेद् हुताशनात् । मोक्षं महेश्वरादिच्छेत् ज्ञानमिच्छेज्जनार्दनात् ॥ મારામારીના કામો કરવા માગતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ » : 's old 1 - Jo B Sc Do o o • o o o q . . ૩૫ I al ol - do o o o o o o o o स्वराज प्रतिमा दर्शन. ब्रह्मा विष्णु रुद्र हुताशौरविचन्द्रा । विन्द्रो वायुर्यज्ञ इतीत्थं परिकल्प्य ॥ एकं सन्तं यं बहुधाहुर्मति भेदात् । तं संसार ध्वान्त विनाशं हरि मीडे॥ પ્ર૧-સ્વરાજ્ય એટલે શું? ઉ–સ્વ એટલે પિતે અને રાજ્ય એટલે જેથી લેકે કેમ નિયમમાં વર્તે એવી સર્વનું હિત કરનારી સત્તા. એ પ્રમાણે સ્વરાહું જ્યને અર્થ એવો છે કે રાજા અને પ્રજા સર્વના લાભ જાળવી # સુખી રહે એવું બંધારણ પ૦ ૨–એવું બંધારણ કોણ કરી શકે ? ઉજે રાજા એમ સમજે કે પોતે પ્રજાના સમાન છે જ ભાવથી બધા હક્ક જાળવનાર વિશ્વાસુ વ્યવસ્થાપક છે તેથી પ્રજાનાં જ છે ધન વગેરેને ઉપયોગ પ્રજાનાં સુખ સંપત્તિ અને શાન્તિ વધાર- હાર * વામાં કસ્વાન છે પણ પ્રજાને દુઃખી કરી બહારથી બીજા સુખી દેખે એવો દેખાવ કરી કેવળ પોતાની મેજમઝા માટે ઉપયોગ જ કરવાનું નથી તે રાજા પ્રજાના વિશ્વાસપાત્ર માણસને અધિકાર અને જ આપી આવું બંધારણ કરી શકે. રાજા ચેખી દાનતથી પ્રજાના સુખમાં પિતાનું સુખ અને ભૂષણ, માની, પિતે પણ ઈશ્વરને જ જવાબદાર છે એમ સમજતો હોય, પ્રજાને પિતાના હક્ક ભોગવવા એ સ્વતંત્રતા આપવા ઈચ્છતે હેય, અને તે પ્રકારે પ્રજાને યોગ્ય બનાવી વિશ્વાસ મેળવતે હેય તે પ્રજાને સત્તા આપી સ્વરાજ્યનું * બંધારણ બાંધી શકે. o o o o o ર o દ o كل البرادران Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ( آن و الحلوة ما هممون وموموم و دووه وه وه وه و الان 5 25 5 2 25 encou or in part .c - પ્ર૦ ૩–રાજસત્તા અને પ્રજાસત્તામાં શું ફેર છે? ઉ૦–રાજસત્તામાં રાજાની ઇચ્છા જ અમલમાં આવે તે ઉફ ઈચ્છા વિરૂદ્ધ કઈ કંઈ પણ બોલી શકે નહિ એવી સત્તાને રાજકે સત્તા કહે છે. અને પ્રજાસત્તામાં પ્રજાને મત શું છે તે જાણી 1 સુધારા વધારે કરી પ્રજાની ધારણું પાર પાડવા રાજા સંમતિ જ આપે છે એટલે ફેર છે. પ્ર૦ ૪ સ્વરાજ્યથી શું ફાયદો થાય? કે ઉ૦–પ્રજા પિતાનાં દુઃખને મટાડવા પિતાના બધાં સાધન છે કામે લગાડે. દેશમાં આવક કેમ વધે, જાવક કેમ ઓછી થાય, કે ૩ આબાદી કેમ પ્રસરે, વિદ્યાહુન્નર કેમ વધે અને પિતાના સાધનને ૬ ભોગ પિતે કેમ વધુ લઈ શકે તેવા ઉપાયો જવા છૂટથી પિતાના 3 અભિપ્રાયે દર્શાવી ગેરવ્યવસ્થા, અનીતિ અને મનની મુંઝવણ િમટાડી શકે. * પ્ર૦ ૫–આ યુગ કયારે બને? ઉ૦–જ્યારે પ્રજામાં એકસંપ થાય, મને વિચાર એકસરખા ઉં થાય, કોમ કોમના રાગદ્વેષ દૂર થાય, જનસમાજનું હિત જાળવવા લાયક નિઃસ્વાથી વ્યક્તિઓ (પુરૂષ) કેળવણી પામી યોગ્ય થાય, કરે અને રાજકીય વ્યવસ્થાને શોભાવી શકશે એ સંપૂર્ણ ભરોસે કી રાજાને મેળવી શકે ત્યારે આ સ્વરાજ્યને વેગ બને. આ પ્ર. ૬-કેવી કેળવણથી આવી ગ્યતા મેળવી શકાય ? કે ઉ–જુદી જુદી કામની શારીરિક, માનસિક, આર્થિક, નતિક, વ્યાવહારિક અને પારમાર્થિક સત્તા કેવી અને કેટલી છે, કેટલે અંશે તેનું ઐક્ય થઈ શકે છે, કેવી રચનાથી રાજતંત્ર * આબાદ નભી શકે, નિપજ ખર્ચને સંપૂર્ણ અનુભવ મળે, વ્યાપાર, એ ૨. દેડડડદે હર હરર m n દે I'S ઇ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ કાર 900 220xxxxx સરકારના ૩૭ આ ઉદ્યાગ, કેળવણીની હરીફાઈમાં કેટલો જય કેવી રીતે મળે, અને આ ન્યાય, નીતિ, કેળવણી તથા પ્રજાસંરક્ષણું અર્થે સુધરાઈ, સેના ર વગેરેના બધા ખુલાસા આપી શકાય તેવી શક્તિ જે કેળવણી જ આપી શારીરિક આરેગ્યતા, નૈતિક મનોબળ અને નિઃસ્વાર્થ પ્રેમ પ્રસારી શકે તે કેળવણીથી સ્વરાજ્ય ચલાવવાની યોગ્યતા મેળવી શકાય. પ્ર૦ ૭—આવી કેળવણું કેમ લઈ શકાય? - ઉ–શુદ્ધ હૃદયથી ગુરૂ શાસ્ત્રના વચન ઉપર વિશ્વાસ રાખી કર શાસ્ત્ર બતાવે તેવા વિધિથી અભ્યાસ કરવાથી આવી કેળવણી મળે છે. - પ્ર. ૮–શુદ્ધ હૃદય એટલે શું ? ઉ–દય એટલે જ્ઞાનને રહેવાનું સ્થાન. જ્ઞાન અજ્ઞાનરૂપી અંધકારથી ઢંકાઈ ગયું છે તેથી અહંકાર, અભિમાન, દર્ભો રે અને અદેખાઈથી અશુદ્ધ બને છે. તેવી ભાવના વિના, શાસ્ત્ર કહે છે તે સત્યજ કહે છે અને ગુરૂ કહે છે તે શાસ્ત્રના પ્રમાણુથી અનુભવપૂર્વકજ કહે છે એવી દઢ શ્રદ્ધાવાળાં હૃદયને શુદ્ધ હૃદય કહે છે. પ્ર૦ ૯-શાસ્ત્ર એટલે શું? ઉ૦–જે વસ્તુ આંખે દેખાય છે અને કાને સંભળાય છે તે વસ્તુ તેવીજ છે કે જુદી જાતની છે તથા તેથી વધુ બીજી * કઈ ચીજ છે કે કેમ તથા કઈ વસ્તુ મેળવવા ઈચછા હોય પણ તે કેમ અને કયાંથી મળે તે ન જણાતું હોય એવી બધી જાતના આ નિર્ણયથી અદ્રશ્ય વસ્તુને જે બોધ આપે અને બુદ્ધિને ખીલાવી પાકી જ સમજ આપે તથા હિતકારી વિધિ કરવા કહે તેને શાસ્ત્ર કહે છે. આ ગાજર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ xxxxxxxxxxxxxxxxxx રાજજી ૩૮ પર પ્ર૮ ૧૦-આંખે દેખાય અને કાને સંભળાય તે શિવાય - બીજ પદાર્થો છે ? ૬ ઉ–શાસ્ત્રનો અભ્યાસ કરવાથી તે ક્યા છે, અને કેવા જ છે તે જણાય છે. પ્ર. ૧૧-ક્યા શાસ્ત્રને અભ્યાસ કરવાથી અદશ્ય પદાર્થો જાણી શકાય ? ઉદેશ, કાળ અને પદાર્થની અપેક્ષાએ અનેક શાસે છે, જ દરેક ચીજ કેમ ઉત્પન્ન થાય છે, ટકે છે અને નાશ પામે છે, વગેરે કાર્ય કારણને વિચાર દર્શાવનાર સાધન અનન્ત છે. કઈ જ દેશમાં, આ લેકમાં સૈથી વધુ સુખી કેમ થવાય તે પ્રયાસ કે તે છે જેને પ્રવૃત્તિ કહે છે તેને જ મુખ્ય ગણવામાં આવે છે. કોઈ દેશમાં, આ જ આ પદાર્થો દેખાય છે તે બધા નાશ પામે છે તથા મેળવવામાં ન છે જેટલું કષ્ટ ભોગવવું પડે છે તેટલું સુખ આપનારા નથી એમ માની જેમાં દુઃખ નહિ પણ સુખ ઘણું હોય તેવી વસ્તુ મેળવવાને યત્ન કે જેને નિવૃત્તિ કહે છે. તેને મુખ્ય ગણે છે, માટે છે જેને જે ફાવે તેવે રસ્તે જવા તેવું જ્ઞાન મેળવવા તે જાતનાં ? જ શાસ્ત્રને અભ્યાસ કરે. રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, જ પદાર્થવિજ્ઞાન વગેરે પ્રવૃત્તિશાસ્ત્ર છે, જ્યારે ધર્મજ્ઞાનનાં શાસ્ત્રો નિવૃત્તિશાસ્ત્ર છે. તેના અભ્યાસથી અદશ્ય તત્ત્વને બંધ થાય છે. પ્રવ ૧૨–ભારતભૂમિના બાળકે માટે કે અભ્યાસ આ હિતકારી છે? ઉ–ભારતભૂમિનાં બાળકે કોણ મનાય તે સમજ્યા પછી જ જાણી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્ર૧૩–ભારતભૂમિનાં બાળકે કેણ મનાય ? ઉ૦–ભારત શબ્દને અર્થ વિચારતાં ભા એટલે જ્ઞાન અને જ રત એટલે રાજી–એટલે જ્ઞાનમાંજ જેઓ મગ્ન રહે છે એવા ની નિવૃત્તિમય પુરૂષોના વંશજો ભારતભૂમિનાં બાળકે કહેવાય છે. છે પણ કાળ અને વસ્તુસ્થિતિને અનુસરીને જેને જન્મ ભરતખંડમાં ન થયેલું હોય છે અને ઘણું વખત થયા રહેવા લાગ્યા છે તેઓ ને પણ ભારતભૂમિનાં બાળકે કહેવાય છે. તેથી હિન્દુ, મુસલમાન, પારસી, યુરેઝીઅન વગેરે બધા (Indians) હિન્દના પત્ની ગણાય છે પણ ખરી રીતે તે ભારતભૂમિના ધર્મશાસ્ત્ર પ્રમાણે એ જે વર્તે અને જેના પૂર્વજો ભરતખંડમાંજ પ્રથમથી નિવાસ કરતા ન આવ્યા હોય તેને હિન્દુ અગર ભારતભૂમિના બાળકો ખરી રીતે ન કહી શકાય છે. છે. પ્ર૧૪–ધર્મ એટલે શું ? ઉ–જે કર્મથી જીવન ઉત્તમ ગતિમાં ધારી શકાય, પરિ. ણામે પણ દુઃખ ન થાય અને જેને પાળવાથી સર્વ સુખી થાય એવાં કર્મને ધર્મ કહે છે. પ્ર૦ ૧૫–એવાં કયાં કર્મ છે ? - ઉ–ધીરજ, ક્ષમા, મન ઉપર દાબ, ચેરીથી દૂર રહેવું, પવિત્રપણું, ઈન્દ્રિયોને કબજે રાખવી, બુદ્ધિની સ્થિરતા, સવિદ્યા, સત્ય અને કેધ કરવાથી દૂર રહેવું આ દશ ધર્મનાં લક્ષણ છે. ૫૦ ૧૬–આ ધર્મનું ફળ શું ? ઉ–એક રાજ્ય, સંપત્તિ, સુખભોગ, ઉત્તમ કુળમાં જન્મ, આ સારૂં રૂ૫, વિદ્વત્તા, દીર્ધાયુ અને આરોગ્ય આ સઘળું ધર્મનું ફળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ કાકા કા કા કા ; પ્ર. ૧૭–આવો કયો ધર્મ છે? ઉ૦–આ ધર્મ સનાતન ધર્મ છે. પ્ર૧૮–સનાતન ધર્મ એટલે શું? ઉ૮–સનાતન એટલે જગતની જ્યારથી ઉત્પત્તિ થઈ છે ત્યારથી સત્યરૂપે એકરૂપે ચાલ્યો આવેલો ફેરફાર વિનાને જુનામાં જુને. સત્ય અને પ્રિય બોલવું, પણ સત્ય છતાં અપ્રિય અને પ્રિય છતાં અસત્ય એવું કદી બેલવું નહિ, પરોપકાર કરવાથી ની પુણ્ય થાય છે અને બીજાને દુઃખ દેવાથી પાપ થાય છે, જે મરણ પછી પણ પાછળ ચાલે છે તે મિત્રરૂપ ધર્મ સનાતન ધર્મ એ છે. જેને હણવાથી પ્રાણ હણાય છે અને જેની રક્ષા કરવાથી ની જે રક્ષા કરે છે તે સનાતન ધર્મ છે. પ્રઃ ૧૯–આ ધર્મ કે છે? ઉ૦–આ ધર્મ હિન્દુને છે. પ્ર૨૦–સનાતન ધર્મ હિન્દુ ધર્મ જ છે તેનું કારણ શું? ના બીજા ધર્મમાં ઉપર લખેલ લક્ષણ કે ફળ નથી? આ ઉ–ઉપર લખેલા ૧૦ લક્ષણ તથા ફળ સર્વ ધર્મનાં છે. ધર્મ બે પ્રકારના છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ બધાનો એકજ છે. પણ વિશેષ ધર્મ જુદે જુદે હેાય છે. આ બીજા ધર્મો સનાતન કહેવાતા નથી, કારણ કે જેવો હિન્દુ ધર્મ પૃથ્વી પરના સર્વ વિદ્યમાન ધર્મોમાં જુને છે તે બીજે ધર્મ નથી છે. એટલું જ નહિ પણ હિન્દુ ધર્મમાં સત્ય તત્ત્વ બતાવેલાં છે તે કોઈ પણ દિવસ નાશ નહિ પામે પરંતુ જેને સેવવાથી સર્વ આ પ્રાણીઓના હૃદયમાં અખંડ અવિનાશી સુખ મેળવવાની ઈચ્છા આ છે તે તપ્ત થઈ તેનું સુખ પામે છે. માટે તેને સનાતન ધર્મ કહે છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્ર૦ ૨૧—આવા ધર્મ કયા શાસ્ત્રથી જાણી શકાય ? ઉ—સનાતન ધર્મ જાણવાને મૂળ આધાર વેદ છે. વિદ્ એટલે જાણવું એ ધાતુ ઉપરથી જ્ઞાનરૂપ વેદ ચાર પ્રકારે અનુભવાયા છે. તેનાં નામ ઋક્, યજુર્, સામ્ અને અથર્વ. દેવેને કેમ પૂજવા વગેરે વિધિ બતાવનાર કર્મકાણ્ડ, ઉપાસનાકાણ્ડ અને જ્ઞાનકાર્ડ આત્મક આ વે છે. આકાશમાં જેમ વ્યાપક વિજળી છે તેમ વૈદ ધ્વનિ સર્વ કાળમાં સર્વ સ્થળે વ્યાપક છે. અતિ સૂક્ષ્મ મુદ્ઘિારા સમાધિ અવસ્થામાં આ વેદનું શ્રવણ થાય છે માટે શ્રુતિ કહેવાય છે. તેના કાઈ કર્યાં નથી માટે અપેાષય મનાય છે. પરિપકવ બુદ્ધિથીજ આ વૈદ સમજાય છે. ખીજા માટે મનુ, યાજ્ઞવલ્ક્ય, પરાશર વગેરે ઋષિમુનિઓએ વેદ સમજ્યા પછી સ્મરણુપૂર્વક લખેલું છે, તેને સ્મૃતિ કહે છે તેથી ઉતરતી કાટીના મનુષ્યા માટે પુરાણા છે. જેમાંથી જગતની ઉત્પત્તિ તથા ત્યાર પછીના દૈવી ઈતિહાસનું વર્ણન, રમુજીભરેલા દાખલા અને વાર્તાઓદ્વારા આપણને મળે છે. જે અર્થ વેદ અને સ્મૃતિએ દર્શાવે છે, તેજ અર્થ પુરાણા દર્શાવે છે. સ્મૃતિઓમાં મનુષ્ય જીવનની રહેણી, વ્યવહાર વગેરેના સર્વે નિયમે પણ દર્શાવ્યા છે. આ ઉપરાંત માતા, પિતા, ભાઇ, મ્હેન, વગેરે તરફ્ કેમ વર્તવું એવા સામાન્ય નીતિના ખેાધ સહિત ધર્મનાં મૂળ તત્ત્વની સમજ આપનારા રામાયણ તથા મહાભારત નામના એ ઈતિહાસા છે. એ પ્રમાણે ગુરૂ મુખે શ્રુતિ, સ્મૃતિ, પુરાણુ અને ઇતિહાસથી આપણે ધર્મ સમજી શકીયે છીયે. ૩૦ ૨૨—ગુરૂ કાણુ કહેવાય? ઉ૦—ગુરૂ વિના જ્ઞાન થતું નથી. આપાયવાન્ પુષ્પો વેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ જ એ શ્રુતિ કહે છે કે જેને ગુરૂ હોય તેને જ શાસ્ત્રનું જ્ઞાન થાય છે. ૪ જે એવું જ્ઞાન આપે કે એક વસ્તુ જાણવાથી બધી વસ્તુનું જ્ઞાન - થાય. જુન વિજ્ઞાન સર્વ વિજ્ઞર્તિ મતિ તે જાણવા પછી બીજું ? છે જાણવું રહે નહિ, એવું ઈશ્વરનું પરમ હિતકારી શાન આપે તેજ 3 ગુરૂ કહેવાય. પ્ર૦ ૨૩–ઈશ્વર શું છે ? 1 ઉ૦––સર્વજ્ઞ, સર્વ શકિતમાન, સર્વ વ્યાપક એક વસ્તુ કે જેમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, જે અનાદિ ૪ અનન્ત છે, જે પરબ્રહ્મ, પરમાત્મા, સચ્ચિદાનન્દ સ્વરૂપ છે તે ઈશ્વર છે. ઇમેવા દ્વિતીય (એકજ જેના શિવાય બીજું નથી) એટલે જે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી રહીત છે ? એવા ચૈતન્ય સ્વરૂપને ઈશ્વર કહે છે. પ્ર. ર૪–એવા ઈશ્વરનું જ્ઞાન શી રીતે થાય છે? ઉ–ઈશ્વર એક જ છે છતાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ? ૪ ત્રણ રીતે પ્રતીત થાય છે. બ્રહ્મારૂપે સૃષ્ટિ રચે છે, વિષ્ણુરૂપે સૃષ્ટિ { ચલાવે છે અને રક્ષણ કરે છે અને મહેશરૂપે મૂળ સ્વરૂપમાં લય ? તે કરે છે માટે ત્રિમૂર્તિરૂપ ઈશ્વર કહેવાય છે. આ ત્રણ મુખ્ય રૂપ 3 તે છે. એ સિવાય જ્યાં જેવી જરૂર ત્યાં તેવા રૂપે દેખાય છે. પ્ર૦ રપ-એક જાણે બધું શી રીતે જણાય? 1 ઉ—કૃતિના અર્થને જાણનાર, ઇશ્વર પરાયણ રહેનાર અને છે હિતકારી ઉપદેષ્ટા સરૂની પાસે જઈ પિતાને પ્રિય એવી વસ્તુનું અર્પણ કરી પ્રસન્નતા મેળવી પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવાથી શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિયના નિમહ પૂર્વક ઉપદેશ ગ્રહણ કરવાથી આ બોધ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ * *.s.s: 2 :5. s. . . ......... . . . . . . . . . . . .? Suit suscicisteisticissist wisdiui Sidis NONNOSSONO 801971503aasiu ' '૪૩ પ્ર. ૨૬–એવી કઈ વસ્તુ છે કે જે જાણ્યા પછી કાંઈ જાણવાનું રહે નહિ? ઉ૦–પિડ (દેહ) થી બ્રહ્માણ્ય, જીવથી શિવ અથવા અવિદ્યાથી વિદ્યા જાણ્યા પછી કાંઈ જાણવાનું રહેતું નથી. પ્રર૭–દેહરૂપી પિડ કેમ જણાય ? ઉ૦–શ્રી ગજાનનનું વાહન મૂષક રૂપે નિત્યાનિત્યને વિચાર કે જે ભગવૃત્તિને ચોરી ગવૃત્તિને વધારે છે તે સુવિચારથી પિણ્ડને જણાય. પ્ર. ૨૮-શ્રી ગણેશના વાહનનું આહ્વાહન શી રીતે કરવું ? ઉ– હું કોણ છું ? આ શરીર કેમ પેદા થયું? આને Bરે કર્તા કોણ છે? અને આ શેમાંથી બન્યું ? એ પ્રશ્નથી સુવિચાર શ્ન કર, જેથી શ્રી સરસ્વતીના જગત વૈચિયના દર્શક, ઈશ્વરની એક આ કલાના વિસ્તાર સૂચક મયુરની ઉર્ધ્વ ગતિથી તે વિચાર બ્રહ્માજીના - હંસ કે જે કર્મ પ્રમાણે ફળ આપી નિશ્ચયરૂપ બની સાર ગ્રહે છે છે તે દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનના ગરૂડરૂપ બધામૃત કે જેથી કર્મ તથા તેનાં ફળને અનિત્ય, અસાર અને દુઃખમય ઠરાવી સુખરૂપ એ જ્ઞાનમાં પ્રવેશ કરાવી શ્રી મહેશના આનન્દ મૂર્તિ, તપ, જ્ઞાન, યતે છે અને દાનરૂપી ચાર પગવાળા અને જે જ્ઞાનથી વૈરાગ્યમાં અધિક દરે સુખ દર્શાવી મેક્ષ એજ મનુષ્ય અવતારને મુખ્ય ધર્મ છે એમ એ સૂચવી ધર્મ સ્વરૂપ નન્દીથી એકતાનતા કરાવી શ્રી મહેશની કૃપા પ્રાપ્ત કરી કૃતકૃત્ય કરશે તથા જ્ઞાનયુક્ત સદાચારથી બ્રહ્મવિદ્યાને મહિમા પ્રગટ કરી સ્વરાજ્યનું સામ્રાજ્ય પદ આપશે. છે. પ્ર. ૨૯–સર્વ કર્મમાં શ્રી ગણેશને નમસ્કાર કરવાનું આ કારણ છે કે કંઈ બીજું ? દીકરી વહાલ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ 5145653556 N N Netsc sc sc SSSSSSSScottsssssc ssc - csc st Se S૮c ss zinici Basic wiecie RR ઉ–જ્યારે કોઈ શુભ કામને આરંભ કરવો હોય ત્યારે શ્રી ગણેશને નમસ્કાર કરવાનું કારણ આગળ સમજાવેલું છે એ ઉપરાંત એમાં આશય એવો છે કે કર્તાએ પોતાની સ્થિતિ, સંપત્તિ, 3 દેશ, કાળ, પાત્ર વગેરેને પૂરે વિચાર કરી તે કાર્ય કરવા માંડવું, માટેજ બ્રાહ્મણ ભણે છે કે જરુરિ હિતાય વિમહાય આ જાળવનમઃ એ એમ સૂચવે છે કે મનની શુદ્ધિથી બુદ્ધિ ઠેકાણે છે રાખી બધે નજર કરી આગળ પાછળને વિચાર કરી કામ કરશે તે વચ્ચે વિધ્ર નહિ આવે અને પરિણામે સુખી થશે. તેથી | મેહમાં આવી ફૂલાઈ ગજા ઉપરાંત તાણુતાણીથી ખર્ચ વગેરે ન ) કરવા ભલામણ કરે છે એમ સમજવું. પ્ર૦ ૩૦—વિચારથી એક શરીરના શોધનથી આખા જગહું તને જ્ઞાન મેળવવા વિચારને જુદી જુદી ભાવનામાં દોરવા શું શું કરવું જોઈએ ? અને કેવી રહેણું કરણું રાખવી જોઈએ ? ઉ૦–૧ પિતાના વર્ણાશ્રમના ધર્મ પાળી મને બળ તપથી મેળવી ઈશ્વરની પ્રીતિ પ્રાપ્ત કરી આ દશ્યમાન પદાર્થ, અનિત્ય, જડ અને દુઃખરૂપ છે એમ સમજી નિત્ય, ચૈતન્ય, સુખરૂપ તત્વને શોધવા માટે પ્રાણીઓનાં શરીર ઉપર દષ્ટિ કરતાં મનુષ્ય શરીર જ આવા વિચારની પૂરી ગ્યતા ધરાવે છે. માટે તેને ખ્યાલ કરવો જેથી એકજ શરીરના વિચારથી દેવતાઓ ઈશ્વરનાં જુદાં જુદાં સ્વરૂપ મનાય છે તેનું ઐક્ય સમજાય છે અને તેથી પિતાના શરીરની બહાર કઈ પણ ચીજ મેળવવા અપેક્ષા રહેતી નથી. શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિય છે તેના દેવતા સૂર્ય, અશ્વનિકુમાર, દિશા વગેરે છે. પાંચ કર્મેનિય છે તેના દેવતા અગ્નિ, વાયુ દર વગેરે છે. શરીરના દરેક અવયવના દેવતા માનેલા છે પણ તે જ scsc sc sc sojossssssssssssssssss Neidio duisternis is BORORINO sess- Soliciscerevisco BORN ક8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ન્ય ૯૦૪ - - | સર્વને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિપુટીમાં સમાવેશ થાય છે છે અને ત્રિપુટી આત્મક દેવેને એક ચૈતન્ય સ્વરૂપને અનુભવવાના છે છે. પ્રથમ વિચારથી પિતે દેહથી અલગ આત્મા છવ કે ચેતનરૂપ આ છીએ એમ સમજાય છે કારણ કે જે જેને જુવે છે તેનાથી જ જુદે જ હોવો જોઈએ. દેહ દશ્ય છે અને પોતે દષ્ટા છે માટે દેહથી અલગ છે. વળી શરીર પ્રાપ્ત થયા પહેલાં જીવ હતા કારણ પૂર્વજન્મના કર્મનાં ફળ ભોગવવા પ્રારબ્ધરૂ૫ શરીર હેય છે તે ભોગ પૂરા થયે નવાં કર્મનાં ફળ ભોગ માટે જુદું શરીર હેવું જોઈએ, અને દરેક જુદા શરીરને અનુભવનાર પોતે એકજ છે કે હેવો જોઈએ એવા અનુભવ વડે જાણ્યા પછી જે ચૈતન્ય ઈશ્વર છે • ત્રિમૂર્તિરૂપ મનાય છે તેજ પોતે જીવ છે એમ નિશ્ચય થાય છે. આ પુનર્જન્મ માનવાથી જ, તરતનાં જન્મેલ બાળકને પ્રથમ માતાના ? સ્તનપાન કરવાના પૂર્વના સંસ્કારને, અકૃત અભ્યાગમ અને કૃત ( હાનિ તથા ઉંચ નીચ, સુખી દુઃખી વિગેરે ભેદથી ઈશ્વરની નિર્દયતા છે. છે વિગેરે દેષને બુદ્ધિના ભેદને તથા કરણ પાર ઉતરણું, આઘાત # પ્રત્યાઘાત અને વાવે તેવું લણે એ કહેણુઓને ખુલાસો થઈ શકે છે તેમ છે. જેમ જુનાં કપડાં બદલી નવાં ધારીએ છીએ તેમ જુનાં આ શરીરે બદલાય છે–પણું જીવન બદલત નથી-માત્ર, અવ્યાપક શરીર ઉપાધિથી અલ્પજ્ઞ જીવ કહેવાય છે. જે પિતામાં રહેલી વસ્તુને પિતારૂપે દેખાડી પોતે અલગ રહે તેને ઉપાધી કહે છે. શરીરમાંજ બ્રહ્મલેક, વિષણુલોક અને શિવક છે. સત્વ, રજસ્ અને તમોગુણના જ પરિણામ વાત, પિત્ત અને કફ છે. જ્યારે કોઇ પણ ક્રિયા થાય છે ત્યારે ત્રણે ગુણેથી ત્રણે દેવોની પ્રવૃત્તિ સાથેજ છે. ત્રણે લોકમાં ત્રણે દેવેની સત્તા વ્યાપેલી જ છે, ર માટે વિશેષ સ્થલ દષ્ટિ વિના જુદા માની શકાય તેમ નથી. આ Robert CaOchoewesenescalme Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ *nomenoreseemmercromezenome* ભોજન કરતા હોઈએ ત્યારે અન્ન જળની વ્યવસ્થા બ્રહ્મા કરે છે છે તે જ વખતે વિષ્ણુ તેને સ્વાદ અને શિવ સુધા નિવૃત્તિ પામતી છે જાય છે તેને આનદ લે છે તેમ ક્રિયા માત્રનું સમજવાનું છે. 8 જેમ જગતને કોઈ પણ ભાગ ત્રણ ગુણ વિનાને નથી છે તેમ શરીરને કોઈ પણ ભાગ વાત, પિત્ત અને કફ વિનાને નથી. છે છતાં ન્યુનાધિક્યના વિષમપણાને લીધે તે તે સ્વરૂપ મનાય છે. છે શરીરને બ્રહ્મરંધ્રથી ભ્રકુટી સુધીને ભાગ કૈલાસ, ભ્રકુટીથી કાળજા સુધીને ભાગ વૈકુષ્ઠ અને કાળજાથી કમ્મર સુધીને ભાગ બ્રહ્મલેક છેસર્વ પદાર્થનું ઉત્પત્તિસ્થાન પેટ છે માટે છે પેટજ બ્રહ્મલેક છે. સ્થલ, સૂક્ષ્મ અને કારણ એવા ત્રણે શરી8 રનો ચિતાર સાથેજ ધારવાનો છે. અન્તઃકરણ આખા શરીરમાં છે વ્યાપે છે માટેજ ઈન્ડિયાનું અધિષ્ઠાન છે. હાથ પગ ત્રણ લેકના આધાર રૂપ છે. ઉદર રૂપે બ્રહ્મલોકમાં પાર્થિવ પદાર્થો વિશેષ છે રહે છે માટે ભૂર લેક પણ કહેવાય. પેટમાં અનાજ પચી રૂધિર 8 બની સમાન વાયુકારા શરીર વૃદ્ધિ પામે છે, જીવન તત્વ ઉત્પન્ન છે થાય છે અને મળમૂત્રદ્વારા શરીરને પ્રતિકૂળ તત્વનો નિસર્ગ થાય છે. પેટ શુદ્ધિ વિના શરીર આરોગ્યવાળું રહે નહિ તે. તેમ બ્રહ્માની સંકલ્પ શુદ્ધિ વિના સૃષ્ટિ ઉત્પન્ન થાય નહિ. પેટના ગુણે ઇષ્ટ છે પણ અનિષ્ટ પદાર્થથી મીશ્રીત હોવાથી પ્રશંસાછે પૂર્વક બ્રહ્માની પ્રતિમા કવચિત્ પૂજાય છે. પણ માતા પિતાને બ્રહ્મારૂપે પૂજવા વિધાન છે. અને વડિલેના આશીર્વાદથી આયુષ્ય વધે છે એમ શાસ્ત્ર કહે છે તેનું કારણ પણ માતા પિતા આદિ ૨ વડિલે બ્રહ્મારૂપ હોવાથી તેમના સંકલ્પ પ્રમાણે ફળ મળે છે. જ પેટના રોગ તપાસવામાં વૈદ સ્પર્શ કરે છે, સજા કાઠિન્યતા છે semessenemme enemedewewewewewex Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ४७ ss'..' છે વગેરેથી રગને જાણે છે. માટે સ્પર્શ અસાધારણ ગુણ હોવાથી તે ઉદર કે જે વાયુથી ચડે છે તે જ વાયુસેક કે બ્રહ્મલોક છે. A યોગશાસ્ત્ર પ્રમાણે વિચાર કરતાં શરીરમાં સાત ચક્રો છે. છે જે અક્ષરરૂપે ગોઠવાયેલાં છે. ગુદા અને લિંગની વચ્ચે અગ્નિના હ, વર્ણ જેવું આધાર ચક્ર છે. તે સ્થળથી અન્તર્મુખ વૃત્તિ કરવાને ( આરંભ થાય છે માટે તે ચક્રમાં શ્રી ગણેશનું ધ્યાન કરવામાં િઆવે છે. બીજું લિંગ ઉપર ગુપ્ત પ્રદેશમાં સૂર્યને વર્ણ જેવું છે સ્વાધિષ્ઠાન ચક્ર છે. તે ઉત્પત્યાત્મક હોવાથી બ્રહ્માનું ધ્યાન તે ચક્રથી ધરાય છે. ત્રિશું નાભિ દેશમાં રકતવર્ણ મણિપૂરક ૩ ચક્ર છે. ત્યાંથી સમાન વાયુનો પ્રચાર છે તથા સંસ્થિતિને પુષ્ટિ મળે માટે વિષ્ણુનું ધ્યાન ત્યાંથી શરૂ થાય છે. હૃદયમાં સેનાના છે આ વર્ણ જેવું અનાહત ચક્ર છે. ત્યાંથી વિકાર અટકવા માંડે છે અને ( ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે મહાદેવનું ધ્યાન કરવામાં આ આવે છે. કઠ દેશમાં ચંદ્રમાં જેવા વર્ણવાળું પાંચમું વિશુદ્ધ આ ચક્ર છે. ત્યાંથી અવિદ્યા નિવૃત્તિ થતી જાય છે માટે જીવાત્મા કે જે અવિદ્યાથી ઢંકાયેલ છે તેનું ધ્યાન થાય છે. છડું ચક્ર રે ભ્રકુટીની વચ્ચે રાતા રંગનું આજ્ઞાચક્ર છે તે સ્થાનમાં વિદ્યાનો પ્રકાશ થાય છે અને ઉત્પત્તિ, સ્થિતિ તથા લયની પ્રેરણા થાય છે છે માટે જ્ઞાનદાતા ગુરૂનું ધ્યાન ધરાય છે. ત્યાંથી નિર્ગુણ નિર્વિઆ કાર તત્વનું સ્કરણ થાય છે. તેની ઉપર નિરંતર સચ્ચિદાનન્દ 2 જ્યોતિ સ્વરૂપ શુદ્ધ સ્ફટિક વર્ણ જેવું બ્રહ્મરંધ્ર ચક્ર ૭ મું કે છે. તેમાં વ્યાપક પરબ્રહ્મનું ધ્યાન કરવામાં આવે છે. આ એ ચક્રને ૧૦૦૦) હજાર પાંખડી છે માટે પુરૂષ સૂકતમાં સહસ્ત્ર - શીષની સંજ્ઞા અપાયેલી છે. શરીરમાં રોજ આખા દિવસમાં KXXXX XSERRRRRRRRRRRRRE ***AX 87583 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ News • • • • •e es e ass cense 21 civiwiliwclocissistorio 1671621sIBORONDOSO sce:, S.s. RRERA જ Sue ONUNLIMA SUSUNUSURUDANU SKossc sc ssssosos એકવીશ હજાર છસે શ્વાસ લેવાય છે. તેનો હંસ રૂપે ઉચ્ચાર , ર થાય છે. હંકારથી શ્વાસ બહાર નીકળે છે અને સકારથી ફરી શ્ન દાખલ થાય છે. આ પ્રમાણે હંસ હંસ એમ જ૫ જીવ જપે છે. આ તેના સગુણ ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા માટે પ્રાણનો નિરોધ જે કરવા માટે ક્રમ નીચે પ્રમાણે છે. પ્રથમ સે ગણેશના ધ્યાન 6. ધરતાં રેકવા. છ, , હજાર બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજીના શું ધ્યાનમાં અર્પણ કરવાના અને એક એક હજાર જીવ, ગુરૂ અને દિ પરબ્રહ્મના ધ્યાનમાં અર્પણ કરવાથી ચિત્તનું એકાગ્રપણું થાય છે. છે તેથી બ્રહ્મચર્યાદિ સાધનસંપન્ન પુરૂષને ઈશ્વરના અનુગ્રહથી એક છે કરોડ જ૫ આવા થયા પછી ચિણ, ચિંચણી, ઘંટા, શંખ, વીણુ, આ તાલ, બંસી, મૃદંગ, ભેરી અને મેઘ જેવા દશ નાદ શ્રવણ થાય છે. નવ પ્રકારના નાદને ત્યાગ કરી બ્રહ્મભાવ પ્રાપ્ત કરવાનું - સાધન મેઘનાદ છે તેથી તેને અભ્યાસ યોગીઓ મુમુક્ષુઓ રાખે છે. આ દશ નાદના ફળ દર્શાવેલાં છે. પ્રથમ નાદથી ચિંચણી છે જે શબ્દ પ્રતીત થાય છે. બીજા નાદથી શરીરમાં અંગ તુટે છે એવી અસર થાય છે. ત્રીજાથી ચિત્ત ખિન્ન થાય છે. ચેથાથી જ 8 માથું દૂજે છે. પાંચમાંથી તાળવું કરે છે. છઠ્ઠાથી અમૃતનું પાન જ થાય છે. સાતમાંથી ગુહ્ય પદાર્થોનું જ્ઞાન થાય છે. આઠમાંથી જ પરાવાચાની પ્રાપ્તિ થાય છે. નવમાંથી દિવ્યદ્રષ્ટિ અને અન્તર્યાન છે શકિત થાય છે અને દશમાથી પરબ્રહ્મસ્વરૂપ થાય છે. આ આ પ્રકારે પરબ્રહ્મ સાથે ઐકય થવાથી મન લીન થાય છે તેથી ફક સર્વ સંકલ્પ વિક૯૫ને ક્ષય થાય છે. તેથી જન્મજન્માંતર Eા સંચીત કરેલાં પુણ્ય અને પાપ નાશ પામે છે અને તેથી શિવશકિત સ્વરૂપ બની સર્વવ્યાપક સ્વયંતિઃ શુહબુદ્ધ નિત્ય . નિરંજન બ્રહમરૂપ થઈને પ્રકાશે છે. અર્થાત્ પુરુષ કૈવલ્ય મોક્ષ sc sc sc sce૮૯૮૩૮ssssssssssss3 oscosiscossess sec 09 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ « الملك وله الحالات اليوم الارو دستیابی اه بین 9 S or S S ne 9 9 કઇ ? pr or - or cool કર પદ વિષે સ્થિત થાય છે. ગુરૂના બધથી હંસ હંસ શબ્દો ઉલટા થાય છે અને સુષુમ્ના નાડીમાં દમ હમ એમ મંત્રાગ ૩ પ્રાપ્ત થાય છે. गुरुवाक्यात् सुषुम्नायां विपरीतो भवेज्जपः । सोहं सोहमिति प्राप्तो मंत्र योगःसउच्यते ॥ વળી, શાંભવી મુદ્રાનું લક્ષણ એ છે કે – अन्तर्लक्ष्य बहिर्दृष्टिर्निमेषोन्मेष वर्जिता । साभवेच्छांभवी मुद्रा सर्वतंत्रेषु गोपिता ॥ ચિત્તવૃત્તિના લક્ષ્યને શરીરની અન્દર ધરી અધેિ ખુલી 3 આંખોથી દષ્ટિને નાસિકાના અગ્રભાગ વિષે એક ટક સ્થિર કરવી કું એ શાંભવી મુદ્રા છે જે સર્વ શાસ્ત્રમાં ગુપ્ત છે. સગુણ અને નિર્ગુણ એ બે પ્રકારે ધ્યાન અખ્ખલિત તૈલ ધારાની પેઠે ચિત્ત૩ વૃત્તિને સ્થિર કરવાથી પ્રાપ્ત થાય છે. આ પ્રકારે હઠ, લય અને ૬ મંત્રાગથી ઇન્દ્રિય નિગ્રહદ્વારા ચિત્ત સ્થિર કરવામાં અનેક દર્શનથી ને અવલંબન પુર:સર કાર્ય સાધિ શકાય છે પરંતુ તેમાં અનેક 4 વિ અને પ્રતિકૂલતા આવે છે. સર્વથી સરલ માર્ગ રાજગ છે. આ જેનું લક્ષણ ચિત્તની વૃત્તિને રોકવી એવું છે. ચિત્તની વૃત્તિ (૧) પ્રત્યક્ષ આદિ પ્રમાણ રૂપ, છીપમાં રૂપાની બ્રાતિ થાય છે તેવા છે ભ્રમરૂપ (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ માં આ પાંચ પ્રકારની વૃત્તિ છે. તે સર્વને જેમાં જ્ઞાનપૂર્વક નિરોધ ર થાય છે તેવી સંપ્રજ્ઞાત સમાધિને રાજ્યોગ કહે છે. તેમાં સર્વ ગેને સમાવેશ થાય છે. r me on one થr' નn on જ نونو مداوم Thu hત ને he thi SS S SS LSL Y" * & Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ 95 5 5 5 5 76% 0 1 & 5 5 : 3 ૧ પ્રક 5 be an dd ૫૦ بدعم و امدن والمحاكم والابداع 01 00 0 મળ મળળ राजंतं दीप्यमानंतं परमात्मान मव्ययम् । प्रापये देहिनां यस्तु राजयोगः सकीर्तितः ॥ ઉપર પ્રમાણે યોગના વિચારથી પણ અનુભવાય છે કે પેટ આ એજ બ્રહ્મલેક છે. તથા છાતિ દયાકાશ એજ વૈકુઠ છે. 3 વૈદ્ય હૃદયના ધબકારાને સાંભળી જીવનતત્વ પ્રાણનું માપ કરે છે. છે તેથી શબ્દ જેનો અસાધારણ ગુણ છે એવું આકાશજ વિષ્ણુ લેક છે. જે ચૈતન્યશક્તિ બ્રહ્મારૂપે અન્નજળના ભાગ કરી જાડર તે પ્રદીપ્ત કરી, જીવનતત્ત્વ વીર્યને નિપજાવી, મળમૂત્રને સજાવી, સર્વ જ અવયવોને પિોષી જાગ્રતિ દર્શાવે છે, તેજ શક્તિ વિષ્ણુરૂપે રૂધિરના જ એ સત્ત્વાંશને હૃદયમાં પ્રસારી, જીવનના કેન્દ્રસ્થાનને પ્રાણરૂપે પુષ્ટિ ને છે અર્પ, સર્વ ભેગોની ભાવનાને પ્રદીપ્ત કરી, દૈવી તથા આસુરી 8 સંપને દીપાવી રહી છે તેનું ધ્યાન હૃદયમાં જ થાય છે. हृत्पद्मेऽष्टदलोपेते कन्दमध्यात्समुत्थिते । द्वादशांगुलनालेस्मि श्चतुरंगुल वन्मुखे ॥ प्राणायामैर्विकसिते केशरान्वित कर्णिके । वासुदेवं जगद्योनि नारायणमजं विभुम् ।। चतुर्भुज मुदारांगं शंख चक्र गदा धरम् । किरीट केयूरधरं पद्मपत्र निभेक्षणम् ॥ श्री वत्स वक्षसंश्रीशं पूर्णचन्द्र निभाननं । नीलोत्पलदलाभासं सुप्रसनं शुचिस्मितं ॥ ળ To u o SA: o o o o o o o on old v e r Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૧ शुद्ध स्फटिक संकाशं पीतवास समच्युतम् । पद्मस्थ स्वपदद्वंद्वं परमात्मान मव्ययम् ।। प्रभाभि स्यद्रूपं परितः पुरुषोत्तमम् । मनसालोक्य देवेशं सर्वभूत हादस्थितम् ॥ સોહમામેતિ વિજ્ઞાનં સા થાનમુત છે . કેન્દ્ર સ્થાનથી બાર આંગળ ઉંચે છે નાળ જેની, મધ્યમાં ચાર આગળ વિસ્તારવાળાં, તથા રેચક પ્રાણાયામના અભ્યાસથી વિકાસતાં આઠ પાંદડાના હૃદયકમલમાં સર્વ જગતના કારણરૂપ અજન્મા છે અને વ્યાપક ચાર હાથવાળા ઉદાર અંગ તથા શંખ, ચક્ર, ગદા અને છે પદ્મ જેણે હાથમાં ધારણ કર્યા છે, સામ્રાપદ સૂચક મુકુટ અને કેયૂ અલંકારથી શોભતા અને નીલાં કમળજેવા શ્યામ વર્ણવાળા, કે ક તથા પ્રસન્ન અને મન્દમન્દ હાસ્યયુક્ત મુખવાળા, શુદ્ધ સ્ફટિક મણિની જેવી પ્રભાવાળાં પીળાં વસ્ત્ર ધારણ કરેલા, કમલ જેવા કે કોમળ ચરણવાળા, પિતાના તેજથી સર્વ તરફથી પ્રકાશતા સર્વ છે પ્રાણીઓના હૃદયમાં રહેલા લક્ષ્મી પતિ વિષ્ણુ ભગવાન છે તે હું . એ પ્રકારે એકાગ્ર ચિત્તથી અભેદ ચિન્તન કરવું. તેને સગુછે શું ધ્યાન કહે છે. આનું નામ વિષ્ણુ ધ્યાન છે. માટે હૃદયસ્થાનક જે વૈકુષ્ઠ છે. વળી સર્વ ઈન્ડિયાના ઉદભવ, સ્થિતિ અને આરામનું માં સ્થાન હૃદય છે માટે ગો (ઈન્દ્રિય) લેક પણ તેજ છે. ભ્રકુટીથી આંખ, કાન, નાક વગેરે સાકાર પદાર્થના ભાગને અનુકૂલ તસ્વરૂપ છે આ માટે વિષ્ણુની પ્રતિમાં મનુષ્યાકૃતિરૂપે પરમપૂજ્ય ગણાય છે અને તેથી જ બ્રહ્મલેકનાં મળમૂત્રનાં દ્વાર કે પેટના વિકારે પ્રતિમામાં કલ્પાતા જે નથી. હૃદયગત રૂધિર રાતા રંગનું છે અને રજોગુણરૂપ છે માટે પ્રભુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી (કમી) વત્સ (પ્રિયતા મૂર્તિ) લાંછન (આછાદન) વાળા જ કહેવાય છે અને રૂધિર પ્રવૃત્તિને પોષે છે માટે જ રક્ત વર્ણનું કુંકુમ (હળદરમાંથી બનેલું-હળદર લેહી સુધારનાર છે.) મયભાજવના રાખવા માટે વૈષ્ણવો તિલકજ કુકુમનું કરે છે. અને રજોગુણ મંગળ કાર્યમાં સર્વને ઉપયોગી છે. પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં જે વિષ્ણુનું પૂજન થાય છે. તેનું કારણ એ છે કે શ્રદ્ધાથી વિશ્વાસથી જે કામ કરવું તેને શ્રાદ્ધ કહે છે. શ્રદ્ધા એ હૃદયને ગુણ છે. જે શુદ્ધ હૃદયની શ્રદ્ધાથીજ આ કાર્ય ફળે છે. હૃદયાકાશના ચૈતન્ય જ દેવ વિષ્ણુ છે. પર: મૂતાના વોન રિલિ ઈશ્વર વિષ્ણુ આ સર્વ ભૂતોના હૃદયમાં વસે છે. પિતૃઓનાં શરીર વાસનારૂપ હોય જ છે, તેથી આકાશ તત્ત્વરૂપે તેઓ વસે છે. માટે આકાશરૂપ વ્યાપક આ તત્ત્વને નિયમાવનાર શ્રીવિષ્ણુને જેમના નિમિત્તે અર્પણ કરવામાં આવે છે, તેમને સહસ્ત્ર ઘણું મળે છે. કઈ અતિ પ્રશ્ન કરે છે કે મુલાને આ લેકના પદાર્થો અર્પણ કરવાથી તેઓને શી રીતે જે મળે? બ્રાહ્મણો શું ટપાલની પેટી છે કે જેને મિષ્ટાનથી ગુમ ન કરીએ એટલે પિતૃઓ તૃપ્ત થાય? આને નિર્ણય એ છે કે જ જન્મજન્માક્તરની વાસનાની જાળમાં જ પ્રાણીઓ આવે છે. પિતાના ગુણોને વારસો પુત્રને મળે છે તેમ જેમાં મમત્વ ધારેલું હોય જ છે તે વસ્તુની વાસના છૂટતી જ નથી. જે સન્યાસથી વાસના જ જીવતાં જ છોડી દીધી હોય તે મૃત્યુ સુખકર થાય છે, અને શ્રાદ્ધથી વાસના તૃપ્ત કરવાની આવશ્યકતા નથી. પણ પરાણે જ મૃત્યુને શરણ થવાથી વાસના આબાદ રહે છે, અને જીવને પાછો આ છે ખેંચે છે તેથી તેની સદગતી થતી નથી માટે સંકલ્પદારા વાસના જ શાંત પાડવા, શ્રાદ્ધ કર્મ થાય છે, તેથી જીવને પિતૃલોક છોડી ઉત્તમ આ લોકમાં જવાની મદદ મળે છે અને દુખ મટે છે. બ્રાહ્મણ એ 111111111 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૩ તે અગ્નિરૂપ છે. બ્રહ્મા (વાયુ) ના બે ગુણ છે, શબ્દ અને સ્પર્શ. છે જેમ વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે (વાડિ ) અને શ્રી 3 શબ્દ, સ્પર્શ અને રૂ૫ આ ત્રણ ગુણો અગ્નિના છે, અને તેની આહુતિ અગ્નિને અપાય છે તે તેને પહોંચાડે છે તેમ બ્રહ્મામાંથી સ બ્રાહ્મણ ઉત્પન્ન થાય છે (રાહાબોડર મુત્તરીત) બ્રાહ્મણો મુખ છે એટલે પ્રથમ અંગ છે. તેમાં દેવ, પિતૃઓ અને જગતના પદાર્થોના { રૂપને ઓળખવાની શક્તિ રહેલી છે. તે શક્તિ તેઓ શાસ્ત્રદ્વારા વધારે પ્રકાશે છે, માટે જે ગત્ર, શાખા, પર્વ વગેરેથી યજમાન તે માટે પ્રતિગ્રહ કરે છે તેને તે હૃદયના શુદ્ધ સંકલ્પથી વિષ્ણદ્વારા છે આપે છે અને પોતે સાક્ષી રહે છે. માટે મૂર્ખ બ્રાહ્મણ પણ દેવ છે વગેરેને આડતીઓ સમજવાને છે. બ્રાહ્મણની જે નિન્દા કરે છે છે તે મહા પાપી છે એમ શાસ્ત્ર કહે છે. તેનું કારણ એમ પણ એ છે કે ગમે તેવાં દુષ્ટ આચરણ બ્રાહ્મણ કરે તોપણ ઈતર વર્ણને છે તે પૂજ્ય અગર ઉપેક્ષ્ય રહે છે. પણ જે તેની નિન્દા થાય તે છે છે તેના પાપના ભોગી નિન્દા કરનાર થાય છે એટલું જ નહિ પણ . હું બ્રાહ્મણનું હૃદય બહુ ચવાય તે તેના દેવો અને પૂર્વજો જેઓ કે છે પરમ માનનીય હોય છે તેઓ પણ દુભાય છે અને નિર્દક છે છે શ્રાપિત થાય છે. માટે કૃતિ કહે છે કે રાજા અને આચાર્યરૂપ કે બ્રાહ્મણે અનિત્વ છે. (નાના નાના નૌ) તેથી બ્રાહ્મછે ણોને અગ્નિ સ્વરૂપ સમજી તેઓને આદર કરવો. તેઓને શાસ્ત્ર છે ભણવા માટે સર્વ પ્રકારે મદદ આપવી અને સત્ય વસ્તુઓને બેધ કરતાં જરા પણું વિઘ કરવું નહિ. એટલું જ નહિ પણ છે પિતાને ગમે તે પ્રમાણે વર્તવા ફરજ પાડી ધર્મભ્રષ્ટ કરવા નહિ. છે એ પ્રમાણે શ્રાદ્ધ વિધિથી પણ સિદ્ધ થાય છે કે નિર્મળ હૃદય : છે એજ વૈકુણ છે. વળી દાન દયા અને દીનતા, પપકાર, પ્રસન્નતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ છ&&&&&&&&&ઠકકકકકક કઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠક ૫૪. અને પવિત્રતા એ વૈષ્ણના મુખ્ય ધર્મ છે તેજ ગુણે હૃદયના છે. છે. તેથી હૃદય કરૂણદિથી આર્દ રહે છે માટે વિબગુલેક એજ છે મૂવ લેક છે. તેથી હૃદયકમલમાં તૈલધારા જેવી વૃત્તિના પ્રવાહરૂપે વિષ્ણુનું ધ્યાન ધરાય છે. તે ધ્યાન રસરૂપ છે અને ભેગની ઈચ્છાપૂર્વક એવી ભાવના રહે છે માટે ભક્તિરસ એજ વૈષ્ણવોને છે પરમરસ છે. માટે ભક્તિનાં ફલ જ્ઞાનમાં વિશેષ પ્રવૃત્તિ થતી નથી. છે તેથી વૈષ્ણોમાં ૮૯ ટકા અજ્ઞાની જનોની સંખ્યા છે અને ૪ આંધળી શ્રદ્ધા છે તેને લાભ સ્વાર્થી કપટી મનુષ્યો પ્રભુને નામે લઈ અર્થનો અનર્થ કરી મહા પાતકી વર્તનમાં પ્રેરી માનવદેહ છે અફલ કરાવે છે તેઓની શી દશા થશે તે ઠાકોરજી જાણે! રાગદ્વેષ છે. રહીત ભાવ વિષ્ણુને છે તે તેના ભકતાએ સમજવું જોઈએ કે છે. સમબુદ્ધિ રાખી કેઇને ઠેષ કરવો નહિ. પિતાનું જ ઉત્તમ છે એમ કે વૃથા અભિમાન કરવું નહિ. વિષ્ણુ ભક્તિ સર્વ માન્ય છે અચૂક વર્ગને ઈજા નથી. જેને વેદ ધર્મ છે તેણે વિષગુ ઉપાસના આવશ્યકજ છે. વિષણુને ધરાવ્યા વિના શ્રોતસ્માર્ત વર્ગ ભજન કરી શકતા નથી તેથી ગણેશ, મહાદેવ, વિષ્ણુ, સૂર્ય અને અન્નછે પૂર્ણ રૂપી પંચાયતના પૂર રાખવી જોઈએ. જે મંદિરમાં ગણેછે શની મૂર્તિ નથી તે મંદિર દેવાલય નથી પણ અજ્ઞાનથી કે છે. અવિચારથી થતા અનર્થરૂપ દેષાલય છે. ભક્તિ શબ્દનો અર્થ લેક નું પિતપતાને અનુકૂળ કરવા ધારે છે અને તેથી મૂળ આશય ભૂલી Sી જઈ યથેષ્ટ આચરણરૂપ ભક્તિ કૂટાય છે. ત્રિકાડાત્મક વેદમાં છે કર્મ એ અવિદ્યા અને જ્ઞાન એ વિદ્યા છે. કર્મ અને જ્ઞાનને અંધારાં છે અને અજવાળાં જે વિરોધ છે. તેથી જ્ઞાનારિ સર્વવર્માન મા હતો એમ જ્ઞાનકર્મને ભસ્મ કરનાર કહેલું છે માટે એ કે છે. બન્નેને ટકાવી રક્ષણ કરનાર આ ધાતુથી શરૂ થતિ ભાવવાચક તિ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પ્રત્યયે વિરામતી આ ભક્તિ છે. મન એટલે ભાગ કરવા એ ઉપઆ રથી ભક્તિ એટલે પરમ પ્રેમની ઉત્કૃષ્ટ ભાવના કે જેથી કર્મનું ? ફળ ચિત્તશુદ્ધિ (ત્તિ શુદ્ધ વર્ષ) અને ચિત્તશુદ્ધિથી કર્મ ક અનિત્ય છે અને તેનાં ફળ પણ અનિશ્ચિત, દુઃખરૂપ અને નાશી ! ડે છે એમ એક ભાગ પાડી દેહથી થતા કર્મમાંથી આસક્તિ ઉઠડી 8 ર નિત્ય અવિનાશી સુખ મેળવવા સ્થલ દષ્ટિથી સાકાર મૂર્તિ મનહર શ્રી વિષ્ણુ ભગવાન છે તેને શ્રી લક્ષ્મીનારાયણ રૂપે અગર પૂર્ણ અંશ અવતાર શ્રી કૃષ્ણરૂપે અથવા બીજા અંશરૂપે ઉપાસનાની પ્રીતિરૂપ ભક્તિને વચ્ચે રાખવાથી (મત્તિર જ્ઞના હતા) 3 પરમતત્વ પ્રભુની ઓળખાણ કરવા ભક્તિ છે. કર્મ અને ભક્તિરૂપ છે ઉપાસના પુરૂષોને આધીન છે માટે મનુષ્યો ફાવે તેમ તેનો ઉપયોગ : તે કાઈ સકામ કઈ નિષ્કામ કરે માટેજ શ્રીકૃષ્ણ કહે છે કે (- 1 જીતિ તથા ) પણ કર્મ તું કરીશ પણ ફળને અધિકાર તને ? 3 નથી. વર્ષથે વાધવાર મા રેવુ રન) અને તેથી ધન, કે - વૈવન અને અજ્ઞાનના મદથી મહાન અનર્થ પ્રભુના નામે થતા ? તે દિસે છે. તેમાં પુરૂષો કરતાં મહા અજ્ઞાની સ્ત્રીઓથી શું અર્થ છે 3 થાય છે તેને ખ્યાલ આવતું નથી. સ્ત્રીઓને પતિ વિના પ્રભુ તે કઈ છે જ નહિ. ગમે તે સ્થિતિ હોય પણ ભક્તિને નામે શારીરિક તે ભોગ આપવા લેવાની વિધિ છેજ નહિ. આથી બુરા હાલ વિધવા છે બાળાઓના છે. ધનાઢય વૈષ્ણવોએ ખૂબ સમજવાનું છે કે સર્વ ૨ દેશીય સામાન્ય કેળવણથી અબળાઓને સબળા બનાવવી જોઈએ. અનર્થના પાશમાં પડતાં અટકાવવી જોઈએ. સ્ત્રીપુ સુલુવા 1 નાથ સંવર: એ પાઠ ખૂબ યાદ કર જોઈએ. અને લાંચ ર વ ામ એ ભય જેવો શ્રીકૃષ્ણને હતો તેજ ભય સર્વને ૪ રહેવો જોઈએ. શરીરના લંપટ વ્યવહારથી પિતાની એબ ઉઘાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ વાથી, જૂઠાણું ખાવાથી પ્રભુ રાજી કદી થતા નથી. રામાવતારમાં પ્રભુએ માણસે કેમ વર્તવું જોઈએ એવું દાખલે બેસારી વાત દેખાડયું અને કૃષ્ણાવતારમાં તેવાં વર્તન રાખવાની જગનિયંતાને પણ જરૂર પડે છે એમ ગીતાથી ગાઈ દેખાડયું છતાં રામચંદ્રના ! વર્તનથી ચેત્યા નહિ, અને કૃષ્ણના બંધને માન્યો નહિ પણ પિતાને 5 ફાવે એવા પશુપામર વ્યવહારમાં કૃષ્ણના ચરિત્રનું વર્તન કરવાથી, 3 સંપ્રદાય શુદ્ધિ નષ્ટ થઈ, ભક્તિ ઠેકાણે આસક્તિ પેઠી અને અસલ 3 ૨ ચૂકી નકલી ભગવાનને રાજી રાખવા મહા પરાક્રમ સમજાયું આમ જાણું પ્રભુ સ્તબ્ધ થઈ ગયા, માન ધારણ કર્યું. જડ જેવા 1 નિચેક થયા અને હાથ જોડી જય જયના અવાજ કરતા કેવળ છે એ વિષયને આધીન દમડી ચમડીના ચેર ઠગ બગ ભકતની 3 શું દશા થશે તે વિચારમાં લીન થઈ આશ્ચર્ય પામી નિદ્રારહીત 3 થયા છે. રાતદહાડે ઉભા ને ઉભા જ છે, શું કરવું તેને હજી નિર્ણય કરી શક્યા નથી અને ભકતેના દગ્બી ભાવથી અનેક મહા મૂલ્યવાન ભોગો પામે છે, પણ લક્ષ્મીજી સામે પણ જોઈ શકતા નથી તે પછી ભોગ શી રીતે ભેગવવાના હતા ! ભલેને પડદા ખેંચ્યાજ કરે અને માને કે પ્રભુ પિઢયા છે, ઉઠયા છે; પણ પરમકૃપાળુ દીનદયાળ ભક્તવત્સલ કેવળ વાણની કે ધનથી લેભાય એવા નથી. આચરણે જ્યાં સુધી પવિત્ર નહિ થવાય ત્યાં સુધી પ્રભુને પડછાયા પણ નહિ દેખાય. જુને કોઈને પ્રભુએ આટલા દિવસમાં એમ કહ્યું કે તમારે મને રથ પૂજ્ય અગર તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. જેવા આવો તેવા જાઓ અને નફામાં ધક્કા, મૂકી અને ઝાપટ ખાઓ માટે પ્રિય બંધુઓ : ચેતે, પ્રભુ કેમ રાજી છે તેને પૂર્ણ વિચાર કરે, નિષ્પક્ષપાત દષ્ટિથી મૂળ શાસ્ત્ર જુઓ, અગમ્ય માર્ગની શોધ કરે અને ખરી વિવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ કરવા સારા નરસા મારા નામ પર કારક પ૭ - ઉપનિષદ્ આદિને ઉત્તેજન આપી ઘન, શકિતને સદુપયોગ કરે. તે આ અંહિ પૂર્વના કર્મ અનુસાર ભગયોગે ગમે તેમ કરશે પણ આગળ આ પોપાંબાઈનાં રાજ નથી. આચાર્યો, ગુરૂઓ, શિક્ષકે, ઉપદેષ્ટાઓ, આ વક્તાઓ, કેળવણીખાતાના નિયંતાઓ તથા સ્વદેશ ભૂમિના ખરા કે આ ભકતો, ખૂબ યાદ રાખજો કે નિઃસ્પૃહતા, ધર્મતત્પરતા, આત્મભોગ, છે છે ખરાં સર્વ માન્ય, સર્વ હિતકારી તત્તવોની ખરી સમજ, સર્વને 8 અનુકરણીય શ્રેષ્ઠ આચાર, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનું છે સમ્યગ જ્ઞાન જ્યાં નથી ત્યાં ઉન્નતિની આશા નથી, વિદ્યાની વૃદ્ધિ છે # નથી દેશની આબાદી નથી અને અગમ્ય અદષ્ટ માર્ગની સહીસ- 3 આ લામતી નથી. માટે ક્ષણિક સુખાભાસના તેજમાં, આત્મ- છે. લાવાની લહેરમાં, સત્તાના આવેશમાં શ્રધ્ધાના પ્રવેશમાં કીર્તિના * મિથ્યા અભિમાનના અભિ નિવેશમાં, સ્વછન્દના કેફમાં, આપ કે વડાઈના ટેકમાં નૈતિક ઉત્થલપાથલના વિવેકમાં, ધાર્મિક પ્રથાના - વિષમાં, પરકીય પ્રકાશના ઉદેશમાં, સ્વધર્મ વિનાશકના વેશમાં કે સન્માર્ગ ચૂકી હેં કી સ્વાર્થપરાયણ વિશેષમાં ઉપદેશની અસર તે ટકશે નહિ અને જે જવાબદારી પ્રભુતારથી માથે ઓરી છે તેમાં ખામી થવાથી પુણ્યને બદલે પાપના ભોગી થવાય છે. માટે હરકે જે પ્રકારે પ્રજાને નીતિબળ આપી, વિજ્ઞાન વધારી, ખરાં હિતમાં * પ્રસારી પરમ કલ્યાણ પ્રાપ્ત કરાવવામાં સંગિન શક્તિને ઉપગ એ કરી પ્રભુને યશસ્વી દર્શાવી કૃતકૃત્ય થાઓ શરણાગતને સુખી કરી # આશીર્વાદ , અને તેથી જ પ્રભુ રાજી રહે છે એમ માને અને છેશાસ્ત્રવિહિત સદાચારથી વર્તિ જનસમાજને વર્તાવો એમજ * ચાર શર્ત રોજન શ્રી ભગવાન વિષ્ણુ કહે છે. છે આવું ઉત્કૃષ્ટ પારમાર્થિક હિતકર સદાચરણ એ ખાસ નિર્મળ હદયને ગુણ છે માટે પણ હૃદયાકાશ એજ વિષ્ણુલોક વૈકુષ્ઠ છે. એ ASEARHERHAUME&ANNERAREAT ++++ યા+માના+++++ 米放式比以以我丑我4***故以此次战u器 發發未 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Justus MOS MES PAS PAS bests ૫૮ અને દૈવી સંપત્ લક્ષ્મીજી છે. શ્રેષ્ઠ આચરણાના પ્રકાશ ગરૂડજી છે. માટે ભક્તિનું ખરૂ રૂપ સમજવાથી ભાગવાસના વૃદ્ધિ ન પામતાં જ્ઞાન અને વૈરાગ્યરૂપી પુત્રવતી થાય છે; પણ જ્યાં શક્તિને બદલે ભટકતી દશા અજ્ઞાન વ્યાખ્યું ત્યાં જ્ઞાન સેકડા યાજન દૂર હાય છે તેા પછી વૈરાગ્યની વાતજ શી ? માટેજ નક્શી વૈષ્ણવા શિવ નામથીજ ભડકે છે અને ભસ્મ, રૂદ્રાક્ષ કે ભગવાનાં દર્શનથી અભડાઈ સ્નાન સૂતક માની નિન્દે છે. ધન્ય છે આવી અજ્ઞાનિ ઢાર મમત્વ અને મિથ્યા અભિમાનની મૂર્તિને ! કાઇની નિન્દાથી, દ્વેષથી કે અપમાનથી પાપ થાય કે પુણ્ય તે પણ સમજે નહિ એને મનુષ્ય શી રીતે મનાય ? વિચાર એજ મનુષ્યને વિશેષ ધર્મ છે, સહેજ વિચારથી જણાય છે કે પ્રાણીમાત્રમાં વૈરાગ્ય છે, તેની પ્રતીતિ ભાજન કીધા પછી, મૈથૂન પછી અને સ્મશાને ગયા પછી જે વૃત્તિ થાય છે તેવી વૃત્તિ વિષે છે. આ સ્થિતિ અખંડ રાખવાની ઈચ્છાને કૈલાસગમન કહે છે, કારણ ભાગના આનન્દ હૃદયમાં ભાગવાય છે પણ ભાગ સમાપ્ત થતાં આનન્દની વૃત્તિ વળે છે તે ચિત્ત્વન સ્વરૂપે . માથામાં થાય છે. માટેજ બ્રહ્માથી ઉત્પત્તિ, વિષ્ણુથી સ્થિતિ અને રૂદ્રથી લય મનાય છે. આવી નિરપેક્ષ ઉદાસી વૃત્તિવાળા પ્રારબ્ધવશાત્ જે કાંઇ ભાગવિહિત રીતે મળે તે ભાગવવાથી પ્રસન્ન રહેનાર બ્રાહ્મણેા છે જે સર્વ ખીજા વર્ષના ગુરૂરૂપ પૂજ્ય છે તે શિવના ઉપાસક છે. માટે જે શિવથી વિમુખ રહેવા ઈચ્છે છે તે અમંગલ ચાહે છે, બ્રાહ્મણુ નિન્દક છે, ગુરૂ દ્રોહી છે અને શ્રીકૃષ્ણને દ્વેષી છે. કારણ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે " रुद्राणां शंकर श्वाहम् રૂદ્રામાં હું શિવરૂપ, માટે આવે। દુરાગ્રહ રાખનાર . વૈષ્ણુવા નથી, પણ કેવળ અજ્ઞાનિ પામર મલીન હૃદયના નર પશુઓ છે. શિવનું હૃદય ,, www---- អរ ssssss insins ons pas ઘર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ એ વિષ્ણુ છે, અને વિષ્ણુનું હૃદય શિવ છે. એનું કારણ વનું એ છે કે એ બન્ને એકજ છે. સંસારનું અજ્ઞાન મટાડનાર વિષ્ણુ એ રૂ૫ છે જ્યારે જ્ઞાનનું ફળ મેક્ષ આપનાર શિવરૂપ છે. માટે જ કહ્યું છે કે સામિનાના મોક્ષાએ વળી બુદ્ધિ કપાળમાં રહે છે પણ તેને વિકાસ હૃદયમાં થાય છે માટે હૃદય અને મસ્તકને ઓતપ્રોત સંબંધ છે તેમ કૈલાસ અને વૈકુઠને આ ઓતપ્રોત સંબંધ છે. તેથી શુદ્ધ ભક્તિ નિષ્કામ થતાં પ્રેમ વ્યાપે છે અને સંસારની આસક્તિ ત્રુટી જ્ઞાનમૂર્તિ ચૈતન્ય તત્વમાં વૃત્તિ વિરામવા જતાં પરમકલ્યાણ મૂર્તિ વૈરાગ્યસ્વરૂપ શિવતત્ત્વ સિદ્ધ એ થતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. માટેજ ચતુર્થાશ્રમી સંન્યાસીઓ પોતે 6 છે નરદેહને નારાયણસ્વરૂપ માની બીજાને તે રૂપે દર્શન આપી કેવળ છે નારાયણ સ્મરણ કરે છે અને કરાવે છે. આ નિષ્ઠા ભારત ભૂમિની અદભૂત અન્તિમ છે અને એ નિષ્ઠાવાન - પુરૂપ ન ર પુનરાવર્તિતે ફરી જન્મ મરણ પામતો નથી. કાળક્રમે છે આ નિકાની પણ બહુધા નકલ કરતી જોવામાં આવે છે. શાસ્ત્રને આધારે સંન્યાસ ઉત્તમ ગણાવી નારાયણરૂપ મનાવે છે; પણ સ્મરણ કેવળ લક્ષ્મીનું જ હોય છે. સન્યાસીઓ, વૈદ થઈ પડે છે, દીકરા દેનારા એલીઆ થઈ પડે છે, ચાંદીના વાસણમાં આહાર કરનારા છે, છત્રિપલંગમાં શયન કરનારા છે અને રાત દિવસ વિધુવદના ચન્દ્રમુખીનું સ્મરણ અને સેવન કરનારા દેખાય છે. - હજાર રૂપિયાની મૂડી ફેરવનારા, વ્યાજ ખાનારા, સુરતીની ટીકીટો 8 ભરનારા, ચમત્કાર કરી દેખાડનાર ઉપદેશકની સંખ્યામાં દિન- ક ન પ્રતિદિન વધારો થતો જાય છે. બે શબ્દ વાંચતાં આવડયા કે ઠીક છે - બોલતાં આવડયા કે બાવા બગલા ગુરૂ બને છે, અને સ્ત્રીઓને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મજ્ઞાન આપી તન મન ધનથી સેવા સ્વીકારે છે. અમારે માટે નથી ગાદીને અંગે આ વ્યવહાર ઠાઠ રાખવો પડે છે એમ બહાના આગળ ધરે છે પણ જે બ્રહ્મચર્ય જે આત્મનિષ્ઠા અને ધર્મના સંકટમાં ઉપદેશ બુદ્ધિને પ્રયાસ ગાદિપતિઓને યોગ્ય છે તે નથી. શાસ્ત્ર કહે છે કે આ ન્યાય કયાંનો? ગૃહસ્થોને ઉપદેશ ગૃહસ્થ કરે, અગર પુરૂષને ઉપદેશ ધર્મતત્ત્વને સન્યાસી કદાચ આપે, પણ યવનવતી વસ્ત્રાલંકારવતી વિધવાની સાથે હાસ્યવિનોદ, સહવાસ અને આત્મતત્વને બોધ આપવાને ડાળ કેમ સહન થાય? શાસ્ત્ર કહે છે કે આ તે સન્યાસ ને શાસ્ત્રની ફજેતી છે. મહદ્ અનિષ્ટ છે. द्वाविमौ पुरुषोलोके शिरः शूलसमौ मतौ । गृहस्थश्च निरारम्भो यतिश्च सपरिग्रहः ॥ આ બે, લેકમાં ડાહ્યા માણસના મસ્તકમાં શૂળ ઉપજાવનારા માનેલા છે, એક તે ગૃહસ્થ છતાં ઉદ્યોગ ન કરતે હોય તે, અને બીજે સંન્યાસી છતાં સંપત્તિ માટે વલખાં મારતો હોય તે, કોઈ | શંકા કરે કે શંકરાચાર્ય થઈ ફરનારા સંન્યાસીઓ કેમ રાજ વથી આચરે છે. તે તેને ખુલાસે એમ છે કે આભચવત પૂજ્ય - પાદશ્રી ભાષ્યકારે તે કંઈ ધારણ કરેલું જ નથી. તેમના શિષ્યોએ દેવ અર્થે છત્ર, ચામર આદિ રાજોપચાર રાખેલા છે, પણ પોતાના ભોમ માટે નહિ, તેમને તે પધરામણીથી પ્રજાના હિતમાં અનેક પ્રયાસ કરવાના હેય છે. અન્ય ધર્મોની હરીફાઈમાં ઉતરી પ્રજાના ધર્મની રક્ષા કરવી હોય છે, અને આખું જીવન નિઃસ્વાર્થ આત્મનિ ધ્યપૂર્વક વિહિત પ્રવૃત્તિમાંજ ગાળવા માટે આવશ્યકતા હેવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ) તે વિશેષ અનુકૂળતાની જરૂર હોય છે. તથા ખરા ગાદીપતિ તેજ છે. બીજા તે સ્વચ્છન્દથી કેવળ સ્વાર્થસાધક મૂર્તિઓ છે. તેઓ જગત્નું કલ્યાણ કરી શકે નહીં. કેવળ પૈસા પેદા કરવા શાસ્ત્રનિષિદ્ધ આચરણવાળા થાય છે. આ પ્રકારને પણ એક મહાન ધર્મ ત્રાસ જ છે. અજ્ઞાનિ અબળાઓ, કે જેનાં આચરણનો ધડે ન હોય, મનને છે. પત્તા ન હોય અને વિષય વાસનાની મહા વ્યાધિગ્રસ્ત હોય તેને એકાન્તમાં એકલરાજ (બાવા) બ્રહ્યજ્ઞાન આપવાના ! ને બાઈઓ કૃતકૃત્ય થવાની ! “ કહેતલ બાલા ને સુણતા છેક બાલા!” મનુસ્મૃતિ જોશે તો ખબર પડશે કે સંન્યાસીએ વનમાં જ વસવું અને ઉત્તમ વૈભવ પાસે કઈ લાવે તો પણ તેના ઉપર સ્પૃહા રાખવી નહીં, અને સર્વને ત્યાગ કરી એકલા રહેવું જેથી સિદ્ધિ પામે. ભિક્ષાપાત્ર, વૃક્ષનાં મૂળ, છ તથા મલિન વસ્ત્રો, અસહાયતા (એકલા વિચરવું) અને સર્વના ઉપર સમાન ભાવ આટલાં મુકત પુરૂષનાં લક્ષણ છે. સંન્યાસીએ આઠ મહિના બહાર ફર્યા કરવું અને વર્યા રૂતુમાંજ હિંસા ન થાય માટે એક ઠેકાણે વાસ કરે. પૃથ્વીકંપાદિ ઉત્પાત, કાગડાદિના શબ્દો ઉપરથી શુકને, નક્ષત્રાદિના ફળો તથા સામુદ્રિકનાં ચિન્હ કહી ચિકિત્સા વગેરે કરી રાજ કે મંત્રીઓને રાજનીતિના ઉપદેશ કરી અધ્યાપન (ભણાવવું) અને ઉપદેશ કરીને સંન્યાસીએ કોઈ દહાડો ભિક્ષાની પણ ઈચ્છા કરવી નહીં (અર્થાત વ્યવહારમાં પડવું જ નહીં). સંન્યાસીએ એકજ વખત ભિક્ષા માગવી અને વધારે વાર નહીં. જે ભિક્ષામાં આસક્તિ રાખે છે તો સંસારના વિષયમાં . બંધાય છે. જે સત્કારપૂર્વક ભિક્ષા મેળવે તો મુક્ત છતાં પણ જન્મના બંધનથી બંધાય છે. શાસ્ત્રમાં કહેલાં કાર્યો નહીં કરવાથી આ મનુષ્યોને પશુ, પક્ષી વગેરેની યોનીમાં જન્મ થાય છે, નરકમાં છે *Ceweweweweweestatoesteldealuse enesesex 5 . . -. 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ xoesemsemacarree eneme sell પડવું પડે છે અને યમ લેકમાં અનેક જાતનાં દુઃખ ભોગવવાં પડે છે તેને સંન્યાસીએ વિચાર કરે. માટે ઉપદેષ્ટા બ્રાહ્મણોની વૃત્તિને ઉચ્છેદ કરી, સ્ત્રીઓના સહવાસમાં, ધાતુના પાત્રમાં, હા દુધના ચાળામાં આસક્તિ રાખી ધર્મ ભ્રષ્ટ થવું નહીં અને અજ્ઞાનિ ( જનોને અવળે માર્ગે ચઢાવવા ન જોઈએ. પરંતુ ઉત્તમ આચારથી છે શાસ્ત્રવિહિન આશ્રમાદિની શોભાયુક્ત મર્યાદા જાળવી સ્વહિત સાધી કૃતકૃત્ય થવું જોઈએ. શરીર વાત, પિત્ત અને કફનું બન્યું છે. વાત બ્રહ્મલેક, જ પિત્ત વિષ્ણુલેક અને કફ શિવક છે. એકબીજા એકબીજામાં ઓતપ્રોત રહેલા છે. જ્યારે મરણ સમય આવે છે ત્યારે છેવટનો મળ પેટરૂપી બ્રહ્મલોકમાંથી પડી નાડીઓ ત્રુટે છે, 9 ગરમી (પીત્ત) અદશ્ય થાય છે, અંગ ઠંડા થાય છે અને વિષ્ણુ લેક હૃદયમાંથી શ્વાસ ગળે આવે છે અને મૂછ વ્યાપે છે એટલે છેવટ ડચકાં આવી કફ બંધ પડે છે અને શરીર સામાન્ય દશાને પામે છે. કપાળની . ઉપરનાં તાળવામાંથી એજન્ ૯ કફરૂપે ઝરે છે તે કરતે બંધ થાય ત્યારે શરીર શાંત થાય છે. બ્રહ્મરદ્ધની નીચે પીંડ કાર ગેળ ઓજસ્ છે તેથી જ શિવલિંગ લંબગોળ આકારે ઈન્દ્રિયદ્વાર વિનાનું કપેલું છે. તે એજન્સ ઉપર વાળ ઉગે છે માટે શિવ જટાધારી કહેવાય છે. ત્યાં અવ્યક્ત તત્વના ત્રણ ગુણની સમાન અવસ્થા છે તેમાંથી સત્વગુણ રૂપે પરિણામ પામતા એજમાં અવિનાશી ચૈતન્યજ્ઞાનની પ્રથમ પ્રતીતિ છે માટે શિવે જટામાં જ્ઞાન ગંગા ધરી કહેવાય છે. આ ઓજસ્ નીચે ચિત્ત્વનું સ્થાન છે તેમાં જ્ઞાનતંતુરૂપ બુદ્ધિ છે. તે ચિત્વન તે સ્થાન અને જ્ઞાનતંતુરૂ૫ ગણેશ છે. શિવ તત્વથી ઉદ્ભૂત થાય છે છે માટે તેના પુત્ર છે. આખા શરીરમાં મસ્તક શિખર છે માટે ઓજસ વા૨૨૨૭૨૭૨૨૨૨૨૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ :::: $3 તત્વમાં તણાતફેવાનુ પ્રાવિશત્તે ( શરીર ઉત્પન્ન કરી તેમાંજ પ્રવેશ કર્યાં) એ પ્રવેશન શક્તિ પાર્વતી છે. જ્ઞાન શાન્તિ સૂચક છે માટે ચ ંદ્રની શીતળ મૂર્તિ કપાળમાં ધરેલી છે. આ એજસ્ તત્વની આસપાસ માથાની ખેાપરી છે માટે કપાલદામ એવું વિશેષણ આપવામાં આવ્યું છે. જે શક્તિ બ્રહ્મારૂપે પ્રતીત થાય છે તેજ શક્તિ વિષ્ણુરૂપે પ્રતીત થઈ પશુવૃત્તિમાંથી છુટતાં મનુષ્ય કે દેવાના ભાવને વિશેષ ગણતાં પ્રાણીઓને ઇચ્છિત ફળ અર્પી ભાગમાં રેગ દર્શાવી ભક્તિજન્ય જ્ઞાન અને વૈરાગ્યરૂપે શિવતત્વ બનેલી છે. આ શિવતત્વથીપર શરીર કલ્પના નથી માટે શિવ નિર્માલ્ય ભેગ રૂપ નથી અને તેથી શિવને અર્પણ કરેલ વસ્તુ ભતાન કામની નથી જયારે વિષ્ણુતત્વને અર્પેલી વસ્તુએ પ્રસાદી રૂપે આવશ્યક છે. કારણુ આ તત્વના શેષ અતિ ઉત્તમ ફળરૂપ ભાગ અને યાત્ર અર્પક છે અને માતા પિતા રૂપે બ્રહ્માની પ્રસાદી એટલે મિલ્ક તના તે। સર્વ માલિકજ ગણાય છે. બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ એ એકજ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય શક્તિ છે. હર કે હર પરસ્પર વિરેાધી નથીજ પણ એક ખીજાની સત્તા એક બીજાને આધારે રહેલી છે તેથી પરસ્પર આભારી છે. શ્રદ્દાથી કર્મ, ભક્તિથી ઉપા સના અને ધ્યાનથી જ્ઞાન સિદ્ધ થાય છે. માટેજ કહ્યું છે કે શ્રદ્ધાનીધ્યાન ચોપાāહિ। કર્મથી બ્રહ્મલોક એટલે જાદર સિદ્ધિ, ઉપાસનાથી વિષ્ણુલાક એટલે મનેરથ સિદ્ધિ અને ધ્યાનથી શિવલેક કૈલાસ, (વૈવલ્યે આક્ષઃ ) એટલે મેક્ષ સિદ્ધિ, અને બ્રહ્મને વિયેગ તેમાંથી વિ દૂર કરી યાગ એટલે સચ્ચિદાનન્દ રૂપ હું તે બ્રુ એવું જ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી આત્માને તેથી જીવ જાણ્યે બધુ સચ્ચિદાનન્દ રૂપે એક રસ છે એમ જણાય. જેમ આર્દ્રતારૂપ હાવાથી હૃદય સૂજ્ લોક છે તેમ મગજ એજસ્ તેજ 冰湖京津奖奖:紫紫紫紫紫紫紫紫紫紫紫紫紫紫能 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ રૂપ હેવાથી સ્વ લેક છે. ૩મૂઃ થી બ્રહ્માનું ધ્યાન, ૩ મૂવ થી વિષ્ણુનું ધ્યાન અને ૩ સ્વ: થી શિવનું ધ્યાન ધરાવી સગુણ તવમાં નિર્ગુણ તત્વ તત્સવિતુર્મળ વહ્ય સવિતા દેવ અન્તર્યામી - ચત ધનનું મંગલ સ્વરૂપ, પરાશાન્તિ, પ્રકાશ સચ્ચિદાનન્દને અનુઆ ભવવાને પ્રકાર શ્રી ગાયત્રી દેવી દર્શાવે છે. આ સમષ્ટિક આત્મક જ વિચાર છે. જ્યારે ઉપર બતાવેલી ત્રણ બાહતિઓથી, સ્થલ, સૂક્ષ્મ અને કારણ શરીરે વિષે જાગૃત અવસ્થાના અભિમાની દેવ બ્રહ્મા, કોઈ સ્વમાવસ્થાના અભિમાની દેવ વિષ્ણુ અને સુષુપ્તિ અવસ્થાના પર અભિમાની દેવ શિવને અનુભવી તુરીયાવસ્થા અભિમાની, ફૂટસ્થ, ને ફક સાક્ષી, સ્વયંપ્રકાશની ભાવના કરવાનો વિધિ છે. . શિવ તત્વથી પ્રવૃત્તિ થાય તે બ્રહ્મલોકમાં વીર્ય રૂપ સર્વાંશ ર શિવને છે અને આધાર ચક્રમાં સ્થિત થાય છે. તેની રક્ષાથે આ એક વિચાર મુખ્ય છે માટે શ્રીગણેશનું ધ્યાન એ ચક્રમાં ધરવાથી એ યોગીઓ ઉર્વ રેતા થઈ શકે છે અને મૈથુન ભોગની વાસના રહીત થાય છે. ગૃહસ્થ શિવનું વાહન વૃષભ રૂપ ધર્મ પ્રેરે તેમ વિહિત પર બોગમાં પ્રવૃત્તિ કરી નાચતાર્થના, એવી સમજથી વર્તે એ છે. ખાનપાનના નિયમ પાળી બ્રહ્મ લેકને આનન્દ ભોગવી વિષ્ણુ તત્વ સમાન વાયુને સામર્શ અપ બેગ ભોગવે છે. માટે બ્રહ્મપર લેકમાં શિવ, વિષ્ણુ અને બ્રહ્મા એ ત્રણેની ક્રિયા પ્રવર્તેલી છે. કે શિવની વીર્ય રૂપે, વિષ્ણુની પાઠર પ્રદીપન અને સુધા તૃતી એ દ્વારા સમાન વાયુના પોષણ રૂપે અને બ્રહ્માની વાયુ સંચારથી જ ભજનનું પાચન, સવાસવનું પ્રથક્કરણ અને મળમૂત્રના એ નિસર્ગરૂપે સત્તા વ્યાપેલી છે. એવી જ રીતે વેઠમાં શિવતત્વથી | પ્રવૃત્તિ થાય તે ઈન્દ્રીયના અભિલાષણીય વિષમાં વિહિત ભાવનાથી ધર્મ પૂર્વક ભાગ અને આનન વિષ્ણુની સત્તાથી, પ્રાણનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ K ૫ ※账 ***** રક્ષણુ બ્રહ્માની સત્તાથી અને જ્ઞાનનું સ્ફુરણ શિવની સત્તાથી થાય છે. તેમજ કૈલાસમાં શિવ તત્વથી પ્રવૃત્તિ થાય, તો બુદ્ધિની સુક્ષ્મતાથી સ્વસ્વરૂપનું દર્શન બ્રહ્માની સત્તાથી, બ્રહ્માનન્દને ભાગ વિષ્ણુની સત્તાથી અને સર્વ અનર્થની નિવૃત્તિ રૂપા પરાશાન્તિ શિવ સત્તાથી થાય છે. શિ તત્ત્વની પ્રવૃત્તિ ધર્મથી થાય છે. સ્વધર્મમાં નિધન કહેતાં નાશ થાય પણ શ્રેયસ્કર છે. માટે ધર્મમાં સહન શીલતાથીજ પ્રવૃત્ત થવાય છે. ધર્મ પાતે એવે સત્તાવાન છે. કે ધીમેથી અધર્મને ઊખેડી નાખે અને હણનારને હણી રક્ષણ કરનારને જયજ આપે છે જેથી વતા ધર્મ સ્તરો નથઃ મનાય છે. અતિભાર સહન કરી શકે એવે અતિ બળવાન અને ધીરેજથી પંથ કાપનાર વાહન બળદજ છે. શિવ તત્ત્વ કે જે સર્વને પરિણામે અતિ સુખ આપનાર છે અને સુખ સર્વને પ્રિય છે તે ધર્મથી મળે છે. માટે ધર્મ એજ શિવનું વાહન ઉચિત છે. તપ, જ્ઞાન, યજ્ઞ અને દાન જેના પગ છે, સર્વ ગુણમયી પવિત્ર સત્તા રૂપ ગાય જેની ઉત્પત્તિ છે, અને જીવનને આધાર આ લેકમાં અને પરલોકમાં પુન્ય છે તેને ઉત્પન્ન કરવામાં સત્તાની છેવટ હદ રૂપ બળ દ છે. માટેજ સર્વ સિદ્ધિને આધાર ધર્મ ધૈર્ય છે. ગરૂડમાં ઇક્ષણ શકિત સર્વથી અધિક છે માટે જગના સ્વરૂપને સમજવામાં વિષ્ણુ તત્વ અધિક છે. વળી સમ્યગ્ જ્ઞાન વિના મન વિષયથી પાછુ વળતું નથી માટે પ્રભુ પરાયણુ થવામાં પદાર્થ દર્શનથી અનિત્યતા સિદ્ધ થતાં નિત્ય તત્વમાં (પ્રભુમાં) મનેવૃત્તિ સ્થિર કરવા ગરૂડજી રૂપ એધ વાહન યાગ્ય છે અને તેથીજ વિષ્ણુ સત્ત્વગુણી કહેવાય છે. સારગ્રાહી દષ્ટિથી નિશ્ચય સ્વરૂપ હંસ વાહનવાળા કર્મ પ્રમાણે ફળદાતા હેાવાથી બ્રહ્મા કર્તારૂપ, કર્મ ફળના સુખ દુખરૂપ ભાગના ક્ષય પર્યંત સ્થિતિ કરનાર વિષ્ણુભકત **** GOKAN Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૬ રૂપ અને ક્રી કર્મની ઘટમાળમાંથી મુક્ત થવા સંસારના પદાર્થાંમાં અનિત્યાદિ દેષ દર્શનથી પરમ તત્વમાં ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરાવનાર મહેશ ધ્યાતારૂપ સમાધિસ્થ દાવાન દર્શાવેલા છે. આ સર્વને સાક્ષી એકજ, અવિનાશી, સચ્ચિદાનન્દ સ્વરૂપ, ઉદાસીન અવસ્થાદર્શક છે અને એકજ ચૈતન્ય ઉપાધિદ્વારા અનેક થઈ અનેક રૂપ દેખાય छे. एकोऽहं बहुस्यां प्रजायेय, एकस्तथा सर्व भूतान्तरात्मा रूपं रूपं પ્રતિોવમૂવ। એ ન્યાયે બહાર પ્રવૃત્તિ જેવી સમષ્ટિ રૂપ બ્રહ્માણ્ડમાં છે. તેવીજ પિણ્ડ રૂપ શરીરમાં છે માટે દુર્મુખ વૃત્તિને યેગથી આ દર્શન થાય છે જ્યારે રાજવિદ્યાની ઊપાસના દ્વારા ઇંદ્રિયા કે જેના સ્વભાવ ખબહાર પ્રવૃત્ત થવાના છે તેથી બધું બહાર અનુભવતી દેખાય છે. ( પબ્લિકાને અતૃત્ત્વયંમૂઃ તક્ષ્માવાક્ તિ નાન્તાત્મનિ) તેને ધર્મનાં બળવડે મેક્ષ પદના લક્ષમાં દોરવા નિહ કરી અન્તર્મુખવૃત્તિ કરવાથી જાણી શકાય છે માટેજ શ્રી કૃષ્ણ કહે છે કે यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । आत्मन्येव च संतुष्ट स्तस्यकार्य न विद्यते ॥ જે મનુષ્ય આત્મ તત્વમાં મગ્ન છે, તૃપ્ત છે અને સંતુષ્ટ છે તેને કાઈ કાર્ય રહેતુંજ નથી, આ હેતુ સ્પષ્ટ સમજાવવા માટેજ જ્યારે શિવલિંગનું દર્શન કરવામાં આવે છે ત્યારે નદીના વૃષણ ઊપર હાથ અડાડીને નેત્ર સ્પર્શ કરી શિંગડાંમાંથી દષ્ટિ શિવલિંગ ઊપર સ્થિર કરાય છે અને નન્દી અને શિવલિંગ વચ્ચે કાચા રાખવામાં આવેલા હાય છે. આ સ ંકેત એમ સમજાવે છે કે ધર્મ રૂપી વૃષભ પોતાની વીર્ય શકિત વૃષણથી અર્થ અને કામને અનુભવાવતા, પશુ બુદ્ધિમાંથો મુક્ત કરતા, કાચ જેમ *****:*** ********* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૭ sssssss. BOBOSS O Basaur Nહ સર્વ અંગને પિતામાં સંકોચે છે તેમ વિષયમાંથી ઇન્દ્રિયોને વિહિત જ ભોગ આપી, અન્તરમાં લીન કરી, મેક્ષપદપ્રદ નિરાકાર તત્તવમાં ચિત્તને એકાગ્રતા પમાડે છે. ઉત્પત્તિ પ્રદ બ્રહ્માને સર્વ ધર્મવાળા માને છે. હિન્દુઓ બ્રહ્મારૂપે, મુસલમાને અલ્લારૂપે અને અંગ્રેજો કઈસ્ટ રૂપે માને છે. જ્યારે મુસલમાન તથા અંગ્રેજો એક દેવથીજ સઘળો વ્યવહાર કરે છે ત્યારે હિન્દુઓ ભેદ એ સંસારનું આ છે સ્વરૂપ હોવાથી, દેશ, કાળ, વસ્તુ, અવસ્થા આદિ જુદા જુદા હોવાથી આ એકજ દેવનાં કર્મના વિભાગની સત્તાથી જુદાં જુદાં રૂપ માની વ્યવહારની મર્યાદા બાંધે છે. તેથી હિન્દુઓની માત્ર પ્રવૃત્તિમાં ધર્મ બુદ્ધિ વિશેષ છે. બ્રહ્મા અને શિવના ઉપાસકે બ્રાહ્મણે છે. જે સંસારના ઊંડા વિશેષ પ્રપંચથી વિમુખ રહીં, સર્વ ભેગને રોગ સમજી, ઉદાસીન તત્વમાં મગ્ન થવા જળના સ્નાનથી અને બિલિના પાનથી તૃપ્ત થતા સદાશિવના મુખ્ય ઉપાસકો જ્ઞાનને અધિક 6 માનનારા નિષ્પાપ હૃદયવાળા બ્રાહ્મણે, સુષ્ટિને નિભાવ કરવા વિષ્ણુ દો છે. દેવને સંતોષી, કર્મનાં ફળ રૂપ ભેગ છે માટે કર્મને ખાસ સંભા- . ળવા શુદ્ધ હૃદયે શુદ્ધ સંકલ્પ દ્વારા બ્રહ્માના મુખ્ય અંગ રૂ૫ ગણાય છે. રજોગુણના વિલાસી ભેગમાં વિશેષ લાભ માનનારા બ્રહ્મા છે તથા વિષણુના મુખ્ય ઉપાસકે બીજા વર્ણના લેકે છે. આ પ્રકારે ઉપાસનાના ભેદ હોવાથી શિવ અને તેના ભકતને ગર્વ ન રહે માટે વિશુદ્વારા હૃદયમાંથી પસાર થઈ બ્રહ્માને ભોગના પદાર્થો કે મળે છે. તેને બ્રહ્મા પરિપકવ અવસ્થામાં મૂકી વિષ્ણુને પુષ્ટિ આપે જે છે તેથી વિષણુ ભોગ ભોગવી શકે છે અને ભાગમાં આસક્તિ ન . ર થાય માટે વિષ્ણુ મહેશને પોષે છે. મહેશ જે કે અકિંચન થઈ ભિક્ષા માગનાર ગણાય છે પણ મહેશનાં ધર્મ, જ્ઞાન, વિચાર અને ઉપરતિ જ વિષણુને તથા બ્રહ્માને ન મળે તે વિષ્ણુ અને બ્રહ્માની દુર્દશા GOOD MORE RECIPES : # # #કહ ઇsoNos OR DIBANDONO Uisiocowe now PREBERESURREXURXOra Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ I 3 :25 : : : : ગs Beso Act245424&SMossos = SEWS કે થાય માટે કેઈને ગર્વ ન રહે માટે તન ઐક્ય ભાવે સંબંધ છે. સર્વ કમલના નિલંપ રૂપ લક્ષણવાળા છે. બ્રહ્મા રૂપે જાગ્રછે તિનું સૃષ્ટિ કર્મ ચાલે છે. કર્મના શ્રમથી વિશ્રાન્તિ લેવા વિષ્ણુરૂપે સુવે છે પણ તે પિતાના આગ્રહી સ્વાર્થ ભાવથી જંપવા દેતા તો નથી માટે સ્વમાવસ્થામાં વિષ્ણુ છે અને મહેશ જાણે છે કે છે અવિદ્યાને લીધે પ્રપંચને ઉત્પાંત છે અને તેથી છેવટ બધા અજ્ઞાન રૂપ અંધકારમાં લીન થાય છે માટે અજ્ઞાનમાં સુખને અનુભવ છે કરતા નિવાવસ્થા રૂપ સમાધિમાં મહેશ રહે છે. જ્યારે ખરી કસોછે ટીને સમય આવે છે ત્યારે સર્વ દેવે એક બીજાને આધિક્ય આપી પિતે અળગા રહે છે. શિવને જ્યારે નય થાય ત્યારે વિષ્ણુ સહાયક છે અને વિષ્ણુને જ્યારે ભય થાય ત્યારે શિવ સહાયક થાય છે. જ્યારે સનક સનતકુમારાદિ ચાર ઋષિઓ સંસારમાં સાર રૂપ ખરા તત્વનો બોધ લેવા બ્રહ્મા પાસે ગયા ત્યારે વિષ્ણુ પાસે જવા છે. બ્રહ્માએ કહ્યું અને વિષ્ણુ પાસે ગયા ત્યારે શિવ પાસે જવા આજ્ઞા એ ભગવાને કરી. પણ જે બોધ આ મહા ઉગ્ર તપસ્વીઓ, દેવને વિ પણ હંફાવે એવી શકિતવાળા ઋષિઓને જોઈતું હતું તે આ આ ત્રણે દેવની ત્રિપુટીથી જુદાં તત્વને છે એમ દર્શાવવા શિવે કરી દક્ષિણામૂર્તિ સ્વરૂપે બોધ આપે હતે. * अधीत्य विधिवत् वेदान् पुत्रांश्चोत्पाद्य धर्मतः । इष्ट्वा च शक्तितश्चाथै मनोमोक्षे निवेशयेत् ॥ વેદોને વિધિ પૂર્વક જાણીને, પુત્રને ધમથી ઉત્પન્ન કરીને, દ્રવ્ય ને વડે શકિત પ્રમાણે યજ્ઞાદિ સાર્વજનિક હિતકારી કર્મ કરીને, મનને કે મોલમાં પ્રેરવું એ વિધિથી માનવ જન્મમાં ખરું જ્ઞાન-વિજ્ઞાન જે છે. તે મેળવવાથી ધર્મ ઓળખાય છે અને ધર્મનું ફળ સુખ છે Socsssssss Sc૮૩ss امممم ولا لا " ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ هله بلا ملللللللللللللحمدلله علیهم છે એમ જણાય છે. તેથી બ્રહ્મારૂપે પ્રજાની ઉત્પત્તિ, વિષ્ણુરૂપે લક્ષ્મીને રે છે ભગ, સમષ્ટિની રક્ષા અને યજ્ઞો વગેરે કાર્યોથી પ્રજાની સ્થિતિ અને જે શિવરૂપે પ્રજાને નિરંકુશાગૃતિ આપવા માટે સ્વસ્વરૂપમાં લય કરનાર છે એક જીવ આત્માની પ્રવૃત્તિને સૂચવે છે. માટે ત્રિપુટી ઉપાધિથી છે પણ છે સત્તા એકજ છે. જેમ એકજ સૂર્ય અથવા અગ્નિ જુદાં જુદાં રૂપને છે લીધે જુદો જુદો દેખાય છે તેમ એકજ આત્મા જુદી જુદી ઉપાછે ધિથી જુદે જુદે દેખાય છે યોગ સાધવા ચક્રમાં દેવની ભાવના કરવા પ્રથમ ગણેશનું ધ્યાન પછી બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું ધ્યાન સગુણ સાકારરૂપે ધરતાં આ ત્રિપુટીથી પરતત્વને બોધ આપનાર છે શ્રેત્રીય, બ્રહ્માનિ, દક્ષિણ મૂર્તિરૂપ સદ્ગુરૂનું ધ્યાન કરાય છે. તે ગુરૂ કે એ રૂપમાં સર્વ દેવનું દર્શન કરવું પુછલા ગુરૂજુગુ મહેર એ છે સગુણ ધ્યાન છે. સાક્ષાત્ વલણ તત્વનો બોધ, વેદનાં મહા શું વાક્ય તરજમતિ આદિથી ભાગ ત્યાગ લક્ષણથી આપનાર હોવાથી એ વૃત્તિ ગુરુરૂપ કરવામાં આવે છે. ગુરૂ, શરીરમાં રહેનારે જીવ કોણ છે છે એનું દર્શન કરાવે છે માટે ગુરુદ્વારા જીવાત્માને પરમાત્મારૂપ ધારવા કીટ ભ્રમર ન્યાયે વૃત્તિ જીવાત્માનું ધ્યાન કરતા, બ્રહ્મરંધમાં { પ્રકાશતા, પરમાત્મ તત્વમાં લીન થાય છે અને તેથી જીવ એજ છે પરમ શિવ તત્વ છે એમ નિશ્ચય થાય છે. તેથી જ દેહ હું છું છે એવી બુદ્ધિથી દાસપણું, અલ્પજ્ઞ છવ હું છું એ બુદ્ધિથી જાણે છે ઈશ્વરને અંશ જેવો છું એ બુદ્ધિ અને ચૈતન્ય સ્વરૂપે જે ઈશ્વર છે ન તેજ જીવ છે એવી ભાવના કરવા વિધાન છે. આ પ્રમાણે જીવ છે ઈશ્વરની એકતા સાધનો અનેકમાં એકપણું સિદ્ધ થાય છે અને છે આ જગત ત્રણે કાળમાં નથીજ એમ નિશ્ચય થાય છે. માટે જ ૨ ભગવતપૂજ્યપાદ ભાગકાર કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ आत्मानात्मप्रतीतिः प्रथममभिहिता सत्यमिथ्यात्वयोगात् द्वेधाब्रह्म प्रतीतिर्निगम निगदिता स्वानुभूत्योपपत्त्या । आद्या देहानुबन्धाद्भवति तदपरा साच सर्वात्मकत्वा दादौ ब्रह्माहमस्मीत्यनुभव उदितेखल्विदं ब्रह्मपश्चात् ॥ તત્વ વિચારના આરંભમાં સત્ય અને મિથ્યાપણાના યાગથી બ્રહ્મનું જ્ઞાન એ પ્રકારે થાય છે. પેાતાના અનુભવથી અને યુક્તિથી શરીરના વિચારથી હું બ્રહ્મ છું... એવા અનુભવ થયા પછી આ જગત્ બ્રહ્મરૂપજ છે એમ સર્વાત્મકપણાથી યુકિતથી બ્રહ્મ અનુભવાય છે. માટેજ મનુષ્યાએ શ્રુતિ, યુકિત અને અનુભવથી વિચાર કરતાં પ્રથમ હું ક્રાણુ છું ? આ શરીર કેમ થયું? આ શરીર કાણે બનાવ્યું? અને કયી વસ્તુનું બનેલુ છે? તેના નિર્ણય કરવા જોઇએ કે જેથી સમજાય કે જો સૂર્ય અને અગ્નિને પ્રકાશ ન હોય તે અંધકાર રૂપ જગત્ દેખાય છે તેમાં ભેદ પણ દેખાય નહીં અને માત્ર એક અંધકાર વ્યાપી રહે. જ્યારે પ્રકાશ આ અધકારમાં ભળે છે ત્યારે પ્રકાશ જુદાં જુદાં રૂપ દર્શાવે છે. માટે પ્રકાશ અને અંધકારના ભેળથી આ જગત જુદાં જુદાં રૂપે દેખાય છે. વળી પદાર્થો કયાંથી આવ્યા અને કયાં જશે, પહેલાં ઝાડ કે ખીજ, સ્ત્રી કે પુરૂષ ઉત્પન્ન થાય છે એને નિર્ણય થાય તેમ નથી. તથા દર ક્ષણે ફેરફાર થયા કરે છે છતાં એવું તે એવું હ્રાય નહીં એમ જણાય છે. કાઈ કહે છે જગત્ પરમાણુમાંથી બને છે, કાઈ કહે છે પ્રકૃતિ વિકાર પામે છે, કાઈ કહે છે પરમાત્મા પોતે કરેાળીઆની પેઠે પાતામાંથી જગત્ બનાવે છે માટે પરિણામ વાદ સાચા જ્યારે ખીજો કહે છે કે આરમ્ભવાદ સાચા કાઈ કહે છે કે દૃષ્ટિ સૃષ્ટિ વાદ, કાઈ કહે છે કે અજાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૧ વાદ અને કોઈ કહે છે બિમ્બ પ્રતિબિમ્બ વાદ સાચો. બધા એમ કબૂલ કરે ખરા કે મૂળ વસ્તુમાં બીજું રૂપ મનાય છે. આને અધ્યાસ કહે છે એ અભ્યાસ ચાર પ્રકારને છે (1) બહારના પદાર્થ પુત્ર, મિત્ર, ધન વગેરેમાં વિકારથી, (૨) શરીરમાં જાડાઈ, પાતળાઈ રૂપ, રૂ૫ થવાથી, (૩) ઇન્દ્રિયોમાં ન્યૂનતા - વગેરે થવાથી (૪) અન્તઃકરણના કામક્રોધાદિ ધર્મોથી પોતે આત્મા તે તે ધર્મવાળો મનાય છે. આનું કારણ અવિદ્યા કહેવાય છે. અવિદ્યા એવી વસ્તુ છે કે જેને વિદ્યારૂપે પણ માનવી પડે છે છે કારણ કે દરેક વસ્તુમાં અવિદ્યા છે. જે વાતની એકને ખબર હોય તે બીજે ન જાણતો હોય એમ સર્વ પ્રાણિનું અજ્ઞાન ભેગું ન કરી સર્વ કરીએ તે જ્ઞાન જવાબ આવે છે. માટે મૂળમાં જેમ નું જ્ઞાન છે પણ જુદું જુદું અજ્ઞાનરૂપ દેખાય છે તેમજ ચેતન્ય , જ્ઞાનરૂપ હોવા છતાં વિપરીત ભાવથી અવિદ્યા કે અજ્ઞાનરૂપે ભેદ પામેલું છે. તેથી રજુમાં સર્પ, છિપમાં રૂપું, ઝાંઝવાના જળની પ્રતીતિ તથા ગગનની નીલતાનાં દષ્ટાન્ત અપાય છે તેથી વિવર્ત વાદ છેવટ સિદ્ધ થાય છે. બીજી વાવાળા આ વાર્યું નહીં કરે પણ હાર્યું કર્યા વિના છુટકે નથી માટે ભલે ક્રમ મુકિત સ્વીકારે. તેમાં અનિર્વચનીય ખ્યાતિથી સિદ્ધ થતા સો મુકિત આપનાર સિદ્ધાન્તને વિરોધ નથી. અવિદ્યા, માયા કે ત્રણ ગુણની સામાન્ય અવસ્થાને વિચાર કરતાં પરમાત્મા અસંગ, નિષ્ક્રિય, નિવિકાર છે. તે પછી આ ત્રણ ગુણ ક્યા ગુણીને આશ્રયે રહ્યા અગર કોના ગુણ છે ? શેમાંથી ઉત્પન્ન થયા? અને ચૈતન્ય અને અવિઘાને કર્યો સંબંધ છે તે વિવર્તવાદ શિવાય બીજા કોઈ વાદીએથી સિદ્ધ થઈ શકે તેમ નથી. માટે જ્યાં - સુધી આત્મતત્વને સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી હું બ્રહ્મ છું એવા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આ સંવાદી ભ્રમથી પણ પ્રવૃત્તિ કરવી અને સાક્ષાત્કાર થયા પછી અનાદિ શાનિત માયાનો વિચાર કરે જોઈએ કે જેથી બુદ્ધિ આહ િરૂપ વૃત્તિ થાય. અવિદ્યાને નષ્ટ કરી વધુ જેમ રગને હરિ નષ્ટ થાય છે તેમ પતે પણ બ્રહ્મ રૂપ થાય. આ જગત વિપરીત ભાવેજ દેખાય છે તેની સાબીતિ જેવી હોય તે અરિસામાં મોટું જોઈએ છીએ ત્યારે જેવું બિમ્બ તેવું પ્રતિબિમ્બ જણાય છે પણ ડાબો ભાગ જમણે, અને જમણો ભાગ ડાબે, એટલે દિશાફેર , હોય છે. વળી અન્તઃકરણમાંથી ખદ્વારા વૃત્તિ બહાર જઇ પદાથે આકાર થાય છે ત્યારે તેમાં ઉપહિત ચેતન્યને પ્રતિબિમ્બ પડે છે જેથી અનઃકરણ વિશિષ્ટ ચતન્યને જ્ઞાન થાય છે. આ પર ઉપરથી સમજાય છે કે વસ્તુ જેવી છે તેવું જ્ઞાન થતું નથી. પણ જેમ મુખ ઉત્તર દિશામાં હોય અને દેખાય દક્ષિણ દિશામાં તેમ અનિત્યમાં નિત્યબુદ્ધિ, અપવિત્રમાં પવિત્ર બુદ્ધિ, દુઃખમાં સુખ બુદ્ધિ, અને અનામમાં આમ બુદ્ધિ રૂ૫ વિપરીત જ્ઞાન થાય છે. એ વળી પ્રાણીઓને આંખના ડોળામાં પ્રતિબિમ્બીત પુરૂષ દેખાય છે તે પુરૂષ દેખે છે કે કોઈ બીજો તે પણ કહેવાતું નથી. વળી એવું પણ મનાય છે કે દુનિઆની દરેક ચીજ છિદ્રાત્મક છે. (everything is poros) અને “એક્ષ રે' નામને કાચ દેખાડી આપે છે કે તે વાત ખરી છે. ભીંત ગમે તેવી મજબુત હોય છે પણ એક બાજુ પાણી પડે તો તેની અસર બીજી બાજુએ થાય છે. જમીન ગમે તેની નક્કર હેય પણ પાછું તેમાં ઉતરે છે. શરીરમાં રૂવાડે રૂવાડે છિદ્ર છે જ. છતાં દેખાતાં નથી. વળી પેટીનું ઢાંકણું બંધ હોય અને તે ઉપર “એક્ષ રે' જેવો કાચ મૂકવાથી પેટની અંદરની ચીજ દેખાય છે તેમાં ઢાંકણમાં કાણું કાણું દેખાઈ વસ્તુ ન દેખાતી નથી પણ જાણે ઢાંકણું નથીજ એમ દેખાય છે તે ઉપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૩. રથી સમજી શકાય છે કે જેમ માટીને વિકાર કાચ તેને સુધારી સુધારીને આરપાર જેવાની શકિત આપી શકે છે, દુબન વગેરેથી છેટેની ચીજ પાસે દેખાય છે, નહાની ચીજ મહટી દેખાય છે તથા ટુંકી નજર વાળાને ચશ્માંથી આંખની શકિત આપી શકાય છે. તેમજ બુદ્ધિ કે જે પૃથ્વીના સત્વ ગુણથી બનેલી છે તેને શાસ્ત્રના અભ્યાસથી અને મહાત્માઓની સહાયથી એવી સુધારી શકાય છે કે જે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, અવ્યકત 3 અને અવિઘાને છેદી પરમાતી આત્માતત્વ ઈશ્વરનું દર્શન દૂર તે દેખાય છે તેને પ્રત્યક્ષ અને અપરોક્ષ અનુભવી શકે. સ્વમામાં જેમ બહારના પદાર્થો હોતા નથી તથા બહારના જાગૃતિ અવસ્થાના પદાર્થોને જાણનારી ઈન્દ્રિય વૃત્તિ પણ હતી નથી છતાં જીવ પોતે જાગ્રતના સંસ્કાર આદિથી (અવિદ્યાથી) જુદા તે જુદા પદાર્થ રૂપ બને છે એટલે પોતે પોતાને પોતામાં બનાવી પિતાથી જુદા અનુભવે છે. તેમજ પરમાત્મા પોતે પોતાને પિતામાં બનાવી પિતાથી જુદે જુદે રૂપે અનુભવે છે માટે અવિઘાને વશ રહેલે ચૈતન્ય જીવાત્મા અવિદ્યાથી મુકત થાય છે. ત્યારે જેમ જે સ્વમને ( અનુભવતો હતો, સુષુપ્તિમાં અજ્ઞાનને અનુભવતો હતો, તે જાગ્યા ! તે પછી હું પોતેજ છું એમ અનુભવે છે તેમ જીવાત્મા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જગત વગેરે રૂપે હુંજ છું એમ અનુભવે છે. __ अविद्याघातकात् शद्बाद् याहंब्रह्मेति धीर्भवेत् । विनश्यत्य विद्यया सार्धम् हत्वारोगभिवौषधम् ।। જ્યારે હૃદયની અહંતા મમતાની ગાંઠે ભેદાય છે, આત્મા છે તે પરમાત્માને સંશય છેદાય છે અને સર્વ કર્મને નાશ થાય છે ? કે ત્યારે સર્વથી ઉત્તમ તત્વનું દર્શન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ . भिद्यते हृदयग्रंथि श्छिद्यन्ते सर्व संशयाः । क्षीयन्ते चास्यकर्माणि तस्मिन्दृष्टे परावरे ॥ તે આ પ્રકારે એકજ શરીરના શોધનથી જીવાત્માને જ્ઞાન થાય તે છે ત્યારે આખા બ્રહ્માણ્ડમાં એ તત્વ સિવાય બીજું કાંઈ નથી એમ જણાય છે અને તેથી થાન્તાએ ૩ ૪ મયંત્તિ છે જે આ જીવ અને ઈશ્વરમાં જરાપણ ભેદ બુદ્ધિ રાખે છે તેને ભય કે થાય છે સતિરોવરમરમવિર આત્માને જાણનારો પુરૂષ શોકને રે છે. અને મારિ મહામતિ જે બ્રહ્મને જાણે છે તે કંઠા ભરણ ન્યાયે બ્રહ્મ રૂપજ થાય છે. આ પ્રકારે ગણેશજીના વાહન વિચારને પ્રેરવા શાસ્ત્ર આજ્ઞા કરે છે. પ્ર. ૩૧–ો જગત અવિદ્યારૂપ હોય અને ચૈતન્ય વિના 3 બીજું કઈ ન હોય તે વર્ણાશ્રમની શી જરૂર ? નીતિની શી જરૂર ? ? ધર્મશાસ્ત્રની શી જરૂર ? તથા પંચમહાભૂતનાં શરીર પશુ, પક્ષી, મનુષ્યો બધાને સમાન છે તેમ શરીર પણ એકજ પદાર્થનાં બનેલાં 3 છે, આહાર, નિદ્રા, ભય અને મિથુનને વ્યવહાર પણ એક સરખો છે તે પછી આભડછેટ, ઉચ્ચ નીચને વિચાર તથા રાજા પ્રજાને ૨ સંબંધ વગેરેની જરૂર નથી માટે યથેષ્ટ આચરણ કરી કેમ ન વર્તાય ? તથા શિખાસૂત્ર શા માટે રાખવાં? અને સ્ત્રીઓને સ્વતંત્ર કેમ ન કરવી ? ઉ૦ આવા પ્રશ્નો સંભવે એમાં આશ્ચર્ય નથી કારણ એ ઉપરથી બોધ આપનારા, વિષયના પાસમાંથી છુટેલા ન હોવાથી યથેષ્ટ આચરણ કરતા દેખાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર 8 આ ચાર વર્ણો, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી આ ચાર આશ્રમે ને બદલે, પાળા, બ્રહ્મચારી અને સાધુ, સેવક, સમા- ક જss:* * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ સસ સ સસસસ + + + + +++++++++ ૭૫ આ ધાનિ, મુખીઆઇ અને મહારાજ, અને બ્રાહ્મણ વેપાર કરે એટલે પર વૈશ્ય અને મુસલમાન નિશાળે ભણવે એટલે બ્રાહ્મણ આવી તે વર્ણની આશ્રમમાં સેળભેળ કરી પ્રભુને નામે વર્ણ અને આશ્રમ બને નષ્ટપ્રાય જેવાં કરી મૂક્યા છે. બ્રાહ્યણે પેટ ભરવા માટે છે અગર વધારે વિષયની ભોગેચ્છાથી પિતાના પદને ભૂલી ગયા–ધર્મ િભ્રષ્ટ થયા એટલે બીજા વર્ષે આચાર વિચારે ચઢતા દેખાયા અને બકરાં જેમ અશક્ત સિંહને ડરાવી પિતા પાછળ ચલાવે તેમ ધનાઢયે આ બ્રાહ્મણને દબાવી પોતાના વહેમની પાછળ અનુસરાવે છે જ્યારે આ બ્રાહ્મણે તેને ટેકે આપે છે અને હાજી હા કરે છે. જ્યારે કોઈ આ ખરે ધર્મ પ્રતિપાદન કરનાર બ્રાહ્મણ અતિથિ આવે ત્યારે તેનું આ સન્માન કરાવવાને બદલે પરધર્મી છે એમ મનાવી પાપના ભોગી ન બને છે અને પિતાની વૃત્તિમાંથી ભાગ પડાવશે માટે ફરી પાછો એ આવી નશકે એવા પ્રપંચે રચે છે. માટે જ કહ્યું છે કે કળીયુગમાં જ ન ર લેવા પરવતા પરના બ્રાહ્મણોમાં બ્રાહ્મણપણું રહ્યું નહીં અને તપસ્વીઓ કપટની જાળ પ્રસરાવવામાં નિપુણ થયા છે છે એટલું જ નહીં પણ મૂળ શાસ્ત્રના સામાન્ય બોધને છેડી, પક્ષહું પાતિ, પિતાને રૂચે અને વિષય ભોગ ભોગવવામાં અનુકૂળ અર્થ વાળાં નવાં શાસ્ત્ર લખાય છે. તેથી વિષણુની ભક્તિ બાજુ રહે છે અને કૃષ્ણ કેઈ જુદા છે એમ માની ફાવે તેમ પૂજન અર્ચન તે થાય છે. મહારૂદ્ર યજ્ઞ થતા હોય તેમાં મહાદેવજીની પ્રતિષ્ઠા કરેલી હેય માટે દર્શને પણ ન જવાય એવો આગ્રહ પકડાય છે અને એ અમારી ભકિત અલૈકિક છે એમ દેખાડે છે. જ્યારે બીજા હિન્દુ એ મટી ખોજા, મુસલમાન, યુરેપીઅન વગેરેને ધર્મ સ્વીકારે છે. ૪ વિદુષી બાઈ એની બીસને હિન્દુઓને ધર્મ શીખવવા પ્રયાસ કીધો. થીઓસોફી મંડળ સ્થાપ્યું ત્યાં તેના અનુયાયીઓમાં બકરું કાઢતા 这这这这这这这这这这3888点以及这这这这这这这这这这这这 A www.umaragyanbhandar.com 狂双双玩法技死以及效及社以在孩在我说这段式 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #91 -------------------------------------------------------------------------- ________________ 半成远装比妥双狂放出戏及比没让双中贸 HERE સરકાર દારૂaur avમારા તરફ ૭૬ ઉંટ પેઠું. મૂળ ધર્મનું અનુકાન સંધ્યાવંદનથીજ શાન્ત પડયું અને આ વાતમાં જ ધર્મ અને જ્ઞાનને વિનોદ થવા લાગ્યો છે. હવે પરમાર્થમાંથી જે વ્યવહારમાં ઉતર્યા. સ્વરાજ્યના ઉપાસક થયા પણ ઘરમાં બૈરી ન ઉપર સતા રાખી શકાય નહીં. પિતાની પ્રજા દાદ આપે નહીં. આ મૂળ કુટુમ્બમાં એકતા નહીં. પિતાના વડિલે, દેવ, પૂજ્યમાં - ભાવ નહિ અને વિદેશીય અનુકરણમાં ઉન્નતિ, આનન્દ અને # અધિક્તા મનાય તે પછી ધર્મ બળ વિના સ્વરાજ્યનું સ્વપ્ન છે જ્યાંથી ખરૂં થાય ? અને ભાગ્યે દયાળુ સરકાર આપે તે શું છે જીરવી શકાય ? હિન્દુસ્થાનના ખરા હિન્દુઓને પ્રથમ પંક્તિમાં બેસવાની છે પણ ગ્યતા નથી તે હિન્દને અધિકાર શી રીતે સચવાઈ શકે ? એ એક વખત સનાતન ધર્મના વિદ્વાનો તથા પંડિતની સભા મળી હતી. છે તેનાં પ્રમુખસ્થાને એક ધર્મના શ્રીમાન નેતા વિરાજતા હતા. પતિ વના અયનાંશનો નિર્ણય ચર્ચા હતો. પક્ષકારોએ દલીલ રજુ કર્યા આ પછી લિખિત નિર્ણય મળવા માગણી થઈ ઉહાપોહ પંડિતાએ ક્યાં પણ જ્યારે અધ્યક્ષ સ્થાનને નિર્ણય આપવાને સમય આવ્યો છે ત્યારે પ્રમુખના આશ્રિત પંડિતજી કહેવા લાગ્યા કે પ્રમુખને નિર્ણય # આપવાનું નહીં કહે. જે નિર્ણય લેવો હોય તો તેના ઉપર અપીલ R (આગળ ચર્ચા) બીલકુલ નહીં કરાય તેમ કબુલાત આપ તો મંદિન રમાં જઈ પંડિતની સલાહ પૂછી નિર્ણય આપવામાં આવશે. કહે છે કે હવે પંડિતેના પાંડિત્યમાં શું ખામી અને પ્રમુખની વિદ્વત્તા કેવી ? છે કે આ સર્વ પંડિત એ પ્રમુખ સ્વીકારે ? આવી દશા સનાતન છે છે ધર્મની થઈ ગઈ છે. માટે જેમ ધણું સંભાળ ન રાખે એટલે આ - આશ્રિતોને બીજે રસ્તે કરજ પડે તેમ ધર્મના નેતા અભણ, આ છે અનાચારી અને આડમ્બરવાળા થવાથી પ્રજા ફાવે તેમ વિચારે છે મમમમમમમમમ મમમમમHપws www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #92 -------------------------------------------------------------------------- ________________ Ge એ સ્વાભાવિક છે. એટલુંજ નહિ પણ જ્યારે અર્જુન બહુ પાંડિત્યની વાતા કરવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને શ્રી ગીતાજીના ખીન્ન અધ્યાયમાં સંપૂર્ણ ખાધ આપી દીધા પણ અઢાર અધ્યાય પૂર્ણન થયા ત્યાં સુધી તેને મેહ નષ્ટ ન થયેા. વળી ઉદાલક ઋષિએ શ્વેતકેતુને તત્વમતિ તે નવવાર ઉપદેશ કર્યા ત્યાં સુધી તે। તૃપ્તિ થઇ નહીં. તેથી જ્યાં સુધી હૃદયના મળ, વિશેષઁ અને આવરણુ મટતા નથી ત્યાં સુધી આત્મતત્ત્વનેા સાક્ષાત્કાર થતા નથી. નહિતર જીજ્ઞાસુ દશામાં સાધનરૂપ કર્મ અને ઉપાસના હાય છે તે જ્ઞાન દશામાં સ્વાભાવિક લક્ષણ રૂપ થાય છે માટે આત્માનું નિયત્વ અને પ્રપચનું મિથ્યાત્વ જણાય પછી સદાચારની ટાંચે જીવન ગાળી શકાય છે તેથી વર્ણાશ્રમધર્મનું પરિપાલન સમજથી અતિસ્તુત્ય રીતે કરી શકાય છે. અજ્ઞાન જનેાની વ્યાવહારિક તથા પારમાર્થિક સુખ સંપત્તિ પ્રસારવા નિષ્કામ બુદ્ધિથી આત્મભાગ, અવિરલ સતત પ્રયાસ અને સર્વને અનુકરણીય વર્તનથી રાજા પ્રજાને વિશ્વાસ સપાદન કરી ખરી વિદ્યાને લાભ સર્વને આપી શકાય છે. બ્રહ્માએ નિર્મલા વેદના અધ્યયનપૂર્વક નિષ્કામ કર્મ કરવાથી રાગદ્વેષ રૂપી અંતઃકરણના મળ દૂર થાય છે. આ કરૂ તા ઠીક કે તે કરૂ.... તે ઠીક એવા મનને ચંચલ સ્વભાવ છે તે વિક્ષેપ કહેવાય છે. શુદ્ધ સાચી ભક્તિથી વિક્ષેપ દૂર થાય છે અને જ્ઞાન પ્રકાશથી સ્વસ્વરૂપનું પરમ સ્વરાજ્ય પ્રાપ્ત થવાથી આવરણને ભ ંગ થાય છે. આ રીતે મળનું નિવારણ કરવા બ્રહ્માને, વિક્ષેપનું નિવારણ કરવા વિષ્ણુને અને આવરણના ભંગ કરવા મહેશને તેમના યથાર્થરૂપે જાણુવા, સેવવા અને પ્રસન્ન કરવા જોએ અને અખંડ આનન્દની નિર કુશા તૃપ્તિ પ્રાપ્ત થયે જ્યાં સુધી જીવાય ત્યાં સુધી ઉપકારને બદલો આપવા સદા કર્મ, ઉપાસના અને જ્ઞાનના પ્રભાવને શિર્ષ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮ વન્દન કરી, બ્રહ્મા, વિષ્ણુ અને શિવને તથા શાસ્ત્ર અને સદ્ગુરૂને પરમ ઉપકાર કરનાર ગણી સર્વથા શ્રેષ્ઠ આચરણુથી પ્રસન્ન રાખવાજ જોઇએ. જે પુરૂષાને ખરેખરૂં આત્મજ્ઞાન હોય છે. તેઓને સ્વપ્નામાં પણ વેદે નિષિદ્ધ કરેલા વર્તનમાં પ્રવૃત્ત થવા સંકલ્પ પણ આવત નથી. ભગવદ્ ભાષ્યકાર શ્રી શ`કરાચાર્યે ભગવાન બેહના અવિહિત આચરણોથી નષ્ટ થયેલા વર્ણ અને આશ્રમના ધર્મની સંસ્થાપના કરી વૈદિક ધર્મને ઉદ્ઘાર કર્યો છે. જ્યારે મડનમીશ્ર પરાજીત થયા અને તેમનાં ધર્મપત્ની સરસ્વતીએ શૃંગારાત્મક પ્રશ્ન પૂછ્યા ત્યારે આચાર્યશ્રીએ . આશ્રમ ધર્મની રક્ષા કરવા અમરૂ રાજાના શરીરમાં પ્રવેશ કરી ફરી પ્રગટ થઇ ઉત્તર આપ્યા છે પણ યથેષ્ટ આચ રણ કર્યુંજ નથી. તેમ જે જે ઉદ્ગાર કાઢયા છે તે કેવળ શાસ્ત્રના પ્રમાણપુરસરજ છે. શ્રીકૃષ્ણ કહે છે કે સંસારમાં ગુણુ અને કર્મના વિભાગ છે માટે તે તે ગુણુ અને કમને સેવવા માટે જ્યારથી સૃષ્ટિ શરૂ થઇ ત્યારથી બ્રહ્મારૂપે હે જ ચાર વર્ણોને સજ્યા છે, ચાતુર્વવ્થ મયાસનું મુળમેં વિષાતઃ। માટે તિથીજ વર્ણાશ્રમધર્મ માનવા. વિરદ્ સ્વરૂપનું વર્ણન વેદમાં પુરૂષસૂકતમાં આપ્યું છે તેમાં માહ્યળોડથ સમાતીત્ વગેરેથી ચારે વસ્તુની પ્રતીતિ વિરાટ્ સ્વરૂપની સાથેજ છે, શ્રીકૃષ્ણે અર્જુનને ક્ષત્રીય જન્મવાન્ માની ક્ષાત્ર ધર્મ પાળવા ઉપદેરા કીધા અને વષર્મેનિષનું શ્રેયઃ। હતોવા પ્રાથસિ વર્ન નિવાવા મોક્ષણેમહીં। ઈત્યાદિથી ક્ષત્રીય તરીકે ધર્મ બજાવવા તત્પર કીધા. જો ગુણુ કર્મથી જાતિ થતી હત તે તે વખતે તેને નપુંસકની પદ્મી આપી અતિ શુદ્રને ઈલકાબ આપી વિદાય કાં ન કરત ? વળી અર્જુન શ્રીકૃષ્ણના ભક્ત હતા શિષ્ય હતા છતાં દાસ તરીકે સ્વીકાર્યોજ નથી. પણ સખાભાવે ઉપદેશ આપ્યા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૦ છે કારણ પિતે પણ ક્ષત્રીયરૂપે અવતરેલા હતા એટલું જ નહીં પણ છે અર્જુનની સેવા શ્રીકૃષ્ણ સારથીરૂપે કીધી છે છતાં એને શુદ્ધ કેમ ? ન કીધા ? નરસિંહ મહેતે જ્યારે શ્રીકૃષ્ણને હાજર થવા ઇચ્છા કરતા ત્યારે ભગવાન હાજર થતા અને જેને કાંઈ જોઈએ તેને નરસિંહ મહેતે કહે ત્યારે આપતા છતાં શ્રીકૃષ્ણ નરસિંહમેતાના : હુકમને આધીન રહેતા માટે તેને પણ શુદ્ર કહેવા કે કેમ ? 3 સીનેમેટોગ્રાફના પડદામાંથી, ફેનોગ્રાફની ચૂડીઓમાંથી, ચિત્રોની છબીઓમાંથી, પશુપક્ષીઓનાં કર્મમાંથી પણ જ્ઞાન મળે છે માટે ? તેને બ્રાહ્મણો કહેવા કે કેમ? વિજળીના દીવા, પંખા, આગગાડી, ટામગાડી વિગેરે સેવા કરે છે માટે શુદ્ર જાતિ ખરી કે કેમ ? આવા શાસ્ત્ર વિરૂદ્ધ સ્વકપલકપિત કુતર્કોથીજ તળી વિનાના ભંભૂ૨ ટીઆ જેમ સ્થિર રહેતા નથી પણ ઘમરી ખાય છે તેમ આધાર - વિનાના પિતાને પંડિત માનનારા પણ ઘોર અજ્ઞાનમાં ગોથાં ખાનારા છે જનો દેવ, ઋષિ, પિતૃઓ વિગેરેના શ્રાપથી ઘર નરકમાં ભમ્યા ર કરે છે. આમ્રમાં જેમ લીબડીને સ્વાદ હે જ નહિ. તેવા 1 વૃક્ષમાંથી જેમ લીંબડો ઉગે નહિ તેમ જે શુદ્ધ માત પિતાના તે વીર્યમાંથી ઉત્પન્ન થયેલા હોય છે તેઓના હૃદયમાં વર્ણસંકરતાને ૨ વિચાર પણ આવતું નથી. માટે વૈદિક ધર્મની મર્યાદા જે અજ્ઞાની સ્વચછન્દથી તોડવા માગે છે તેની ઉત્પત્તિમાંજ ગડબડગોટો ૬ સમજવાનું છે. નીતિ એટલે એવું કામ કે જે એક વખતે સર્વ પ્રાણીઓ કરવા માંડે તે પરિણામ બધાને સુખરૂપ આવે. પિતાને સુખ આપે અને બીજાને દુઃખ આપે એવું જે કામ તેને અનીતિ સમજવી. કાયિક, વાચિક અને માનસિક કર્મમાં (૧) { ચોરી કે જેમાં અસત્યાદિને સમાવેશ થાય છે અને (૨) { - વ્યભિચાર જેમાં હિંસાદિને સમાવેશ થાય છે. આ બે અનિ- ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ 1 તિના મુખ્ય અંગ છે. આ બે કર્મમાંથી બ્રહ્મજ્ઞાનિ પુજ મુક્ત છે હેય છે કારણ તેને સંસારની કઈ લાલચો ફસાવતી નથી. સંસારને પદાર્થો તેને તુ જણાય છે માટે પ્રારબ્ધ ગમે તેવું નબળું 8 ન હોય તે પણ તે સહન કરે છે પણ અવિહિત માર્ગથી પિતાને છે સ્વાર્થ સાધતું નથી. પુરૂષની છાયારૂપ સ્ત્રીઓ ગમે તેવી સંદર્યવતી હોય તે પણ તેને વિઝાની પૂતળી માની. ઘોર નરકનું ? દ્વાર જાણ, સ્વપને પણ તેને મેહ ઉત્પન્ન થતું નથી. ઉલટો અજ્ઞાનિ ? પામર પ્રાણીઓ ઉપર કરૂણા કરી તેઓને વિષયાસક્તિ ઓછી થવા અને બ્રહ્માનન્દના અખૂટ પરિપૂર્ણ લાભારૂપ નિરતિશય સુખનિધિને 3 મેળવાવવા માનાપમાન સહન કરીને પણ બનતે પ્રયાસ કરે છે. ? જેને પરમાત્માનું જ્ઞાન હોય છે અને જે જગતને મિથ્યા માને છે ? છે તે પુરૂષ જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી પ્રારબ્ધગે વિહિત 3 ભોગ પ્રાપ્ત થાય તે સંતેવથી ભગવે છે, શાસ્ત્ર વિહિત પ્રવૃત્તિથી સંસાર ચલાવે છે અને અજ્ઞાનિ પુરૂષોના કલ્યાણ માટે સર્વ કર્મને અનુમોદન આપી લેક સંગ્રહ માટે સર્વથી અધિક પવિત્ર, ઉજજળ, ઉદાર, પ્રતાપી, સ્તુત્ય નાગરિક વ્યવહાર કરી પરોપકાર અને પર- ૧ માર્થ તત્વમાં નિષ્ઠા રાખી જીવન ગાળે છે. માટે તેવા જ્ઞાનિને ભય જગતને હેત નથી પણ જેણે આત્મતત્વ જોયું નથી, યમના ભયને વિસરી ગયા છે, દેખાય છે તે સાચું છે, તે છોડી અદ્રશ્ય જે નક્કી નથી તેને પ્રયાસ જે વ્યર્થ માને છે, અને મહેટા છઈએ ઉચ્ચા છઈએ એમ દેહાભિમાનથી ઘેર અજ્ઞાનના નિશામાં ચકચૂર છે તેઓને ઇશ્વર તત્વમાં આસ્થા હેતી નથી. પિતા સમાન બીજે કોઈ વિદ્વાન છે નહિ એવા કૂર પવનથી તેનું માથું ચસકેલું હોય છે. હૃદય ઉપર હાથ મૂકી, ઉડે વિચાર કરી, પોતે અનાદિ કાળથી ચાલ્યા આવેલા સૃષ્ટિ પ્રવાહમાં અનન્ત વ્યક્તિઓમાંની એક નવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ***** *** ૮૧ મહા ખુણામાં પડેલી વ્યક્તિ છે એમ માની પેાતાના શ્રેયસ્ માટે ઇશ્વરી તત્વથી મળેલાં શાસ્ત્રા ઉપર શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાનના યેાગમાં પ્રવૃત્ત થવાને બદલે, અનુકરણી કેલવણીના અલ્પાંશથી, ધનના યે।ગથી, ધાર્મિક સ્વાતંત્ર્યથી અપ્રિવૃત્તના મેહમાં કીર્તિ અને સુકૃતનાં દર્શનથી છઠ્ઠી, ગાડરીયા પ્રવાહમાં શ્વાનવત્ રકી, મ્હોટી સભાઓમાં મ્હાટે અવાજે ભભકાધ ભાષણે આપી, જ્યાં ત્યાં લાગ, વર્ગ, આજીજી, ડાળ, દમામથી પોતાનું લાકડુ ખડું કરવા, રાત્રિના અંધકારમાં જીવડા છાપાં રૂપે ઉડે છે તેમ ખરી વસ્તુના અજ્ઞાનમાં પોતે કાંઇક છે એમ મનાવવા મહેનતે પણ છાપે ચઢવા, અને સર્વે ધાર્મિક પ્રવૃત્તિના પણ આગેવાન છીએ એમ દેખાડવા, જમાનાની ઉન્નતિની વરણાગીમાં શરણાયી ૐ કતા છવડાઓના ત્રાસ નીતિમાં વર્તેલા હોય છે. ‘ ઉપરથી અચ્છી અની ભીતરકી રામ જાણે ' · ઢમ ઢોલ અને માંડે પેલ' આવા ગાડી વિદ્યાના ઉપાસકેા એમ માને છે કે અમૂક માણુસા કહે કે આ ઠીક છે માટે કીક માનવાનું નથી, પણ પોતાની સુખાકારી જેમ સચવાય તેમ વર્તવામાં વાંધા નથી. માટે ધેર અનીતિમાં વિચરે છે અને મ્હોટા માણસા અપવાદ રૂપે છે. એમ મનાવે છે અને તેથી સ્વધર્મને વિચારવાનું સ્થાન સંડાસ અને પરધર્મનું પૂજન પેાતાના પવિત્ર નિવાસમાં રાખે છે. આવા નરા બ્રહ્મલેાકમાંથી વિષ્ણુલાક સુધી સરલતાથી પહેાંચી શકે છે અને ધારે છે કે શ્રી કૃષ્ણુ પોતેજ કહે છે કે સ ંધ્યા વન્દન, શ્રાધ્ધ, અતિથિ, દેવ કે બ્રાહ્મણના સત્કાર, કે શાસ્ત્ર વિચાર આદિ કાંઈ કરવા જરૂર નથી માત્ર મ્હારે શરણે આવવું એનું પ્રમાણ સ્વધાનું જિત્યખ્યમામ વાળં પ્રજ્ઞા એમ આપે છે. તેથી શ્રત સ્માર્ત વર્ણાશ્રમના ધર્મ ક્રમ છે।ડી મનને ફાવે તે માર્ગ કલ્પી તેને ભક્તિ એવું નામ ******** ***** Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪ :૪ ૪૪ કરાર આપીથે આચરણ કરે છે. દશે ઈન્દ્રિયરૂપ ઘોડાને છૂટા મૂકી મંદિરમાં જ પ્રભુની આસપાસ ગેલ કરાવે છે. ભકતે ઘડાઓથી પિલે (રમત) - રમે છે, પોતાને પ્રભુ માનનાર અને મનાવનાર દેહાભિમાનનું એઠું ખાય પર છે, મહા દ્રવ્યને ભોગે વિષય લેલુખ્ખાના મેદાનમાં ઘડાઓને હંફાવી જ ભકતોની હરિફાઈમાં પ્રથમ પદે ઈનામ મેળવવામાં પાવન થઈ આ કૃતકૃત્ય થવાની આશા રાખે છે અને આ માનવ શરીરરૂપી ગાડીને જ રઝળતી રાખી ઘેડા પાછળ ખુવાર થાય છે. પંચભૂત પાસેથી શુભ વૃત્તિથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચતુવિધ પુરૂષાર્થ સિદ્ધિ મેળજ વવા ભાડે રાખેલા મહાપુણ્યથી પ્રાપ્ત થયેલા આ માનવ શરીરને જ જ સુધારકે સુધરેલી ભક્તિદ્વારા અને અભણ જંગલીઓ સાંભળેલી એ ભક્તિદ્વારા વૃથા ભેગમાં ક્ષણિક સુખના ભાવથી પારકી મિલકત 2 વિના હકકે વેચી મારે છે. જેની ફર્યાદ સિલેકમાં જાય છે ત્યારે આ જે યમરાજા ન્યાય કરે છે. તે ન્યાયાસનના કાયદા શાસ્ત્ર છે તેને ભંગ કરે જ તે બાદ મૂર્તિમાં પથારી અને પ્રિયાને સંગ છેડતા નથી ત્યાંથી જ થયેલું હોય છે અને આડાઅવળા નિયમોને અમલમાં મૂકવાથી છે તેને તિરસ્કાર કરેલે પણ હોય છે. વળી અવસાન સમયે ગડબડ ગોટેથી મેળવેલી સંપત્તિનું વસિયતનામું કરેલું હોય છે અને ન્યાયાકે સનમાં હાજર થવા મૃત્યુના કિંકર તેડવા આવે ત્યારે આનાકાની છે અને તાણમાણ થયેલી હોય છે તેથી તેડાને અસ્વીકાર. આ મુખ્ય કે પ્રથમદષ્ટયા (પ્રાઈમફેશિ) ગુન્હ તો થઈ ચૂક્યા જ હોય છે. હવે આ તે ગમે તે લીલા વિસ્તાર અથવા વેષ્ઠ કે કેલાસ ગમન માને પણ આ યમરાજાના ન્યાયાસનમાં હાજરી આપ્યા વિના કેાઈને છુટકેજ જ નથી. શ્રી કૃષ્ણ ભગવાનના ગલિયાનાં વિષ્ણુ પાતSE* विश्वतो मुखः। रुद्राणां शंकरबास्मि । मृत्युः सर्वहरमाहं । अहं सर्वस्थ જ મા ઇત્યાદિ કહેલા વાકપરથી તેના ઉપાસકે ધ્યાનમાં રાખર ૪૪૪ કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ હળ 6 6 6 co - ક *ળ થઇ Pre y sent t or or : ) જવાનું છે કે મનુષ્ય શરીરવાળા શ્રી કૃષ્ણ પિતે તે રૂપે છે એમ છે માની કહેતાજ નથી પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ અખિલ જગતના નિયંતા, વ્યાપક અને પરબ્રહ્મ, સચ્ચિદાનન્દ સ્વરૂપની ભક્તિ કરવા તે કહે છે. તેનાં પ્રમાણરૂપ, આવનાત્ત માં મૂદા જુf ગુમશ્રિત તક મનુષ્ય શરીરે મને જાણનારા પુર મૂટ છે. મા તત્ત માં એ વિચાર મૂર્તિના ઇનિના અવિષય રૂ૫ મહારી મૂતિથી આ આ આખું જગત વ્યાપ્ત છે ઈત્યાદિથી સમ જવું જોઈએ કે જ્યારે કે પ્રભુ સર્વ ધર્મ છોડી પિતાનેજ શરણે આવવા કહે છે ત્યારે જ તેને અર્થ એ છે કે તત્ત્વજ્ઞાનથી મનને નાશ કરી વાસનાક્ષયની આ સ્થિતિએ પહોંચી મહારા સ્વરૂપને પામ અને સર્વ અનર્થમાંથી છે મુક્ત થાઓ. એમ મેં નિધન છે• એટલે પોતે આત્મા છીએ એમ માનતાં નિધન કહેતાં નાશ થાય છે તે કલ્યાણ કરે છે છે જ્યારે વધર્મ કહેતાં અન્તઃકરણ આદિના ધર્મ પિતામાં માનવાથી ભય આવે છે તેવા હેતુથી જ ઉપાસનાકાષ્ઠાત્મક છેવટના ૧૨માં અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે કે – મce 9 mn man be a Song 15 Bass Bર ઇરા Donor येत्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते । सर्वत्रगमचिन्त्यंच कूटस्थमचलं ध्रुवम् ॥ संनियम्येन्द्रियग्रामं सर्वत्रसमबुद्धयः । ते प्राप्नुवन्ति मामेव सर्व भूतहितेरताः ।। - SS ૬ શમ, દમ, તપ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન યુક્ત થઈ વિષય ભોગ વાસનાથી ઇન્દ્રિયના સમૂહને વશ કરી, સર્વ વિષયમાં હર્ષ ને શેકથી, રાગ ને દ્વેષથી રહિત મતિથી અજ્ઞાન નષ્ટ કરી, સભ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ v 2 $ S R or or ' $ ' " Ë S " દે છે 9. g કે તે સાનથી સમાનતાવાળી બુદ્ધિથી સર્વ પ્રાણીઓના હિતમાં પ્રીતિવાળા રે થઈ, મને જ (પરમાત્માને જ) પામવા અક્ષર, અનિર્દેશ્ય (દેખાડી શકાય નહિ તેવું), અવ્યક્ત, સર્વવ્યાપક, અચિત્ય, અચળ, ધ્રુવ, શ્રેષ્ઠ ફૂટસ્થ સ્વરૂપને ઉપાસવાનો વિધિ છે. પણ ધર્મ શબ્દનો અર્થ ઢીલાં, જો વેશ, દેવ ઉપાસના, યજ્ઞ, દાન, તપાદિ કર્મને વિરોધ કરી છે આ અમૂક વ્યક્તિના કલ્પેલા ધર્મને સ્વીકારવાને ઉદ્દેશ નથી તેમ દેવ જનું પ્રતિમા આગળ માથું નીચે રાખી સ્તબ્ધ થવાનું પણ નથી. ન શ્રી કૃષ્ણ સર્વ ધર્મ છોડવાનું કહે છે ત્યારે તેની ભકિન એ ધર્મ જ નથી? શું તેના ભકત ખાન, પાન, એશઆરામ, કુટુમ્બ ધર્મ, જ. શાતિ ધર્મ, રાજ્યધર્મ, વગેરે છેડે છે ખરા ? જ્યાં સુધી શરીર માં રહે છે ત્યાં સુધી શરીરના ધર્મ, વર્ણાશ્રમના ધર્મ, કુળ ધર્મ, દેશ એ ધર્મ વગેરે રાખવાજ પડે છે. જે તેમાંથી ચૂકાય તે શ્રી કૃષ્ણ કહે કે છે કે અધર્મ ઉદ્ભવે છે, જ્યારે તેનું ફળ અર્જુન કહે છે કે અમિ * भवात्कृष्ण प्रदुष्यन्ति कुल सीयः । वणी धर्मोएव हतोहंति धर्मोरक्षति થી રક્ષા માટે જે દેવની ઉપાસનામાં સ્ત્રીઓ દેષિત થાય તે અધર્માત્મક જ ઉપાસના છે. શ્રી કૃષ્ણ તેવા સ્થાનમાં પિતે કાલરૂપે ક્ષય કરવા ૩ હાજર છે. હોસિવાય તે જોવામાહનિવૃત્ત છે માટે યમરાજાના પ્રદેશમાંથી આખા જગતનાં સર્વ ભૂતોને અને જ તેનાં કાર્યોને પસાર થવાનું હોવાથી ક્ષેમકુશળને પરવાનો મેળવવા યમસ્વરૂપને જાણવું જોઈએ. ઇશ્વરતત્વનાં પરમધામમાં પહોંચવા માટે 4 ઈશ્વર અને જીવ જુદા જણાય છે તે વિયોગ મટાડી ઐકયતારૂપ યોગ સિદ્ધ કરવા શાસ્ત્રમાં કેગનાં આઠ અંગ બતાવ્યાં છે તેમાં નું પ્રથમ અંગ યમ છે. આ યમ પ્રાણિના શરીરમાં રહેલા દશ ઇન્દ્રિયરૂપ ઘડાને નિયમાવવા દશ લક્ષણવાળે છે. do જા જ છે , P . S . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ لللللللللللللللللللللميلاد __अहिंसनं सत्यमचौर्यमार्जवं क्षमाधृतिशौचमुपस्थनिग्रहः । ___मिताशनंदीनजनानुकम्पनं यमादशैते मुनिवर्यसंमताः ॥ અહિંસા, સત્ય, અસ્તેય, આર્જવ, ક્ષમા, ધૈર્ય, શિચ. બ્રહ્મચર્ય, હું મિતાહાર અને દીનજને ઉપર દયારૂપ દશ પ્રકારના યમ છે. વળી, મહાઇકઠઠઠઠઠઠઠઠઠઠઠઠ પ્રયાસ जपस्तपोदानमथागमश्रुति स्तथास्तिकत्वं व्रतमीश्वरार्चनम् । यथाप्तितोषोमतिरप्यपत्रपाबुधैर्दशैतेनियमाः समीरिताः ॥ જપ, તપ, દાન, વેદાન્ત શાસ્ત્રનું શ્રવણ, આસ્તિક ભાવવૃત, આ છે ઇશ્વર પૂજન, જે મળે તેમાં સતિષ, શ્રદ્ધા અને લજજારૂપ દશ પ્રકારના નિયમને પણ કહેલા છે. ઉપરના યમો પાળનારને યમના દ અધિષ્ઠાતા ચૈતન્ય મૂર્તિ યમરાજને ભય નથી. કારણ એ યમે છે નિયમ રૂપ થઈ છેવટ સમાધિ દશાને પ્રાપ્ત કરે છે તેથી યમરાજ રે છે મદદરૂપ થાય છે. યોગથી જેઓએ આત્મતત્વને સાક્ષાતકાર કરેલ છે છે હોય છે તેવા પુરૂષની ગતિ વિષે શાસ્ત્ર કહે છે કે, નતી છે છે બાળવિકાન્તિવ રાવ્યંતિ વાસના ક્ષયવાન બ્રહ્મવેત્તાના પ્રાણે મૃત્યુ વખતે શરીર છોડી આગળ જતા નથી પણ શરીરમાં જ છે શાન થઈ જાય છે. પણ જેઓ યમને ભંગ કરે છે તેનાં આ કર્મો અજ્ઞાનાત્મક હોવાથી આસુરી ભાવથી અવિદ્યારૂપ વિકાળ પર અંધકારરૂપ દર્શન પ્રાણીને હૃદયમાં થાય છે. વિષયરૂપ હાડકાંને ! મલીન મનરૂપી કૂતર અન્તઃકરણરૂપ દાઢમાં ભાગરૂપે ચાવે છે છે અને ચિત્તની સ્થિરતારૂપ રૂધીરના આનન્દમાં મઝા માને છે. પછી મેં અનઃકરણરૂપ દાઢ દુષ્ટ વાસનાના સંચયરૂપ સેજથી નિષિદ્ધ છે છે કમનાં ફળરૂ૫ ઘર અજ્ઞાનની કરતારૂપ પીડાથી પીડાય છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ . છતાં વિષયની મમતા છૂટતી નથી. માટે ભવ વલ્લી તૃષ્ણારૂપ સર્પના પાશથી આસૂરી સ ંપતનાં વિકટ મૂળ મૂઢ દશારૂપ પાડા ઉપર ખેડેલ., સત્તાના અમલના ભંગ કરનારને દારૂણ દંડ આપનાર પ્રચંડ દડ ધારણ કરનાર યમરાજાને ત્રાસ વ્યાપે છે. તેથી મરણ સમયે શરીરમાં ધ્રુજ છુટે છે, મુખ મલીન અને નિસ્તેજ થાય છે, વાણી રાંક ચાય છે, સ્વર ગદ્ગતિ થાય છે, દડ પડયેા } વાચા બધ થાય છૅ, નાડીયા ત્રુટે છે અને બેભાન બની મૂર્યંત થવાય છે. કરણી તેવી પાર ઉતરી ' એ ન્યાયે જે વસ્તુનું જીંદગીમાં ઝાઝુ મની પ્રિય સેવન તેની ભાવના છેવા સરવાળે ઉભા રહે છે અને ભાવના પ્રમાણે સિદ્ધિ આપનાર તૃષ્ણા ભુજંગ પાંચ પ્રાણુ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચકર્મેન્દ્રિય, અન્તઃકરણ ચતુષ્ટય, પુણ્ય, પાપરૂપ ક્રિયમાણુકર્મ પૂર્વ જન્મના સચિતકર્મ, અને અવિદ્યા એ પુરી અષ્ટકને ફરીવળે છે અને યમરાન્ત અન્તકાળે જેવી મતિ હોય છે તેવી ગતિ અનિષ્ટ હાવાથી સુખે સ્વીકારાતી નથી તેથી બળથી તે દશાને વશ કરે છે. માટે યમરાજાને હાથમાં દંડ અને પાશ હૈય છે, પાડાનું વાહન છે તથા વિશ્વાળ કાળું સ્વરૂપ અને ધમયમૂર્તિ છે એમ મનાય છે. આ રાજાના હિસાબ રાખનાર કારકુન ચિત્રગુપ્ત છે. જે લાંચીએ નથી, સગા નથી, પરવાર રાખે એવા નથી, સ્વાર્થી નથી, જાગ્રતાદિ ત્રણે અવસ્થામાં, સર્વ દશામાં, સર્વ પ્રાણિઓમાં, સર્વ કાળે જાગતે રહે છે, તે કાઈના પ્રપંચમાં ફસાઇ, ગાફ્રીલ બની, ભૂલ કરે એવા નથી; પણ સદ! સાવધ, અતિ સમજી, પરમ વિશ્વાસુ અને મહા ચતુર છે. તે સર્વના હૃદયમાં સાક્ષીરૂપે રહી અહર્નિશ પ્રાણીઓ જ્યારે જે કર્મ કરવા ધારે છે ત્યારે તે કર્મ સારૂ છે કે નડારૂ છે તેની પ્રથમથીજ સૂચના આપનાર છે. જ્યાં જે કાયિક, વાચિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ +++++ scenesve me - ન at Stat ૨૭ કે માનસિક ક્રર્મને વિચાર ઉત્પન્ન થાય છે. ત્યાંથી તે અમલમાં મૂકાય ત્યાં સુધીની સર્વ ભાવના અને કર્માંની છાપ હૃદયમાં દૈવીસંપત્તિના તિરે ભાવ રૂપે પડે છે તેની ખબર કાંને હોતી નથી માટે તેને ગુપ્તચિત્ર અગર ચિત્રગુપ્ત કહેવાય છે. તે યમ રાજાને (clerk of the crown ) પ્રતિનિધિ છે અને ટુંકામાં મુદ્દા કાઢી યથાર્થ ન્યાય અપાવે છે. આ સત્તા ઉપર કાઈ દરજ્જાના પ્રાણીઓ કાષ્ટ રીતે પોતાની અધિકતાથી લાગવગ લગાવી શકે તેમ નથી કે જેથી યથેષ્ટ આચરણ કરનારને ભય ન થાય. યમ રાજા કૂતરા સાથે રાખે છે તે એમ દર્શાવે છે કે સ્વચ્છન્દથી વર્તનાર ભયાનક પ્રાણીઓને ગન્ધથી શેાધી શકનાર તત્ત્વસ ંપન્ન આ રાજા છે. માટે ગમે તે સ્થળેથી શિકાર હાથ કરે છે. માટેજ કહેલુ છે કે અમર અને અજર રહેવું છે એમ ધારી વિદ્યા અને દ્રવ્યને મેળવે! પણ ચોટલી યમરાજાએ પકડી છે એમ માની ધર્મને આચરે. આ પ્રમાણે સૂચના છતાં જો પ્રાણી ચેતે નહિ, ધન, ચૈાત્રન, સત્તા અને અવિવેકથી દેવાતે ગે, ગુરૂને દ્રાહ કરે, વડલાને અવમાને, બ્રાહ્મણ, શાસ્ત્ર, અને પોતાને પ્રતિકૂળ પાત્રાને નિર્દે, પેાતે ઉચ્ચ છે એમ માને અને મનાવે, ઉચ્ચતાઈની જવાબદારી ન સમજે; રાજા થઈ શિકાર અને મેાજશાખમાં વખત ગાળે, પરદેશીને હુશીઆર માની તેના ઉપર વિશ્વાસ રાખી મ્હોટા અધિકાર આપી પોતાની પ્રજાને પાડે, પરાધીન, પછાત અને અભણ રાખે, દેશ છેડાવી પરદેશમાં પેટ ભરવા ફરજ પાડે, પ્રજાના ધર્મમાં હાથ નાખી અવળે માર્ગે ઉતારે અને અધર્મી અનાચારીને ભ્રષ્ટ થવામાં ઉત્તેજન આપી ખરા ધર્મને વગેાવે, ધનાઢય લાકે સાર્વજનીક હિત માટે સાર્વજનિક દેવસ્થાનાને ન પોષતાં અમૂક વ્યક્તિની ઈચ્છાને આધીન થઇ દ્રવ્ય આપે, પેાતાને ઇલકાબ 3+3232352432+3+ 4+****** www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #103 -------------------------------------------------------------------------- ________________ ++ +++++++ ++ + + ++ ++++++ ++ ++++ મળે માટે અથવા ધાર્મિક કહે માટે પિતાના આશ્રિત ભૂખે મરતા હોય, પિતાના જાત ભાઈઓ સગા સંબંધીઓ નાણમાં હોય છે છતાં મોટપ મેળવવા લાખો રૂપિઆને પારકા હાથમાં સેપે: ગુરૂ આચાર્ય કે પુરોહિત થઈ શિષ્યને સવળે માર્ગે ચડાવઆ વાને બદલે પિતાને સ્વાર્થ કાઢવા તેની યોગ્યતાને માન ન # આપતાં તરછોડે. નાણું કઢાવી પરાધીન દશામાં મૂકે; સ્ત્રી થઈ કે પુરૂષો ઉપર અમલ ચલાવવા ઇછે, પિતાના પતિને હિતમાં પ્રેરવાને જે બદલે પોતે આગળ પડી ધણને હલકે પાડી માના ખારવા ધારે, વિધવા હોય તેને વિષય ભોગ મળતો નથી માટે બહુ દુઃખી છે એમ એની આબરૂને ઉઘાડી, ખુલ્લો વ્યભિચાર, વિધવા વિવાહ રૂપે પ્રસારવા બૂમો મારે, છાપાં છપાવે, અને કુલ, જાતિ, દેશ છે અને શાસ્ત્રને લાંછન લગાડે; વિધવા થઈ પિતાના આત્માનું કલ્યાણ, વિષય તજી પ્રભુને ભજી જ્ઞાન કે યોગથી સાધી, પોતાના પતિની કે સદ્ગતિ થાય, કુળની શોભા વધે, અને જગતમાં દાખલો બેસે એવા એકાન્તમાં ગુપ્ત વ્યવહારને બદલે, જાહેરમાં પરમાર્થની પૂતળી બની, પરપુરૂષના સંસર્ગમાં પોતે હિંમત બતાવી પારકાનું ભલું છે કરવા લેકેને નાણું આપવા ભલામણ કરી મેર શુભ અને વિહિત પ્રવૃત્તિ પારકાંના ભલા માટે રાખવી પડે છે એવો ડોળ કરી R અન્દરખાને કીર્તિ લોભ, પિતાની સગવડ અને મહેરાં, સગાં વહાલાં, દેવ, પિતૃ અને કષિઓના તથા ન્યાતજાતના બંધનમાંથી છૂટવા છે નાક નેવે મૂકી દેડ ધામ કરી મૂકે, વનિતાઓને વિશ્રામ આપવા મથે, સુવાવડ ખાતાને ખોલવા ધર્મ મનાવે, ઉપદેશક બની * બ્રાહ્મણોની વૃત્તિઓને, શાસ્ત્ર, કુળ, જાત જાતની મર્યાદાને ઉલ્લંઘે માં અને વિષય આધીન થઈ બાળહત્યા કરી પુનર્વિવાહના વાજામાં જ પવન વધારે; શિષ્ય થઈ ગુરૂભાવ રાખે, જ્ઞાન મળ્યું એટલે જ ભાષામામા અમારા સમાજ મારામારી 央经丑丑發長及正戏装袋及從农莊长卷花拉花技法, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ *oeoeoese esemetememebemenet ૨ - - - - જે કામ સર્યું એમ ધારી ગરજ સરી કે વૈદ વેરી ” એ ભાવનાથી વર્તે, ૨ દેહાભિમાનમાં અંજાઈ, કર્તવ્યા કર્તવ્યનું ભાન ન રાખે. જેથી S પ્રાણ અખંડ સુખરૂપ મેક્ષ મેળવી શકે એવી મદદને ધર્માદા કહે છે તે પ્રમાણે દ્રવ્યને ઉપયોગ, ભૂખ્યાને અન્ન, અપંગને અન્ન છે વસ્ત્ર તથા સુપાત્ર અયાચકને આર્થિક મદદ આપવામાં, વાવ, R. કુવા, તળાવદિ નવાણુ, ધર્મશાળાઓ અને સદાવૃત્તો બાંધવામાં, છે બ્રહ્મચર્યયુક્ત ધર્મ રક્ષક વેદ વિદ્યાની કેળવણીમાં કરવાને બદલે ગ્રહસ્થાની બેરીઓને, જ્ઞાતિના શ્રીમાન ગ્રહસ્થોના બાળકોને, જેની ઉત્પત્તિનો પત્ત ન હય, જ્યાં ત્યાં દુષિત ઉત્પત્તિને લીધે રઝળતા બે છે પડેલા, લાગે વગે ગરીબ છે એમ મનાવી ખરા પાત્રને ધકકો છે મારનારાને, અનાથ છે એમ મનાવી દુષ્ટ કર્મને ઉત્તેજન આપી છે પિતાનું પેટ ભરવા અગર માન ખાટવા, પ્રજાના નાણાંને ખેંચવા છે અને ધર્મનો નાશ કરવા વગેરે નીચને ઉચ્ચ કરવા “ કાળાં કાળાં છે. સર્વ જાંબુ” એ ન્યાયે બધા હાડકાં ચામડાવાળા શરીરરૂપે એક છે છીએ માટે ખાન, પાન રેટી, બેટી વગેરેને વ્યવહાર એક કરવા માથાં પછાડતા હોય છે ત્યારે વિપરીત સ્થિતિ જેનું વર્ણન નીચે થાડું આપેલું છે તેમ થાય છે. કલિ દર્શન. કલિ તારી બલિહારી નિહાળી, વિપરીત રીતે તે વર્તાવી, ટે. ધનિક થઈ, ધન ચાર બને છે, પંડિત થઈ પડામાં પડે છે, જે દંપત્તિ સુખમાં દુઃખ વધે છે, સાધુ થઈ સંસારે સડે છે. વસ્ત્ર મોજાં) પગે, શિર રામ ચડે છે, દિને ઉંઘી જન રાતે ફરે છે, જે પુરૂષ છતાં જન સ્ત્રીને ભજે છે, જોતા શૃંગારને દેવ તજે છે. ૨૨ - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય થઈ ગુરૂ ભાવ ધરે છે, સેવક શેઠને તાબે કરે છે, જે પાપી છતા પુણ્યવાન દીસે છે, રાજા થઈ પ્રજાને રીબ છે. ૩ પુત્ર પિતાને પૂર્ણ રમે છે, કુટુમ્બ કલેશ બહુ જમે છે, જે પત્નિ પતિની બેડ પુરે છે, દાન તેને દિવાના કહે છે. ૪છે આવી સ્થિતિ આવી પડે છે ત્યારે ઈન્ડિયરૂપ ઘડાઓ મનની &લી રાસથી બુદ્ધિરૂપી સારથીના નિશાથી મન માને તેમ ભટકે છે, અને જેમ શરીરમાં રૂધિર બગડયાથી એક રોગ મટે કે બીજે થાય અને વૈદની કોરી નિષ્ફળ થાય છે ત્યારે રેચ, હવાફેર, પરદેશ વગેરેની જરૂર રહે છે તેમ વિરા શરીરનું રૂધિર બગડે છે ત્યારે દુષ્ટોને વિનાશ કરવા, ધર્મની સ્થાપના કરવા પ્રભુને નિરાકાર રૂપ છતાં સાકાર રૂપ ધારણ કરવા જરૂર પડે છે તેને અવતાર કહે છે. (૧) મન્ય રૂપે, થોડેથી સંતોષ માનવા, (૨) કુર્મ રૂપે, ઈન્દ્રિય નિગ્રહ કરવા (૩) વરાહ રૂપે, થડા સુકૃતના બળથી અનત દુષ્કૃત હઠાવવા (8) સિંહ રૂપિ, પ્રભુની માયા દુરત્યયા છે તથા પ્રભુ વ્યાપક છે એમ મનાવવા (૫) વામનરૂપે, અતિ અભિમાન છેડાવવા, (૬) પરશુરામરૂપે, કેવળ રજોગુણ પ્રવૃત્તિ જ કલ્યાણકર નથી એમ દર્શાવવા (૭) રામ રૂપે, સદાચાર એજ મનુષ્યનું કર્તવ્ય છે એમ વતિ દેખાડવા (૮) કૃષ્ણ રૂપે, ઘર અનીતિમાં ધર્મનું રક્ષણ કરી સદવર્તન રાખવા બેધ કરવા, અને ભકત શ્રી રામરૂપે ! વર્તિ દેખાડયું અને શ્રી કૃષ્ણ રૂપે કહી દેખાડયું તેમ વર્તે છે કે નહિ તે જેવા (૯) બુદ્ધ રૂપે અવતરેલા છે. ભક્તિ ત્રણ પ્રકારની છે. વૈદિક, કાયિક અને લૈકિક ભક્તિ. વેદ શાસ્ત્રને અભ્યાસ, છે અને બ્રહ્માપણુ બુદ્ધિથી યજ્ઞાદિ કર્મો તેને વૈદિક ભક્તિ કહે છે. જ૫, ૨ છે તપ, વ્રત, જ્ઞાન, ધ્યાન, સદાચાર અને સુવિચારરૂપ કાયિક ભક્તિ છે. આ 22 23 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ 4000000000000000000000® 16030OCOCCIO 3 જે દર્શન ભોગ વગેરે જે હાલમાં ભાવના દેખાડવામાં આવે છે તે લૈકિક ભક્તિ છે. (જુઓ શિવ ભક્તિ કલ્પલતા) આ મા છેવટની ભક્તિ અધમ છે છતાં તેમાં પણ જ્યારે વ્યભિચાર, આપ, અજ્ઞાન અને આગ્રહ પ્રવર્તે તે પછી આવા ભકતો પ્રભુનું નામ લે છે અને ભોગમાં પડેલા છે તેઓને તે રૂપે, પણ જેઓ તે જમાનાની અંધાધુંધીમાં, સ્વાતંત્ર્યના સ્વચ્છન્દમાં, સામાન્ય નીતિના સુર્ભાગમાં, ઇન્દ્રિયના આરામ માટે દુષ્ટના સંગમાં અને = સનાતન માર્ગને ઉખેડી નાખવાના અતિ ઉમંગના પ્રસંગમાં બીન છે. પરવાર વિચારે છે. માટે કલંકિત ઈન્દ્રિયોરૂપ ઘેડાની ભાવનાવાળી ક એને અકલંકિત ઘોડાના નિષ્કલંક અવતારરૂપે છુંદવા દશમો છે અવતાર ધારણ કરશે. જેઓના ત્રત સત્યજ છે, સર્વ પ્રાણીઓ 0 ઉપર પિતાપણુના ભાવથી દયા છે અને કામ અને ક્રોધ વશ છે सत्यमेववृत्तं यस्यदयाभूतेषु सर्वदा । काम क्रोधौवशेयस्य स साधु આ થ્થર સુધે છે એવા સાધુ પુરૂષોનું રક્ષણ જરૂર કરશે. નીતિના સામાન્ય નિયમમાં સત્ય મુખ્ય છે. (૧) અસત્યથી બુદ્ધિ અસત્યની આ ભાવનાવાળી થાય છે તેથી લેકમાં અપકીર્તિ મળે છે. હૃદય ભયતે ગ્રસ્ત થઈ દુ:ખી રહે અને ભાવના અસદુ છે માટે મૃત્યુ વહેલું છે આવે છે અને અસત્યરૂપ કરી દે છે માટે સત્ય બોલવું, વિચારવું છે અને આચરવું જેથી પોતે સતરૂપ થઈ સુખી રહીએ. (૨) અહિંસા થી એટલે મન, વાણી અને શરીરથી કોઈને પીડા ન કરવી તે. ___ सर्वाण्ये वापि धीयंते पदजातानि कौंजरे एवं सर्वमहिंसायां धमार्थमपि धीयते ॥ તે જેમ હાથીનાં પગલાં વિષે સર્વ પ્રાણીઓનાં પગલાં કમાય છે છે તેમ અહિંસા વિષે યજ્ઞ, તપ, દાન વગેરે સર્વ ધર્મ અને . ☺OGOGI33333333333333 00000000000000 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ O23000 અર્થ સમાય છે માટે અહિંસા પરમ ધર્મરૂપ ગણાય છે. આ જ ધર્મનું પરિપાલન સંસાર છોડી પ્રારબ્ધવશાત જે ખાવાપીવાનું મળે તેથી નિભાવી સર્વ કર્મથી અટકી કેવળ ઈશ્વર તત્વમાંજ શ વૃત્તિ ગાળનાર મનુષ્ય કરી શકે તેમ છે. કારણ જગતના વાતાવ૯) રણનો વિચાર કરતાં કઈ ચીજમાંથી કઈ જગાએ, કયે વખતે, () G) કે જવ દેખાશે તેને યથાર્થ નિર્ણય કરે અશકય છે. પૃથ્વી, C વનસ્પતિ, જળ, અગ્નિ અને વાયુમાં પણ આનું દર્શન થાય છે. શા માટે અદશ્ય રીતે કે દશ્ય રીતે જીવ વિનાની કઈ જગા છે જ જ નહિ. તેથી જાણથી કે અજાણુથી જીવો એકબીજાને આધારે જો (૯) રહેલા છે. વનસ્પતિ વૃક્ષ વગેરે ખનિજ પદાર્થને આધારે. વન- Gી, (B) સ્પતિ, વૃક્ષ વગેરેને આધારે પશુ, પક્ષી અને મનુો રહેલા છે. હું (વળી એકજ શરીરમાં અનેક જીવોને સંભવ છે. જેમકે પેટમાં જે Gિ) કમી હોય છે, તેમ જળ, અગ્નિ અને વાયુમાં પણ જતુઓ છે હોય છે, માટે કે જીવ કેની હિંસા કરે છે તેને ખરે નિર્ણય તે ઉપરટી દૃષ્ટિથી થઈ શકે જ નહીં. અહિંસાના મૂળ અર્થને માની તે પ્રમાણે વર્તન રાખવું સંભવી શકે તેમ છે જ નહીં. - કારણ વાણી એટલે અવાજ. કો અવાજ કોને કેટલી અસર - કરે છે એના માપ વિના જગતને વ્યવહાર થયાજ કરે છે. છેમનુષ્ય, પક્ષી, પશુ, વૃક્ષ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પિતાની અનુકૂળતા પ્રમાણે બીજાની સ્થિતિને ખ્યાલ કર્યા વિના આ શબ્દરૂપ અવાજ કર્યા કરે જ છે. તેમ વંટોળીઓ, અગ્નિ, જળ તો વગેરે ઉથલ પાથલ કરી નાખે છે. માત્ર પ્રવૃત્તિમાં મનુષ્ય, પક્ષી ) કે પશુ, પિતાની ઉત્તમતા, અનુકૂળતા અને સુખાકારી માટે અભિમાનથી બીજાને હલકા પાડી, બીજાની શક્તિને હરી પિતાને માટે બધું મેળવવા યત્ન કરે છે અને ધર્મ, અર્થ અને કામ, પતે સર્વથી C0000000000:2000OGOICE Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 0000000010010000 109000000000000 www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ તે વધુ મેળવે એવા ઉપાયે રાત દિવસ કર્યા કરે છે. તેથી મન, વાણું છે અને શરીરથી એક બીજાની હિંસા થવી એ સંસારને સ્વભાવ છે. હિન્દુશાસ્ત્ર કહે છે કે જીવની પરલોકમાં ઉત્તમ ગતિ તથા આ લેકમાં ક અભ્યદય માટે વૈશ્વદેવ, યજ્ઞ, પિતૃતર્પણ અને દેવપૂજન કે જેની છે - અદષ્ટ પાતક દેવાની અદષ્ટ અસર છે એવા તત્વને યથાવિધિ, 0િ શુદ્ધિપૂર્વક, સામગ્રી, સમય અને સાવધાનતાથી, નિત્ય સેવી ભોજનાદિ છે માત્ર પ્રવૃત્તિ કરવી એજ મનુષ્યોને મુખ્ય ધર્મ છે. તેથી જ ખાંડવા, આ પીસવા, રાંધવા, પાણી ભરવા અને વાસિદા વગેરેના અનિવાર્ય કામકાજોમાં અદષ્ટ રીતે સ્વાભાવિક હિંસા થયા કરે છે તેનું નિવારણ થઈ શકે તેમ છે. આ પાતકમાંથી બચાવનાર એક હિન્દુધર્મજ છે છે તેથી તે સનાતન અને શ્રેષ્ઠ મનાય છે. કેટલાક પુનર્જન્મને હન માનનારા, આ શરીરથી પર બીજું શરીર કે આ લેકથી પર છે. છે બીજે લોક છે એમ ન સમજી શકનાર મનુષ્યો, પ્રાણની ઉપયોગિતાને ખ્યાલ કરી બુદ્ધિપૂર્વક કોઇને ઇજા કરવી એને હિંસા માને છે અને સ્થળ દૃષ્ટિથી આજ આશય સર્વના હૃદયમાં સ્વાભાBવિક દિસે છે. તે ન્યાયે અહિંસાને અર્થ એવો કરવામાં આવે છે કે પૃથ્વી, વનસ્પતિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ નિર્જીવ છે જ્યારે 0 પશુ, પક્ષી, જંતુ અને મનુષ્યમાંજ માત્ર જીવ છે. તેમાં પણ કેટ લાક એવા પણ લેકે છે જે ઈંડા, મરઘાં, માછલાં આદિમાં જીવ પણ 3માનતા નથી અને પિતાની નિત્ય ખાવાની વસ્તુઓ શાકભાજીરૂપે 8 ગણે છે. આ પ્રકારે મનુષ્યમાંજ જીવને માનનાર વ્યક્તિઓ પણ O છે. તેથી જીવ કેને કહેવો તે ઉપર કોઈનું લક્ષ્ય જ નથી. હિન્દુઓ છે જ્યારે અમુક હદમાં માંસ ભક્ષણ વિહિત માને છે, જૈન લેકે કાંદા બટાટાદિ કંદ ખાવામાં પણ હિંસા માને છે ત્યારે ઈતર વર્ગ મનુષ્ય 3 શિવાય માત્ર શરીરના માંસનું ભક્ષણ અનુકૂળ માને છે. ભારત @00cc000220000000000000000000000 0 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ 900000000000:00003330300 ૯૪ SESSION ES FEB મ ભૂમિમાં મૂળ ધર્મ પ્રમાણે જોતાં બુદ્ધ ધર્મના પ્રસાર અતિ થયા, યજ્ઞા બંધ થયા, શ્રાદ્ધાદિ ધાર્મિક ક્રિયાઓના લાપ થયા ત્યારે શ્રીમદ્ શકરાચાર્યે વર્ણાશ્રમ ધમને કરી સ્થાપી, બુદ્ધનુયાયીઓને પાખંડી હરાવી તેમને ઘણે ભાગે નાશ કર્યાને હાલ લગભગ ૨૩૮૮૩ વર્ષ થવા આવ્યાં છે તે દરમિઆન કાળા ધેાળા એવા વર્ણનું મિશ્રણ થવા લાગ્યું. રાજ્યસત્તા અન્તર્કલેશથી, અવિશ્વાસથી તથા સ્ત્રીઓને વશ થવાથી વિદેશ ચાલી ગઇ અને ધર્મસત્તા ન ધણીઆતી થઈ તેથી પાખંડ વધતા ચાલ્યું. લાકા પર ઉત્કર્ષ સહન ન કરી શકેવાથી શાસ્ત્ર, વેદ અને ધર્મને નામે ગાડી, તેમજ મેલડી આદિના ચમત્કારેાથી અજ્ઞાની મૂઢ જનેાના ઉત્તેજનથી પોતાના મૂળ ધર્મમાં પ્રવૃત્તિ ન થવાથી અને ઝાઝા અવળે માર્ગે જવાથી તેમજ પેાતાની નિર્વાહ ચિન્તાથી ઉત્તમ વર્ણ પણ ઝંપલાયા. પરિણામે મમતાને વેારા માયલા નાડા પકડાયા અને અન્તરદ્વેષની ગાંઠો જામી ગઇ છે આથી વર્ણવ્યવસ્થા રખડી પડી છે. વર્ણાશ્રમના ધર્મનું પરિપાલન કરવા માટે વાજા વગાડનારા પણ ઉપદેશ આપવા આરમ્ભમાં શૂરા પણ આચરણમાં નિઃસત્વ પણ પોતાને કહાવે બ્રાહ્મા અને નમે શૂદ્ર સહિત અઢારે વાંને. હેાય શેઠ પણુ સત્તા શેઠાણીનીજ દેખાય. માનતા હાય હિન્દુ પણુ આચાર વિચાર અતિ શુદ્ર કે ોથી પણ નાપાક હાય. એકબીજા એકબીજાની વૃત્તિના સાધનમાં કાવે તેમ ધુસે અને ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચારે પુરૂષાર્ચમાં સકરતાનું પરિબળ જામતું જાય છે તેમ તેમ અનાચારી કરતા જાય છે અને પેાતાની ન્યાતના વધારા કરી પાતે સારા, સુધરેલા, સમજુ અને દેશાતિ કરનાર મનાવે છે, તેવા પ્રતિષિ 150 સહન ન થવાથી ચોમેર મ`ડા, સમાજો, સભાઓ, વગેરેથી (F) બૂમરાણ કરી મૂકે છે પણ ધરના અંદરના સડા દૂર કરી શકતા "SEEDS0S1900:0000SQUITO જેતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat SSFITSESSESSG509998900SSOC www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ 0000000338 ૯૫ નથી. ઉપરના આડમ્બરથી પ્રતિપક્ષ વધારેને વધારે ફાવે છે અને આ લાંપડી ઇન્દ્રિયથી ડગુમગુ મનવાળા · હાર્યો જુગારી બમણું રમે ’ એ ન્યાયે વિદ્વાન પંડિતદ્વારા ઉહાપા કરી ધર્મધ્વજા ઉંચે તે ઉંચે ચડાવે છે; પણ દિલગીરી ઉપજે છે કે દ્વિરા કાચને મૂલ્યે ચાલ્યે જતા જોઈ શકતા નથી. હિન્દના ચાર ભાગ પડયા છે. હિન્તિ, અંગાળી, દક્ષિણી અને ગુજરાતી. તેમાં ગુજરાતી પક્ષ આવા સુધરેલા અને વિદ્યાથી ઝળકતા રાજ્યમાં પણ ૯૦ ટકા અભણ છે અને જે સાક્ષર છે તેમાંથી ૮૦ ટકા વિદેશીય અનુકરણ અંતે સ્વદેશી તિરસ્કરણથી રાક્ષસરૂપે આન્તર શત્રુ છે જ્યારે ખરા વિદ્વાન આચાર અને શીલસંપન્ન શેષ ભાગને ખાવાના સાંસા છે અને વૃત્તિ માટે આશ્રય પણ કઈ આપતું નથી. ઘણી વખત સાંભળવામાં આવે છે કે ગુજરાત ગાંડી છે અને એ વાત પણ ખરી લાગે છે. કારણ કે સર્વ કાર્યમાં પ્રથમ ઠંગાતી હાય તે આ ગુજરાતી પ્રજાજ છે. જે ઠેકાણે ધર્મને ક્હાને અગર ડાકારજીને નામે અનર્થ અર્થરૂપ થાય છે; ભગવાં લુગડાં મુસલમાન પહેરી ક્રે પણ ભેખને મહિમા મનાય છે; સંત, સાધુ કે પરમાર્થીના વેશ ધારી ધર્મનું કામ છે એમ મનાવી નાણાંની મ્હોટી રકમેાની માગણી કરી પરમાર્થ કરવાનું ક્હાનું બતાવે ત્યારે આવા ત્યાગીને દ્રવ્યને અડકવાને અધિકાર નથી અને લેનાર દેનાર પાતકી થાય એમ જાણે છતાં તેની ઈચ્છાને અનુસરે; તન, મન અને ધન સર્વને ભેગ આપે; મ્હોટાં ભાષણુ કરાવી છાપાદ્વારા ભીખ માગે અને અજ્ઞાની લેાકેાની લાગણી ઉપર અસરકારક ગીતાથી હલ્લા કરી શરમમાં નાખીને નાણાં પણ કઢાવે તે પ્રજા ભાળી અને ગાંડી શિવાયની કઇ ઉપમાને ચેગ્ય હાઈ શકે ? પુરૂષ! જો આવા મેહાન્ધ થયા તે પછી સ્ત્રીએ કે જેનાં ચરિત્ર દેવા પણ જાણી ન શકે તે માટે પૂછ્યુંજ શું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat " www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ s = do do so as on all areas t11 ર છે G ર ર البارد والبداند કર عل و م و من و دل و دل و داد વળી ઘણે ભાગે બ્રાહ્મણ, સાધુ, બાવા, ધાર્મિક ખાતાંવાળા વગેરે સ્ત્રીઓને મળી પિતાને શિકાર કરનારાજ હોય છે. જે ગુજરાતી- ૩ ને અંગ્રેજ મળે તે પારસી ન જોઈએ, પારસી મળે તે દક્ષણ એ ન જોઈએ અને દક્ષણ મળે તે ગુજરાતી ન જોઈએ જે પારકે આ મળે તે ઘરને માણસ નહીં જોઇએ અને ઘરને માણસ મળે તો ? તેને નિવહ મળે નહીં. ઘરના છોકરાં કે જેને આધારે, ધર્મ, એ કન્યાત જાત, કુળ, ઈજજત, આબરૂ વગેરે છે તેને સારા તેમજ + યોગ્ય, સ્વધર્મનિક અને પૂજવા યોગ્ય વિદ્વાન બ્રાહ્મણોને ન સોંપતાં, નકલી લુગડાં પહેરનાર, નાટક ચટક, છાપાં, વગેરેની ડંફાસ છે હાંકનાર, રજનું ગજ કરનાર, પરધર્મી, માંસાહારી, મહાટી તૃષ્ણવાળા અને વ્યસને ચડાવનાર પુરૂષોને સોંપવામાં ઉન્નતિ માને! આ સેંથે કેમ પાડ, પલકાં સાડીની ફેશન કેમ જાળવવી, ચીપી રે ચીપી કેમ બોલવું એવું શીખવનારને સેંકડો રૂપીઆ, ગાડીડા, વગેરેની સગવડ જ્યારે ઉત્તમ સબોધ આપનાર, પરમ હિત ચાહ નાર પવિત્ર પુરૂષોને ટુંક પગાર અને પગરખાંફાડને સત્કાર હેય શ્ન છે! આથી પ્રજા બહુ નાજુક, કમળ, સ્વચ્છન્દી, ઈક્કી અને પરાધીન થાય છે અને વિદ્યાને લાભ જરા પણ મળતો નથી. કે કદાચ એમ બનતું હોય કે બેલવે ચાલવે ફક્કડ થાય છે ખરા. આવા વખતમાં પાખંડ આગળ આવે છે અને ખરા ધર્મની ક્રિયાના મ્યું અને બળના અજ્ઞાનને લાભ લે છે. કીડી, કેડી, પક્ષી, મરઘાં વગેરેની હિંસા થાય છે અને બીનઅપરાધી પ્રાણીની યાને નામે ૨ આહુતિ અપાય છે એમ દલિલો થાય છે. હિન્દુ ધર્મ પ્રમાણે મન3ષ્યમાં મુખ્ય બ્રાહ્મણ અને પશુમાં ગાય મનાય છે તેથી બ્રાહ્મણો અને ગાય પરમ પૂજ્ય ગણાય છે. માટે ક્ષત્રિયોએ ગેબ્રાહમણ પ્રતિપાલનું પદ ધારણ કરેલું છે અને વૈભેએ ગોપાલનું પદ ધારણ S 35 25 5 F : S SPA : Jo Jo do dળ પ્રબળ ળ 'પા : 35 85 - P ER د , fitter Uઈ * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કરેલું છે. બ્રાહ્મણામાં શું શક્તિ હતી, છે અને હશે એ ચમત્કાર જ્યારે ખીડી, ચલમ, સુરા પીતાં, વૈશ્ય, કારીગર આદિની વૃત્તિથી તૃપ્ત થતાં, વ્યભિચાર, પુનર્વિવાહુ અને અયેાગ્ય પ્રતિગ્રહથી ક્રેટાળી પરવારશે ત્યારે સ્વતઃ બ્રાહ્મણાજ કરી બતાવશે. તેમ મનુષ્ય તરીકે જીવવાના હક તેમના ટકી રહ્યા છે પણ અખેલ પ્રાણી ગાય છે અને જેને વિષ્ણુનું અંગ ગણવામાં આવે છે તેને બચાવવા યત્ન સારા કરવામાં આવે છે પણ લેાકેાને જેવી જોઇએ તેવી સમજ સર્વ અંશે પડતી નથી માટે એ વિષે વિવેચન કરવા જરૂર છે. ગાય એવું પ્રાણી છે કે જેનું દુધ, છાણ, સૂત્ર, ખરીની રજ, પૂછ ું અને પરસેવે। મનુષ્યાને જીવન તત્વમાં શક્તિ આપનાર છે. ગાયના શરીરમાં એવા પ્રાણા, તનુએ અને ચક્રની રચના છે કે જે જે વસ્તુ ગાય ખાય છે તે તે વસ્તુ ગમેતેવી હાય પશુ તેનું સત્વ દુધરૂપ થાય અને રજ મૂત્ર અને જન્તુનાશક ક્ષારરૂપ થાય છે અને તમઃ છાણુ નિદ્રા તેમજ પ્રમાદને દૂર કરનાર થાય છે. પૂછડાનાં વાળમાં વિદ્યુત શક્તિ રહેલી છે જેથી દૃષ્ટિને સતેજ બનાવે છે માટે પૂછ્યુ વદાય છે. તેમાં ચૈતન્ય સ્મ્રુતિ વિશેષ છે કારણ કે જ્યારે વા ું ધાવતું હોય ત્યારે મહા આનન્દદર્શક પૂછડું હલાવે છે. મનુષ્ય જ્યારે પ્રસન્ન થાય ત્યારે હૃદયમાં આનન્દ થાય છે અને તેથી અન્તઃકરણની ઇન્દ્રિયદ્વારા તે આનન્દ પ્રગટ કરે છે તેમ વત્સ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે પૂછડું અતિ હલાવે છે તેથી પવિત્ર એવાં આનન્દ મૂર્તિ ચૈતન્યનું સ્થાન પૂઠ્ઠું' ગણાય છે. ગાયના દુધથી તેન થયંતે આયુ: યસાવયંત્તે તનુ આયુષ્ય સુખકર થાય છે અને શરીરની વૃદ્ધિ થાય છે. આ દુધ શરીરને સત્વગુણ આપે છે અને તેથી બુદ્ધિતત્વ ખીલે છે તેથી જ્ઞાન થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ છે માટે માત્ર પવિત્ર કર્મમાં ગાયનું ઘી અને દુધ વપરાય છે. જ્યારે આ મંદવાડમાં કોઈપણ ખોરાક પચતો નથી ત્યારે દુધજ જઠરને ઠેકાણે તે લાવવામાં અનુકૂળ ગણાય છે અને જીવનનું અસાધારણું કારણ આ ગણાય છે. ભેંસ, બકરી, ઘેટી, ગધેડી અને ઘડીનાં દુધે કામમાં બની આવે છે પણ ગાયના દુધના ગુણે તેમાં નથી હોતા. કારણ કે ના બીજા દુધથી આસુરી વૃત્તિ વધે છે જ્યારે આ દુધ દેવી સંપત્તિ આપે છે. ગાયનું મુખ અપવિત્ર ગણાય છે તેનું કારણ એ છે કે તમોગુણાત્મક ભાગને વિકાર મુખના આગળના ભાગમાં લાળરૂપે થાય છે તથા અતિ તામસ વિષ્ટાને ખાય છે અને હવા કારોનીક મ એસીડની નીકળે છે. પણ ગાયને પરસેવે રૂવાડાંમાંથી નિકળતાં જ એકસીજન રૂપે હવા બહાર આવે છે અને બહારની હવાને શુદ્ધ ન બનાવે છે માટેજ ગાયનાં રૂવાડાં પવિત્ર ગણાય છે અને જ્યઆ તિર્મય જીવન આપનાર હવારૂપ દેવો ગાયને રૂવાંડે રૂવાંડે મનાય ની છે. તેથી ગાયની ઉપરથી સેવા કરનારને ક્ષય જેવા ભયંકર રોગ છે પણ મટી જાય છે તો પછી બીજા રોગનું શું કહેવું? આ કારણને લઈને પણ ગાયને ખોરાક આપી, પ્રસન્ન કરી, હિંસેરા લેવરાવી, રોમાંચ ખડા કરાવી, થાપડી સેવા કરવાને વિધિ છે. આપણા હિન્દુ | લેકે દુધથી જીવનની રક્ષક, છાણુમૂત્રથી અંગની રક્ષક, એ રીતે તન, મન અને ધનની રક્ષક કામધેનું હોવાથી તેને સૃષ્ટિના રક્ષક શ્રીવિષ્ણુરૂપ માની પૂજે છે, સેવે છે અને ગુણનું સ્થાન અનુભવે છે. વળી ગાયની પ્રજા વાછડો છે તે બળદરૂપે હોય તે ખેતીના આધારરૂપ છે. હાલ જમાનાની કૃત્રિમ યંત્રતંત્રની યુક્તિઓથી ભલે ખેતીવા કામમાં બળદની જરૂર ન દેખાય પણ અનાજને રસજ મીઠાસે ઓછો થતો જાય છે, પાક છેડે ઉતરે છે, જીવજંતુઓ આ ખાઈ જાય છે અને અનાજ શરીરમાં રહી જેવી પુષ્ટિ આપવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧ ના છે જોઈએ તેવી આપતું નથી. વળી યંત્ર તંત્ર કદાચિક છે એટલે નિત્ય છે કે તેવાં નથી. જે શસ્ત્ર અને શાસ્ત્ર પ્રયોગો રામાયણ અને મહ- હું ભારતમાંથી સાંભળીએ છીએ તેના જેવા હાલ પણ આ યુરોપીય છે પ્રચંડ યુદ્ધમાં હોવાનું સંભળાય છે. પણ જેમ તે પ્રયોગનાં સાધન . ભારતભૂમિમાં નષ્ટ થયેલ છે તેમ કદાચ છેડે વખત યંત્ર તંત્ર કે ૩ ટકે પણ જે કામ અસલ કરે છે તે નકલથી ન થાય. જે કામ હું { ગુણિકા ગાયન કરતાં કરે છે તે ફેનોગ્રાફની ચૂડીથી નજ થાય. છે તેમ બળદના પગની, તેની મનોવૃત્તિની, તેના પરસેવાની, તેના છે છાણની અને તેના મુખમાંથી નીકળતી હવાની અસર સૂર્યના તાપ, વાયુ અને પૃથ્વીના રજકણની સ્વાભાવિક ગતિથી મિશ્રણ 3 પામતી જાય છે તેવી ચકના વેગથી ભલે ઝટ કાર્ય સિદ્ધ કરી { આપતી દેખાય પણ અસલ તત્વની ટોચે ન આવે. વળી બળદે. હું નિત્ય તત્ત્વરૂપ છે માટે ખેતીને આબાદ બનાવવા, ધાન્યને સુરસ કરવા, પાકને પુષ્કળ ઉપજાવવા, ઇતર પ્રાણીઓના ત્રાસમાંથી | મુક્ત રાખવા, મનુષ્યના શરીરને મજબૂત બનાવવા, બુદ્ધિને કે એ સતેજ રાખવા અને સ્વતંત્ર રહેવા, ગાય જે આ બળદોનું ઉત્પછે રિસ્થાન છે તેનું રક્ષણ જીવ આપીને પણ કરવું જ જોઈએ. વળી છે નાસ્તિક શિરોમણી સુધારક વિદેશીઓને પણ મહાત્રાસકારક તે શિતળાદેવી કે જે સર્વ શરીરેની વહેલી મોડી ખબર લેજ છે અને ગધેડું કે જે તેના રક્ષકને પણ લાત મારે છે, પ્રસન્ન હોય છે છે ત્યારે બિભત્સ દેખાવ કરે છે અને ભયંકરપણે ભૂકે છે તેથી પાસે ઉભેલાને અક્કલ શૂન્ય દેખાય છે તે વાહન આ દેવીનું છે જ છે એટલે જેને ભેટો કરે તેની દશા કેવી કરે છે તે સર્વના અનુભ વમાં છે. ઘણું કરીને તે તે પ્રાણુજ લે અગર જવર આપે અને કે છે છેવટ સીલકમાં પણ ડાઘા પાડી નાખી મોટું બેડેળ બનાવી દે 5 मTETTE પ્રકાર છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨ કપ મિક છે. આ ત્રાસમાંથી આબાદ રાખી બચાવનાર વિષ્ણુ દૈવત રૂપ છે તે પ્રથમ ગાયના છાણની રક્ષા અને બીજું તત્વ આ ગ શક્તિના 5 તે પુત્ર વત્સરાજના પેટમાં આઉ (Udder) રહેલું છે જેથી બાળ- ક છે કને શીળી કાઢવામાં આવે છે. આ ચમત્કાર પ્રત્યક્ષ છે. આ રીતે E છે નફટ અને મહા ભયાનક તત્વને વિધિ બળદ છે માટે જ કરી રે મહાદેવજીનું વાહન છે. એટલે શિવ શકિત રૂ૫ છે તેનાં અધિકાન છેરૂપ ગાય છે. ગાયની ખરી જયાં પડે ત્યાં તેના રૂવાડામાંથી નીકછે ળના પરસેવાથી ભૂમીના તામસ વિકારે નષ્ટ થાય છે માટે તેની કે ૩ રજ પણ જીવનને સમર્થ આપનાર છે. ગાયના છાણ અને મૂત- ૬ છે. રની મેળવણુને સુકવી કપૂરકાચલી, કંકુ, ગંગાજળ અને કપીલા કે છે ગાયના દૂધમાં ભેળવી સર્વ પાપ વિનાશક ભસ્મ પણ બનાવવામાં છે આવે છે. આ પ્રમાણે જેના સ્થળ શરીરના વિકારો છે તેના 8 છે સૂક્ષ્મ શરીરનો વિચાર કરતાં અદભૂત ચમત્કાર જણાય એમાં આશ્ચર્ય શું? આ ગાય જ્યારે દેહવી હોય ત્યારે પ્રથમ વાછડાને ધવરાવવામાં આવે છે. વાછડું ઢીંક મારતું જાય, દુધ પીતું જાય પણ ગાય તેને ચાટતી જાય છે અને પિતાનું દુઃખ દેખાડતી નથી અને છેવટ છુટા પડેલાને પણ નજર આગળ રાખી ચાટે છે અને છે છે જેમ જેમ વાછડું ધાવે તેમ તેમ પ્રાસે મૂકી દુધને ઉતારતી જાય છે. છેઆ તેનો નિરતિશય પ્રેમ બાળકે ઉપરનું માતાનું હેત, દયા અને નું રક્ષા પ્રગટ કરે છે અને (Charity begins at home) છે એટલે પ્રથમ શક્તિનો ઉપયોગ ઘરના માણસોની રક્ષા માટે કરવાનો આ છે વિધિ બતાવે છે. વળી અસંખ્ય ગાયનું ટોળું હોય તેમાંથી વાછડું - તે પોતાની માને જ શોધી લાવવા માંડે છે આ તેમની અન્તરની ઓળ- આ ખાણ હોય એમ સૂચવે છે અને અનન કર્મોવાળા અનન્ત છને છે પોતપોતાનાં કર્મ મળે છે એવો દાખલ દર્શાવે છે. ગાયની ચક્ષુ અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ અને કાનની એવી શક્તિ છે કે જે જે મનુષ્યની આકૃતિઓને, શબ્દને, લાગણીના ઉદ્ગારેને તથા તેના સૂક્ષ્મ શરીરને જોઈ શકે છે કે સાંભળી શકે છે તેની કાયમ અસર તેના હૃદયમાં રહે છે છે અને તેથી જ આ ગાય દાનરૂપે દેવાય છે. પરલમાં જતાં ક વૈતરણી નદીમાંથી તે તારનાર ગણુય છે. જ્યારે પ્રાણી મરે છે ત્યારે વિષ્ણુવતરૂપ ગાયના ઘીને દિવો કરવામાં આવે છે. જેથી શરીર છોડ જીવ સાત્વિક દૈવી ભાવના પામે અને તેની ઉત્તમ ગતિ થાય. તેમજ શ્રાદ્ધની ક્રિયા થયા પછી નીલ પરણાવવામાં આવે છે અને વાછડાવાછડીને વિવાહ કરી વત્સર્ગ કરવામાં આવે છે તે વખતે યમરાજાને સંદેશ પહોંચાડવા વાછડાના કાનમાં છે કહેવાય છે. તેથી કર્મનું ફળ પ્રાણીને મળે છે અને ગાય દ્વારા સદ્ગતિ પ્રાપ્ત કરે છે તે ઉપરથી ગાયના સૂમ શરીરની અસર મનુષ્યના સૂક્ષ્મ શરીર ઉપર પ્રાણી મર્યા પછી પણ થાય છે અને ગાયનું સૂક્ષ્મ શરીર પરમ સાત્વિક આ લેક અને પરલોકમાં વિચરનાર યમભયમાંથી મુક્ત હોવાનું જણાય છે. જેમ સંધાણ વગરનાં યંત્ર (Wireless Demi) ચુમ્બકાદિના બની અદષ્ટ કામ કરે છે તેમ ગાય અને બ્રાહ્મણના હૃદયે અદૃષ્ટ કામ કરે છે. તેથી વ્યાપક છે તત્વરૂપે વિષ્ણુનું અંગ ગાય હાય એમ પણ મનાય છે માટે શ્રી વિષ્ણુ हे के गावोमेऽग्रतः सन्ति गावो मेसन्ति पृष्टतः । गावो मे हुये ત્તિ પ મડવા એના શ્રી વિષ્ણુ ભગવાનના ભક્ત વૈષ્ણવ કહેવાય છે અને તેઓ વ્યાપક તત્વમાં વર્તનાર હોવાથી પરમાર્થ, દયા અને દીનતાના સંગ્રાહક હેાય છે. પરંતુ ખેદની વાત છે કે હાલમાં વૈષ્ણવરૂપે દેખાતા પ્રાણુંઓનાં સ્વરૂપ વિપરીત જ જણાય છે. શ્રીમાન યુવાને તીલાં, કંઠી, દર્શન અને ગીતાના પાઠથી વૈષ્ણવ દેખાય છે પણ મન સંસારની ઉથલપાથલમાં અને ઈકબાજીમાં *20cocmencococacoc colocamentos cemente - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Catecolaeserosoeoeoeoeoeste ૧૦૨ - રમતું હોય છે. સાયંકાળે સંધ્યાવન્દનને બદલે ગુણકાનન્દન કરે છે અને હજારો રૂપીઆના ભેગ આપી આયુષ્યની હાનિકારક, વર્ણસં. કરતાકારક તથા જગતના નાશકારક વ્યભિચાર કર્મમાં પ્રવર્તે છે. પણ ગાય કે જે જગતનું ખરું જીવન છે અને ચારે પુરૂષાર્થ પ્રાપ્ત કરવાનું અધિકરણ છે તેની રક્ષામાં મહા પ્રમાદી જણાય છે. પોતાની મોટરવાળે માર્ગમાં મોટરથી કોઈને કચરી યમયાત્રા કરાવે તેના પાપમાંથી અહિં છૂટવા અકસમાત ગણાવવા જોઈએ તેટલું દ્રવ્ય ખર્ચાય પણ આ વિષ્ણુ ભગવાનના અંગરૂપ ગાય અને બ્રાહ્મણનું નિકન્દન થાય છે એમ જાણવા છતાં, શક્તિવાન છતાં, પામર અને પરાધીન થઈ જાય છે. શું હિંદુઓનું સામર્થ્ય એટલું નથી કે એક પણુ ગાયનું એકપણ લેહીનું ટીપું પડતું ન અટકાવી શકે ? હિન્દુસ્થાનના ધર્મમાં વચ્ચે આવવા બ્રિીટીશ સરકારની કબૂલત હેય તે ગાય જે સર્વ દેવો કરતાં અધિક દેવ ચૈતન્ય મૂર્તિ, તરત ફળ આપનારી શક્તિ આખા જગતના આલોક અને પરલેકના આધારરૂપ છે તેની હિંસા કેમ થવા દે? ઉપર દર્શાવ્યા પ્રમાણે ગાય વતી હેય છે તો તે ફાયદાકારક થઈ શકે છે પણ મુવા પછી નહીં. માટે કદાચ તેનું માંસ શારીરિક બળને પુષ્ટિ આપતું હોય અને વધારે સ્વાદિષ્ટ લાગતું હોય તેટલા માટે થોડાના ક્ષણિક સુખ માટે અનત પ્રાણુઓના અનન્ત અને સંગીન લાભોને ન જાળવવા એ ખુલ્લો અન્યાય નહીં? માટે દરેક મનુષ્યની ફરજ છે કે વધ કદી કરવા દેજ નહીં. તેમાં વિશેષે કરીને ભારતભૂમિના ભડ પુરૂપોને માથે આ જવાબદારી વિશેષ છે. કારણ વ્યષ્ટિ સમષ્ટિને વિચાર તત્વજ્ઞાન દષ્ટિથી આ લોક અને પરલોકની સંધીને જાળવનાર ધર્મસ્વરૂપની અવશ્ય રક્ષા કરવામાં પ્રથમ ભાગ લેનારે આ વર્ગ છે છતાં પણ બ્રાહણે, ધર્માચાર્યો, સાધુઓ અને ગુસાંઈઓએ ચેત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ * ૧૦૩ આ વેજ જોઈએ કે ગાય કે જે માત્ર અબોલ પશુરૂપ છે પણ અનત ગુણની મૂર્તિ છે, પરમ સાત્વિક છે, નિરપરાધિ છે, ઉપકારી છે, સર્વને આલેક તથા પરલોકમાં સુખ આપનારી છે, સદાચારી છે અને કેવળ ઘાસ અને પાણીથી સંતોષ પામી અમૃત તત્વ દુધને આપનારી છે, તેને જે વધુ માંસ ખાવા માટે તે થાય છે, તે પછી નિત્ય લાડુનું ભજન કરનારા, મિષ્ટાન્ન કેશર કસ્તુરી મિશ્રીત માલ મલિદાના ભોગી થઈ હવિષાથી પરમ સાત્વિક આહાર કરનારા, વિનાશ્રમે લેકનાં નાણાંને ઉપભાગ કરનારા, આધુનિક પ્રવૃત્તિમાં વ્યાપાર, હુન્નર, ઉદ્યોગ, કળા આદિથી આજીવિકા ચલાવવાથી દેશની આબાદી મનાય છે તે સમયમાં માત્ર મેઢેથી આશિર્વાદ બોલી પોતાને લાગો, તન મન અને ધનની સેવા કરાવી સાચવનારા, પૃથ્વીના ભારરૂપ મનાતા જગના વ્યવહારને નિરૂપયોગી પુસ્તકોથી બોધ આપી પોતાની અધિકતા મનાવનારા કહેવાતા અને કરડે રૂપીઆની થાપણવાળા, છેડેથી સંતોષ નહિ પામનારા, પતે પરમ તત્વને જાણ્યા વિના, શિગે, - ભક્તિ, સેવક, ચેલાઓ, આશ્રિત વગેરે બનાવી સર્વજ્ઞતાને પાકે તે રાખી ઉપદેશ કરનારાઓ પણ સાત્વિક ઉત્તમ ભેજનથી સ્થળ છે શરીરના ઉત્તમ માંસવાળાઓને વારે કેમ નહિ આવે આવા લેકેનું માંસ ગાયના માંસ કરતાં વધારે ફાયદાકારક સ્વાદિષ્ટ અને ને સુખકર કેમ નહીં મનાય ? બધે મેંઘવારી વધતી ચાલી છે, માટે મનુષ્ય મનુષ્યને ખાય એવો જેમ બને તે પ્રથમ આ સાત્વિક મૂર્તિઓ કેમ નહીં ખવાય? કાળચક્રની ગતિ ન્યારી છે! બ્રાહ્મણે ? કે જેઓનું જીવન કેવળ ત્રિકાળનું જ્ઞાન મેળવવામાં અને ઇતર વણેને વ્યવહાર તથા પરમાર્થ સુલભ, શ્રેષ્ઠ અને સુખકર રહે એવી સમજ આપવામાં ગાળવાનું હોવાથી કેવળ બ્રાહ્મણોને જ સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ રીતે મદદ આપવામાં આવતી અને કોઈ બ્રાહ્મણને વધારે મદદની ને જરૂર પડે છે તે શ્રીમાન ગૃહસ્થને નિવેદન કરી મદદ મેળવતા તે પણ બીજા વને આવી રીતનું વર્તન કદી કરવા દેવામાં આવતું છે નહીં અને તેનાં પરાધીન જીવનને ધિક્કારી પોતાની શક્તિથી સર્વની રે મર્યાદા જાળવવામાં અયાચક રહેવામાં જ અભિમાન ધરાવતા હતા તેથી સર્વ સુખી હતા. હાલના જમાનામાં બ્રાહ્મણની વૃત્તિ સર્વ વર્ણ છે ખેંચી લીધી. અનાથઆશ્રમ, સેવાસદન, વનિતાવિશ્રામ, સુવાવડખાના, દવાખાના, જ્ઞાતિની બેડગે અને સર્વ વર્ણના સંકરતાના અધમઉદ્ધારણું ખાતાંઓ તથા અંત્યજોન્નતિ શાળાઓ કે જેની ભૂખ કદી પૂરાય નહિ તેવાં સદાવ્રત્તરૂપે અને વર્તમાનપત્રો એકી હારે આખા જગત પાસેથી ભીખ માગનારા ખડીઓ વાટક વિનાના ભૂદેવોના મુખરૂપ થઈ પડયા છે. કેળવણુએ એવું રૂપ પકડયું છે કે જ્ઞાનને માપ કરનારી ડીગ્રીઓથી પોતાને અધિકાર ગણાવે છે જેથી વર્ણવ્યવસ્થાને તદ્દન નાશ થત 3 જાય છે અને તેવી સ્થિતિને સર્વ વર્ણ અનુમોદન આપે છે. આશ્ચર્ય એ છે કે બ્રાહ્મણને જાતિથી પૂજ્ય માનનારા જાગતાં છતાં જેમ બાળક પથારીમાં મૂતરે તેમ જાણુતા છતાં દિવો લઈ કૂવામાં ઉતરી પિતાને હાથે પિતાના પગમાં કુવાડા માર્યું જાય છે. અને બાહનું ચાલુ જમાનાનું આપતા જાય છે. તે પછી બ્રાહ્મણે તમારા પૂર્વજોની અગાધ ગૂઢ શક્તિઓને મહા તપ કરી મેળવો. વિષયાસૂકત થઈ પેટ ભરવા માટે ધર્મ બદલી હાજી હા કરી શ્રીમાનેનાં તેજમાં ન અંજાઓ. વેદશાસ્ત્રની રક્ષા કરો. રાત દહાડે તમારી અધિકતા દિવ્યજ્ઞાનથી ચમત્કારને બળે કેમ વધે તેની ચિતા કરો. , , ચંડી, વિનાયકને જગાડી મંત્ર દર્શન કરો. શ્રી ગાયત્રીદેવીને મૂકી આડાઅવળા અવૈદિક અને લોકને રૂચે એવા 3 શબ્દોને મંત્રરૂપ ન મનાવે. ઉગ્ર તપકાર શ્રી ગાયત્રીના જપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ રજwઝરરાજા , ૧૦૫ 'C : ચિત્ત રાખે. ગોમુખીમાં હાથ સાથે માળાના મણકામાં પિતાની કડ રક્ષા, દેશની આબાદી અને દુશ્મનોના વિનાશની ભાવનાને મેળવી એ સંકલ્પ બળ જમાવો અને ગાય કે જે તમારૂં જ સ્વરૂપ છે તેની રક્ષા કરવા કટીબધ્ધ થઈ સર્વ દેવોને સહાયક બનાવી મુખરે આવે, છે નહિતર હતપ્રાય સ્થિતિ અનુભવો છો તેને બદલે ખુલ્લે ખુલ્લો વિનાશ જે પ્રત્યક્ષ અનુભવવો પડશે. માટે બે ઘડી વ્યાસ બની ચાર ઘોડાની ગાડીમાં બેસવામાં તથા છાપે ચડવામાં મહત્તા ન માની દશ ઘોડાના રથને સં. પર ભાળ અને બ્રાહ્મણોને દિપાવો. નહિતર ગાય પોતે સ્વતઃ શકિતવાન છે. - અધર્મ જેમ બેલે નહિ પણ બળી મારે તેમ અબેલ પ્રાણી ગાય પૃથ્વીરૂપ છે તેથી જે દેશમાં હત્યા વધતી જાય છે તે દેશમાં રોગ, ઉપદ્રવો, દુભિક્ષાદિ સંકટ વધે છે અને લેકેનાં અકાળ મૃત્યુ આ અસંખ્ય થાય છે. અગર અન્તરકલેશ ઉપજાવી યુદ્ધદ્વારા અનન્ત છે જીવોના લેહી પીએ છે તે પછી બ્રાહ્મણો કે જેને આશ્રય પર ગાયો લેવા ખુશી છે અને બ્રાહ્મણને દાન આપવાથી તેનું દ્રવ્ય બની તેની સુખ સંપત્તિ સંભાળે છે માટે પિતાના રક્ષક બ્રાહ્મટેક ને તથા ક્ષત્રીય અને વૈશ્યાને માને છે અને તેના ઉપર ભરોસો રાખે છે તે જે રક્ષા કરશે નહીં એમ જણાશે અને ગાયો સ્વતઃ કેપશે ત્યારે પહેલાં તે દિજેને શીંગડે વધાવી પગ નીચે કચરશે. - માથા સર્વ સંમત્ત માટે હિન્દુ વર્ણ પોતાનું ધન, જીવન અને અંગ જ માની કે આશ્રિત માનીને પણ ગાયની રક્ષા કરવી જ જોઈએ, યજ્ઞોને વૃદ્ધિ આપવી જોઈએ અને ખરી વિદ્યા, અખંડ બ્રહ્મચર્ય, ઉગ્રજે તપ અને પરમશુદ્ધિથી સંપાદન કરી સર્વથી શ્રેષ્ઠ સ્થિતિ સંભાકળવી જોઈએ અને ભારતમાતાને ધન્યવાદ અપાવવો જોઈએ. કે મરઘી દરરોજ એક સોનાનું ઈંડું મૂકે તેથી સંતોષ ન પામતાં એકીહારે બધાં ઇડાં લેવા મરઘીનું પેટ ચીરવાથી નિરાશા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ મૂળ વસ્તુની ખોટ આવ્યાની દંતકથા છે તેના જેવું આ ગાયના કે માંસ ખાનારાએ વિચારવાનું છે. સજીવન ગાય જે અગણિત ગુણ આ લેકમાં શરીર તથા મનને આપે અને અદષ્ટ એવા પરલેકમાં જે સિદ્ગતિ આપે તે ગુણ તેના માંથી કદી નથી મળવાનો! તેથીજ મહા ગુણ કરનારીની હત્યાથી કૃતન્નતા, પરમ સ્વાર્થની અધમતા આ અને ઈશ્વરના સૃષ્ટિતત્વને સહાયક પદાર્થને નાશ કરવાનો મહાવ્યજ થાને ગુહે પ્રાપ્ત થાય છે. સુશીલ, દયા, દીનતા અને સંતોષ જ જેવાં ગાયમાં જોવામાં આવે છે તેવાં ભાગ્યે જ બીજે સ્થળે જોવામાં જ આવે છે માટે જ કહેવત છે કે “દીકરી અને ગાય દેરીએ ત્યાં જ જાય.” આવી સર્વ ગુણસંપન્ન પર પકારની ઉત્તમ મૂર્તિ અતિ ઉપયોગી નિરપરાધી પ્રાણીને હણીને કે હણતી જોઈ કયો મનુષ્ય સુખ પામતો હશે એ સમજવાનું છે. (Utility) લેક અનુકૂળતાના એ ખ્યાલથી પણ ગાય કેવળ સેવવા યોગ્ય પ્રાણી છે માટે કોઈપણ વ્યક્તિ જે ભારતભૂમિના તત્વનું ખરી ભાવનાથી ખરું અભિમાન જ ધરાવતી હોય તેણે ગોવધ કદી કરવા દેવો જ નહિ અગર કરો કે નહિ જોઈએ. ભારતભૂમિના ભાગ્યોદય માટે પૃથ્વી પોતે ગાયરૂપે, સાગર - તુલસીરૂપે, અગ્નિ સૂર્યરૂપે અને વાયુ બ્રાહ્મણરૂપે પ્રગટ થઈ મનુ બોને આ લેક અને પરલકની સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરાવી નાર દેહને નારાયણ સ્વરૂપ કે જેના પોતે અંગો છે તે મૂળ સ્થિતિને વિયતરૂપ વૈકુઠઠારા પ્રાપ્ત કરાવે છે. આ કારણથી વૈષ્ણવે પૃથ્વી ઉપર તિર્થયાત્રામાં ભટકનારા, (મહ મત્તિ ) યજમાનને દેવો દ્વારા આ લેક અને પરલોકનું ક્ષેમકુશળ અપાવનારા અને વાયુ પેઠે એકના આ રજકણ રૂપવાસના બીજાને પિતૃ અને દેવાને પહોંચાડનારા ટપાલની કપટીરૂપે પિટવાળા સંક૯૫થી સદેશ પહેચાડનારા બ્રાહ્મણારૂપ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ નાના-માસીનતાના મકાનનમામા+મારા+સર સારા કડક ૧૦૭ # વાયુને પ્રથમ સેવે છે અને સંતોષે છે. યજ્ઞ કે જે સર્વની તુષ્ટિ જે પુષ્ટિનું કારણ છે તે દ્વારા અગ્નિરૂપ સૂર્યને, તુલસી કે જે જલ અને એ પૃથ્વીના પ્રથમ સંબંધનું પહેલું પરિણામ છે તે જળની પેઠે શુદ્ધિ છે અને શક્તિ આપનાર હોવાથી તે દ્વારા સાગરરૂપ વરૂણદેવને અને આ ગાય કે જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના નિર્વાહરૂ૫ દુધનું - સ્થાન છે તે દ્વારા ચતુર્વિધ અંડજ, સ્વેદજ, ઉભિજ અને એ જરાયુજ પ્રાણુઓના ઉત્પત્તિ, સ્થિતિ અને લયના આધારરૂપ પૃથ્વીને સેવે છે. માટે કયો પુરૂષ તરત ફળ દેનારી દુષ્ટ વસ્તુ ગાયને રક્ષવા પિતાને મુખ્ય ધર્મ નહિ ગણે ? જે શબ્દની વ્યુત્પત્તિ તપાએ સતાં જે ધાતુમાંથી ગાયત્રી શબ્દ નીકળે છે તેજ ધાતુને જે શબ્દ છે. માટે જેવું ફળ ગાયત્રી સૂક્ષ્મ શરીરને આપે છે તેવું આ ફળ ગાય સ્થળ શરીરને આપે છે. ગે એટલે પૃથ્વી એવો છે અર્થ થાય છે. વળી બીજો અર્થ ઈન્દ્રિય થાય છે. પ્રાણીઓના - શરીરમાં ઈન્દ્રિયઠારાજ સર્વ ભોગ ભોગવી શકાય છે માટે વિષયના છે પદાર્થો કરતાં ઇન્દ્રિયને અધિક ગણી તેનું રક્ષણ કરવામાં આવે છે. છે ઈન્દ્રિય હણાય કે શરીર જીવતે મુવા તુલ્ય જ થાય છે. તેવી જ રીતે હું પીંડમાં જેમ ઈન્દ્રિયો છે તેમ બ્રહ્માણ્ડમાં અન્તરશક્તિ ઈન્દ્રિયરૂપ છે ગાયો છે. માટે વિરાટું સ્વરૂપને આરેગ્ય રાખવા માટે તેની ઇન્દ્રિયરૂપ ગાયનું રક્ષણ અવશ્ય કરવું જોઈએ. જે સ્વર્ગ અને નર્ક પૃથ્વી ઉપરજ' જ છે એમ માનીએ તે ગાયનું શરીરજ ગોલોક છે. કારણ સર્વ આ ગુણમૂર્તિ, પરમપવિત્ર, પરમ પૂજા સ્થાન વૈકુઠ લેકરૂપ આ છે ને ગાયનું શરીરજ છે. કેવળ ઈશ્વરની જ્ઞાન વિનાની ભક્તિ જેને હેય છે છે તેને અજ્ઞાની પશુરૂપે ૫ણ ગાયના શરીરધારા ઉત્તમ ગતિ મળે એ છે તે સમજાવવા શ્રી કૃષ્ણ ગોવાળીયા થયેલા છે. ઈન્દ્રિય ગોપીઓ પર થયેલી છે અને ઈન્દ્રિયોનો નિવાસ અન્તઃકરણરૂપ ગેલેક એવું ગોકુળ - સાસરા પાર ભરોસો કરાયો www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #123 -------------------------------------------------------------------------- ________________ 1 T AME સારા-સમાસાના સારા સમાજનીસરાક્ષસીસીનારાના ૧૦૮ આ હેવાથી હૃદયાકાશ ઉપહિત ચૈતન્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા વિવિE ધગદ્વારા ગોપીઓથી તૃપ્ત થયેલા વર્ણવવામાં આવે છે માટે જેને દાસ આ ભાવે ગેલેકની ઈચ્છા હોય તેણે આવતા જન્મમાં ગાયને અવતાર # મળશે અને ઠાકોરજીને નામે અજ્ઞાની પુરૂષો પોતે દેહરૂપે પ્રભુ છે એવા અભિમાનથી સેવા કરાવશે તેને બળદને અવતાર ગેલેકમાં મળશે છે અને ગાયરૂપ ગોપીઓથી રાસ રમશે; વનમાળારૂપી અંતરની ધોંસરી છે અને કંઠી રૂપી નાકની નથી તે ગોલોક એટલે પૃથ્વીનું ખેતર તેનું આ બળદ રૂપે બાર વર્ષનું વન સ્વરૂપ પામી સુખ ભોગવશે, અગર જે અન્તરિક્ષમાં ગેલેક છે એમ માનશે તે દાસત્વ ભાવે રહેનાર ભકતે ગાયના શરીરની ઇન્દ્રિય રૂ૫ થશે અને પ્રભુત્વ રૂપે રહેનાર - જે ખરા ભાવવાળા હશે તે સદા યુવાન મન રૂ૫ ભક્તા થશે. તે માટે ગેલેક રૂ૫ ગાયો કે જેની રક્ષા શ્રી કૃષ્ણ પણ કીધી છે તેની રક્ષા સર્વ ભારતભૂમીના ખરાં બાળકેએ તન મન અને ધનથી હરાઈ આ ઉપાયે કરવી જ જોઈએ. નહિતર શ્રી વિષ્ણુ ભગવાન ઉભા ટીલા વાળાને ઉભું કપાળ આપી શીંગડાંવાળાં પ્રાણું બનાવશે અને આડા આ ટીલાવાળાને આંકેલ આખલા બનાવી શ્રી નીલકંઠ એટલે વિયત તત્વરૂપ વિષને ગળનાર અને અવ્યક્તના અધિષ્ઠાતા શ્રી મહાદેવજીની જ નન્દીને આધીન કરી સર્વ ભાગ રહીત અને મુગા બનાવશે. માટે # પિોતે પિતાને બચાવવું અને ગાયોને બચાવવી એ એકજ છે એમ છે માની બીજા બધાં કાર્ય છેડી ધર્મની લાગણી ખરી હોય અને છે. હિન્દનું હિત હૈયે હેય તે આ પ્રથમ કર્મ ગણવું જોઈએ. ttttt 1+ + + +++ +++ + ++ + + R ઉપર પ્રમાણે બ્રાહ્મણ અને ગાયની રક્ષા આવશ્યક છે પણ છે આ તેથી યજ્ઞમાં અપાતાં બળીદાનને હિંસારૂપ માનનારા, ગોવધ દે કરનારાથી પણ અધમ છે. યજ્ઞ શું છે તેની તેઓને કાંઈ સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૯ ૬ જણ પડી નથી. માત્ર દષ્ટ વસ્તુ ઉપર બહુ જોર કરનારા કે છે સ્થલ દષ્ટિવાળા આંગળી આપતાં કાંડું કરડી ખાવા યત્ન કરે છે તેઓનાથી હિન્દુ પ્રજાએ અવશ્ય બચવું જોઈએ. શાસ્ત્ર, રૂઢી, પૂર્વજોની પ્રનાલિકા અને યજ્ઞમાં શ્રદ્ધાથી સર્વ ભૂતપ્રાણીનું હિત જાળવવા શું આ પશુના બળીદાનને વિષય અસ્થાને નહીં ગણાય. યજ્ઞમાં સામાહું ન્યતઃ અst===ાત જન્મેલ છતાં ન જન્મેલ જેવો અજાપુત્ર કહેતાં કે બકરાનું બળીદાન કરવામાં આવે છે. બકરી પ્રાણી કેવળ ભીરૂ અને હું હું અજ્ઞાન મૂર્તિ છે. તેને યોગ્યાોગ્યને વિચારજ નથી માટે કહેવાય ? છે કે “ઉંટ મેલે આંકડે અને બકરી મેલે કાંકરે. બકરીનું દુધ બહુ છે હલકું છે અને સ્કૂલ શરીરને પુષ્ટિ આપનાર છે અને આસુરી છે ભાવ વધારનારૂં છે માટે અછૂટકે તેને ઉપયોગ કરવામાં આવે છે છે. જ્યારે ગાયને જન્મ સાફલ્યતાના દષ્ટાન્તમાં વર્ણવવામાં આવે છે ત્યારે બકરીને તેને ગળાંના આંચળથી નિરર્થક જીવનારથી છે છે સરખાવાય છે ઝગારતનશૈવ સન્મ નિરર્થવના આવી રીતે છેઆ પ્રાણીને જીવન કે મૃત્યુનું પુરું ભાન પણ હોતું નથી એવું કે છે શુદ્ર બુદ્ધિવાળું છે. તેવાજ બલકે તેથી વધારે જાડય બુદ્ધિવાળો છે. પાડે હેય છે માટે આવા પાડાનું પણ બળીદાન અપાય છે. તેને તે હેતુ વિષય કામનાથી આસુરી સંપત મળવા માટે જીવ જેવી દે વહાલી ચીજ છવ સાટે આપવાનો છે. જેથી યાદેવ યજમાન દઢ ભાવનાની પરીક્ષા કરી અર્પણ થયેલ પ્રાણુને પરોપકારી ગણી છે દિવ્ય સ્વરૂપ આપી તેનાં પૂર્વજોને સદ્ગતિ આપી સેપે છે તેથી તે તે પ્રાણીને જે વ્યથા ભોગવવી પડી હોય છે તે કરતાં સુખ ઘણું : થવાથી પ્રસન્ન થાય છે અને યજમાનને ઉપકાર માની તેને કે પાતકમાંથી મુક્ત કરે છે. જે પ્રાણુનું બળીદાન અપાતું હોય છે તેના ઉપર શાસ્ત્ર પ્રમાણે સંસ્કાર કરવામાં આવે છે. તે વખતે how to : ht Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ &&&&&&&&&&uuukeshbu ૧૧૦ છે તેના પિતૃઓ દર પુત્ર ઈત્યાદિ મંત્રોથી બોલાવતા કહેવાય છે કે છે અને પ્રાણું પણ જવાની ઈચ્છા કરે છે. પછી અગ્નિદેવદ્વારા તે અર્પાય ? શું છે. મંદિર ના નાછાશ્વત વિધિમસ્થિતઃ (મનુ મ. ૧ શ્રો. રૂદ) વૃથા કોઈ દિવસ પશુને હણવા ઈચ્છા પણ ન કરવાને વિધિ છે માટે છે. શ્રુતિ કહે છે કે નહિં મૃત્વે નત્તિ ચં ચાય નન્તિા ઋગ્વદમાં કહે छ । नवाउ एतन् भियसे नरिष्यसे देवान् यदेशि पथिभिः सुगेभिः । હે પશુ! તું મરતો કે મરાતે નથી પણ સાથે માર્ગ દેવતાને પામે છે. આ यज्ञार्थं पशवःसृष्टाः स्वयमेव स्वयंभुवा । यज्ञस्यभूत्यै सर्वस्य तस्माद्यज्ञे वधोऽवधः ॥ (મ. . ૫ હો. ૨૨-૪૦) ओषध्यः पशवोवृक्षास्तिर्यञ्चः पक्षिणस्तथा । यज्ञार्थं निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छ्रितीःपुनः ॥ (મ. સ. પ ો. ક) ( यावेद विहिता हिंसा नियतास्मिं चराचरे । अहिंसामेवतां विद्या द्वेदाधर्मोहि निर्बभौ ॥ યજ્ઞ માટેજ પશુઓની વિભૂતિ છે માટે યજ્ઞમાં વધુ એ વધ રૂપ નથી ગણાતો. જે જે પશુ, પક્ષી અને ઝાડ યજ્ઞ માટે નાશ સ પામે છે તે ઉત્તમ દશા પામે છે માટે વેદવિહિત મંત્ર સંસ્કારપૂર્વક જ હિંસા ને અહિંસા માનવા મનુ ભગવાન કે જેનું વાકય ઔષધરૂપ છે છે કહેવાય છે ચચમનું વીર મેપના તથા વેદ કહે છે છતાં કે છે આશ્ચર્ય છે કે હિન્દુ વર્ગના ઉત્તમ વર્ણવાળા પણ આ યજ્ઞ હિંસાને તે છે વગોવી જમાનાની હવામાં તણાઈ મનુ મહારાજ પૂરું સમજ્યા નથી ? ૨ અગર ઉપરનાં પ્રમાણને ક્ષેપક છે એમ મનાવી અત્યાચારી બની. તે છે. પેટ ભરવા પરાધીન થઈ આગળ આવવા મથે છે અને હિન્દુ છે કરનાર ધ્ધકરણ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ to do do lo 'as u es us oળ ળ + 15م وموميم حلم حلم حلیمه ده لها حلم حلم રાજાઓને દબાણ કરી વેદ, શાસ્ત્ર, યજ્ઞ અને પ્રજાના સામાન્ય હિતના શત્રુઓ થઈ પડે છે. લેકે જમાનાની ધૂનમાં વિધવા વંધ્યા છે સ્ત્રીને પુત્રને ઉભો કરી વણગી કાઢી વ્યવહાર ચલાવે છે અને આ * મહેણું માન ખાટવા ધારે છે. જ્યારે યજ્ઞ કે જેથી આકાશાદિ પાંચભૂત, સર્વ દેવતાઓ અને મનુષ્યો તથા પ્રાણીઓની સુખાકારી કે થાય છે તેને માટે કાળજી ધરાવતાજ નથી અને ભક્તિને નામે દૂર ભેગાસક્તિમાંજ કલ્યાણ માને છે. સામાન્ય વ્યવહારમાં જેવો પિતાને જીવ વહાલે છે તે બીજાને છે માટે કઈ પણ રીતે કેઈને દુઃખ ન કરવું જોઈએ પણ સર્વ ઉપર દયા રાખવી જોઈએ. હિન્દુશાસ્ત્રો કહે છે કે જે પ્રાણુ મનુષ્ય જન્મ મળ્યા છતાં પિતાના જીવના સ્વરૂપને ઓળખ્યા વિના અને ઈશ્વરના સ્વરૂપને જાણ્યા જ વિના જીવે છે તેને આત્મહત્યારો અને પતીત સમજવો અને જે અછઘ આત્માને અનુભવે છે તેજ અહિંસા ધર્મ પાળે છે. માટે જેમ પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ ઉત્તમ છે જેમ કામ કરતાં નિષ્કામ કર્મ કે ઉત્તમ છે તેમજ હિંસાત્મક યજ્ઞ કરતાં અહિંસાત્મક જ્ઞાનયજ્ઞ એક જ ફક ગણું જોઈએ. 8 સુખ દુઃખને વિચાર કરતાં મહેણું દુઃખ આશા છે. મારાદિ જ નરમદુર્વ તૈરારાં પરમં સુહમ્ . વળી ઉધાચત્તા ધંધા કરવા, વિશ્વાસથી લેકને ઠગવા, નાણમાંથી નાણું ઉપજાવવાં, બીજાને રંક બનાવી પોતે શ્રીમાન બનવા, પિતાના દુરાચરણ બતાવે તેને 3 નિન્દવા ને દુ:ખી કરવા, બીજાને લાભ ન થાય એવી રીતે પોતે પર લાભ લેવા, શક્ત છતાં અશ્રદ્ધા ઢાંકવા સ્થિતિ છુપાવવા, પ્રભુ કે ભજનની પ્રીતિને બહાને દેઢ પરમેશ્વર પૈસાની ઉપર દૃષ્ટિ કરવા, જે મનના વિચાર પ્રમાણે વર્તન ન રાખવા, બીજાને ઠગી દંભ વધારિવા, બીજાની નબળાઈમાં તેને મદદ આપવાને બદલે તેનો લાભ do De of oળ છે અo as to do so the contenwooળnળti auth ૨૬ ૨૪૨૬૬૨૩૬ gs, '55 Coળo dળdળવે 9 છે A Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ 5 9255 255 3 Uિ 3 3 35 35 35.5 25 5 x J dળ Bળ of 6 Bળ 6 A6 A6 Aળ મળ ભત Honolulo Coelo do a COOoo S 2523 ૧ વેળoળ of a છે લઈ પોતે સ્વાર્થ સાધવા તથા નિશાળામાં પ્રાણીઓના શરીરના અવ- નું ય સંબંધી જ્ઞાન આપવા માટે દેડકાં, સર્પ વગેરેની જે હિંસા બુદ્ધિપૂર્વક થાય છે, અનુભવાય છે અને જેથી ધર્મભ્રષ્ટતા તથા નીતિને ૩ ભંગ થાય છે તે અટકાવવા યત્ન કરવાને બદલે અનર્થને અર્થ સમજીને પતાના આભ જેવડા દેષોને ન જોઈ જે તત્વમાં દેવતાઓ પણ છે ઉતરતાં ડરે છે તેવા આકલિત, કેવળ ગુરૂદ્વારા શાસ્ત્રગમ્ય, અતિ એ જિક સૂક્ષ્મ બુદ્ધિથી પણ સમજવા અશકય એવા સમષ્ટિઆત્મક તત્વને ઉથલાવવા મૂર્ખતા અને સ્વચ્છન્દપણુંથી ચાળા કરવા છેડી દેવાથીજ સ્વહિત તથા પરહિત સચવાય છે એમ માનવું જોઈએ. એ છે. જ્યાં સુધી હિન્દના વતનીઓ એકબીજાના ધર્મની લાગણીને માન ન આપે, વિદ્વાનો પિતાની ખરી વિદ્યાથી સ્વાતંત્ર્ય ન મેળવે, આ શ્રીમાને પિતાના દ્રવ્યને સદુપયોગ ન કરી શકે, પુરૂષ સ્ત્રીઓને કમ સુધારી વશ ન કરી શકે, બાળકોને સન્માર્ગે ન પ્રેરી શકે, વાતાવરણના સંજોગોને ધ્યાનમાં લઈ જુનું લેપાય નહીં અને નવું નડે નહીં એવી ગોઠવણ ન કરી શકે અને સાદા વર્તનથી અને ઉત્તમ જ આશયથી ન વ્યવહરી શકે ત્યાં સુધી ઉપરના ઉહાપેહથી ઐક્ય, નું આબાદી અને સત્ય દીપશે નહીં. આ જગતનાં તત્વને પરિપૂર્ણ નિરખી જે ભાવના નિરંતર સુખકર વસ્તુ અપાવે તે ભાવના યોગ્ય સ્થાને કરવાથી સર્વત્ર સુખ, શાન્તિ અને સમૃદ્ધિ પ્રસરશે પણ જીવ હણાય છે એમ માનવું આર્યને કદી શોભશે નહીં. તપબળ તથા વિદ્યાબળના અભાવે યજ્ઞો ફળે નહિ તેથી “બળદને રોગ અને ખીલે ડાંભ” એ ન્યાયે, વેદ તથા સ્મૃતિઓને મરડી અર્થ કરવા યોગ્ય ન ગણાવું જોઈએ. ૩ (૩) ઈન્દ્રિય નિગ્રહથી પિતાની શક્તિનો વૃથા ઉપયોગ ન કરે થવાથી જ્યાં સુધી આવરદા હેાય છે ત્યાં સુધી સુખમય જીવન " " '' 9" *re or or n o p q o p q r me Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ વ્યતીત કરી શકાય છે. વ્યભિચારથી ઘેર નર્કના વાસી અનેક - જન્મપત થવું પડે છે, ક્ષણિક સુખ માટે પોતાના સર્વસ્વનું જોખમ ખેડવું પડે છે, આખુ જીવન ધાનવૃત્તિથી અસ્થિર ચિત્ત ગાળવું પડે છે, હૈડું અત્તરમાં કરાય છે, ભાવના પરપુરૂષ કે | પરસ્ત્રીના અગ્નિમય શરીરની હોય છે માટે મૃત્યુ વખતે ધગધગતી કોશનાં તથા અગ્નિના ભડકારૂપે સામી બોલાવતી નગ્ન સ્ત્રીઓનાં મહા ત્રાસદાયક દર્શન થવાથી જે દુઃખ થાય છે તે મેશ્યાઓ, પરસ્ત્રીઆસક્ત અને તેના મદદનીશોને ભોગવવાથીજ ખબર પડી શકે તેમ છે. મનુ ભગવાન કહે છે કે નહી રામનાપુ પર સવના પરસ્ત્રી સેવન સમાન આયુષ્ય હણનારૂં બીજું કઈ નથી | માટે સર્વ ઈન્દ્રિયોને વશ કરી સુખમય જીવન ગાળવું જોઈએ. (૪) પવિત્રતા બે પ્રકારની છે. બહારની શુદ્ધિ અને અન્તરની શુદ્ધિ. બહારની શુદ્ધિ માટે પ્રકાશ તથા હવાવાળા ઘરમાં રહેવું, ખાં લૂગડાં પહેરવાં, શરીર સાફ રાખવું અને બેઠક, પથારી વગેરે સાફ રાખવાં તથા જલ અને રાક ચખા રાખવા વગેરે એ છે. અતર શુદ્ધિ માટે આર્ય ધર્મજ સર્વથી ઉત્તમ અને પ્રથમ છે. ન આ શુદ્ધિના અંગે દેવ, ઋષિ, પિતૃ અને આત્મભાવના છે. પિતાના મનના વિચારો મનુષ્યજન્મના શરીર કરતાં ઉત્તમ શરીર ન પ્રાપ્ત થાય તેવી રીતે શુદ્ધ રાખવા અને આલેક તથા પરલોકમાં નો ઉત્તમતા સચવાય અને અધોગતિ ન થાય માટે પોતાના સંસર્ગમાં | પિતાના સમાન આચારવિચાર વિનાના પુરૂષોને આવવા ન દેવાને આ વિધિ છે. જ્યારે પૂજન, અર્ચન, ભોજનાદિ માંગલિક ક્રિયાઓ કે - જેથી ચિત્તની ભાવના શુદ્ધ થઈ ઉત્તમ ગતિમાં સ્થિર થાય છે તે ! કરાય છે ત્યારે બહારને કઈ ભૂતને રજકણ પણ તેમાં મિશ્રીત ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સ થાય એવી રીતે એકાન્ત, અસ્પર્શ અને આદર રાખવા જરૂર છે. જો આ કારણથી જ ડાબો હાથ કે ડાબું અંગ પણ આવા કાર્યમાં વપરાતું જ નથી તે પછી બાપદાદે હલકા ધંધા કરનાર, દેવી અથવા દેવ વગેરેની ભાવના રહીત પુરૂષ ઉપરથી ગમે તેવા ચોખા અને ગમે તેટલા અભ્યાસી હેય પણ નતિથીજ જેની ઉત્કૃષ્ટતા છે અને અભ્યાસથી જેની શુદ્ધિ વધેલી હોય છે તેની ટોચે આવી શકે નહીં. તેને ઈતર અપૃશ્ય વર્ણથી સંસર્ગ, આલાપ કે વ્યવહાર ન કદી ઘટી શકે નહીં. આવી પવિત્ર ભાવના જાળવવા માટે જ આ આભડછેટ મનની છે. પ્રાતઃકાળથી હરિસ્મરણ કરતું મન, શાસ્ત્રઆ વિધિથી શુદ્ધ થયેલું તન, સંધ્યાવન્દનાદિથી અન્તર બહારની શુદ્ધિવાળા સંસ્કારથી પૂનીત થયેલું અંતઃકરણ, પ્રાણાયામથી ત્રણે . શરીરને ઐક્ય દર્શાવનારું દર્શન અને સર્વ પાપનાં પ્રાયશ્ચિતથી છે એકરસ થયેલું વૃત્તિનું વલણ ઈશ્વરમય ભાવના સહજ પ્રાપ્ત કરી ની શકે છે. દેવ, ઋષિ અને પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ બ્રહ્માર્પણ બુદ્ધિથી વિહિત ભોગમાં પ્રવૃત્તિ કરી યોગમાં સ્થિર થવા વિધાન છે. સૂતક પણ મનની વાસના ગત કે આગત પ્રાણીના અહંકારને મમતાવાળી હોવાથી અન્યોઅન્ય અસરમાંથી છોડવા કે બાંધવા ને પાળવામાં આવે છે તથા ગ્રહણ વખતે સૂર્ય કે ચંદ્ર પૃથ્વીના પદાર્થોને પોષણ આપી શકતા નથી તેથી જીવન ઉત્તમ ગતિ પામતું નથી તથા સૃષ્ટિક્રમને મદદ મળતી નથી માટે સર્વ વ્યવહારી કાર્ય છેડી પવીત્ર થઈ મન શુદ્ધ રાખી ઈશ્વર પરાયણ રહેવા વિધિ નું છે. પરદેશ ગમન માટે મના કરવામાં આવે છે તેને હેતુ પણ છે ચિત્તશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનો વિધ્વંસ અટકાવવાને છે. જ - તેનાં કારણો તપાસતાં (૧) તપ યજ્ઞાદિ રહીત સદા હિંસાથી દૂષિત અને સનાતન ધર્માનુજાનને માટે સર્વથા પ્રતિકૂળ ભૂમિ (૨) + Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ : : ૬૧૫ વાતાવરણ પ્રમાણે વિપરીત આચાર વિચારવાળી વ્યક્તિઓને અતિ સહવાસ (૩) સધ્યાવન્દનાદિ ષડકર્મ વગેરે નિત્ય તથા શ્રાદ્ધ, વૃત્ત વગેરે નૈમિત્તિક કર્મને નિરંતર ચિરસ્થાયી અભાવ (૪) ક્ષણભંગુર અને નશ્વર શરીરના અચાનક મલિન અવસાનથી અનિવાર્ય અસદ્ગતિથી પરલોકમાં અધોગતિ (૫) દેવ, ઋષિ ર અને પિતૃઓને રૂણની વૃદ્ધિ વગેરેથી તથા (૬) વ્યાવહારિક વિદ્યાની નિપુણતાથી પણ કેવળ અર્થદષ્ટિથી આવાં પ્રયાણને નિન્દ ગણ વામાં આવે છે. સમય જતાં કેટલેક અંશે પરદેશગમન ફરજીઆત ૨ થતું જાય છે પણ તેથી આચાર તથા વિચારશુદ્ધિ બને તેટલે અંશે જાળવી રહેવું જોઈએ અને પાછા દેશમાં આવ્યા પછી સદાચારની ટોચે રહી પિતાને દુષ્ટ પ્રારબ્ધવશ થવું પડયું હોય તે માટે પ્રાયશ્ચિત લઈ લેકસેવા માટે પરમાથી જીવન ગાળવું જોઈએ તથા ખાન, પાન, પિશાક વગેરેમાં સાદાઈ અને સ્વચ્છતાથી અનુ3 કરણીય આર્ય જીવનનો અભૂત દાખલો બેસાડી પવિત્ર ભાવનાથી તે પરમેશ્વર પરાયણ પ્રીતિમય વ્યવહાર કરવો જોઈએ. અતિ પ્રશ્ન કરવા કરતાં શાસ્ત્રવિધિથી કાર્ય સિદ્ધ કરી પછી પોતે કમાયા કે ગુમાવ્યું તે જોવાનું છે. પવિત્ર ભાવના રાખવા માટેજ શિખાને સૂત્ર ધારણ કરાય 3 છે. શિખા શબ્દ રિન્ એટલે જવું એ ધાતુમાંથી બનેલો છે તેથી 5 ( એને એવો અર્થ થાય કે (૧) જ્યાંથી સર્વ ગતિ થાય છે એ છે ભાગ. શરીરમાં ચૈતન્ય પ્રવેશ બ્રહ્મરન્દ્રમાંથી થાય છે અને પછી ? ૪ સર્વ ક્રિયા થાય છે તેમ ત્યાંથી જ જીવ જાય તોજ (સદ્ગતિ પામ્યો) કે નહિતર ફરી સંસારમાં રહેવું પડે છે. માટે બ્રહ્મરધ ઉપર વર્તનાર કે વસ્તુને શિખા કહે છે. અથવા (૨) શ એટલે ધાર કાઢવી અને રસ ? છે એટલે સૂર્ય કે આકાશ. એ વ્યુત્પત્તિથી શિખા શબ્દને અર્થ એ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ થાય છે કે આકાશને પ્રકાશનાર સૂર્ય તત્વને સૂક્ષ્મ રીતે જેથી પમાય તેવી વસ્તુ. આ હેતુથી જ શિખાબંધન કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવામાં આવે છે અને સૂર્યનું ધ્યાન કરવામાં આવે છે. વળી દીવો જ્યારે બળતું હોય છે ત્યારે તેની જ્વાલાને પણ શિખા કહે છે માટે ઉર્ધ્વ ગતિવાળી વસ્તુને શિખા કહે છે. જેમ દીવામાંથી મેલ મેશરૂપે બહાર આવે છે તેમ બ્રહ્મરક્વમાં વ્યાપેલ ચેતન્ય પ્રકાશમાંથી વાસનાવાળા ભોગોના ક્ષયરૂપ વાળ માતાના પેટમાંથી જ બહાર આવેલા હોય છે તેથી તે ભાગના વાળ જ શિખારૂપ કહેવાય છે. જેમ જેમ એ જરૂપ ચૈતન્યપ્રકાશ શરીરમાં પ્રસરે છે તેમ તેમ વાળ ઉગતા જાય છે. બ્રહ્મચર્ય દશામાં સંસારી બહારના ભાગ હોતા નથી માટે વાળની વૃદ્ધિ ઉપર લક્ષ આપવામાં આવતું નથી. ગૃહસ્થ ભોગી હોવાથી જમ્ ઘટતું જાય છે માટે મૃત્યુ વખતે જીવ ઈન્દ્રિયેના દ્વારથી વિખુટો ન પડે અને સગતિ પામવા બ્રારબ્ધમાંથીજ નીકળે માટે શિખાદ્વારા તે ભાગને કમળ રાખી, સૂર્યના મંત્રથી જ્ઞાન ખીલવવા તથા શરીરને રથરૂપ (ાર રચવા) અને દેવાલિયરૂપ (સેવાય ૪ રા.) માની આત્મસ્વના અનુસંધાનથી શિખાને ધારૂપ દર્શાવવા આર્યલેકેની ઉત્તમ અભિલાષા દર્શાવવા શિખા રાખવામાં આવે છે અને સર્વ ધર્મે કાર્યમાં આત્મદષ્ટિ દઢ કરવા પ્રથમ શિખા બંધનથી કાર્ય શરૂ કરવા જરૂર ધારવામાં આવે છે. સંન્યાસીઓને વાસના હેવી ન જોઈએ છતાં આતુર સન્યાસ હોય તેથી છેવટની વાસના દૂર કરવા તેને બ્રહાર% આસપાસ શંખ મારી સાવચેતિ અપાય છે તેથી તેઓને શિખાની જરૂર નથી. - સ્ત્રીઓ છની ખાણ છે. તેથી આજસત વિશેષ પ્રસારવા ચોટલ સાભાગ્યરૂપ મનાય છે જ્યારે વિધવાઓને પતિથી જુદાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Xocolaescocoense eneseme emex વાવ વત રરરરર જીવનનું વિધાન નથી માટે તેમને વાળ ન રાખવા વિધિ છે. દ્વિજ વર્ણ અભ્યદય અને નિઃશ્રેયસની રક્ષા માટે શિખા સુત્ર રાખવાં જ જોઈએ. શિખાદ્વારા સૂર્યનું આહવાન છે માટેજ પરણુતી વખતે કન્યા છૂટા કેશ રાખી સૂર્યને પાઠ સાંભળે છે અને પુરૂષો ગાયત્રીદ્વારા પ્રાર્થના કરે છે. વિધિપૂર્વક શિખા રાખનારને દેવભાવ હેવાથી ઉર્ધ્વગતિ, કેવળ વાળ (આગળ એટલી) રાખનારને પામર ભાવનાથી અર્ધગતિ અને શિખા અને વાળ બનેને રાખનારને ત્રિશંકુની ગતિ પ્રાપ્ત થાય છે. તિલક વિનાના શુન્ય કપાળવાળાને ઇશ્વરબુદ્ધિના અભાવે બીજા જન્મમાં જેમ કાળમીંઢ પથ્થર થવું પડે તેમ શૂન્ય મસ્તકવાળાને બાવળના વૃક્ષરૂપ થવું પડે એ સ્વાભાવિક છે. જે સધવા સ્ત્રી માથાના વાળ કતરાવી લટ વગેરે રાખે છે તે પ્રજાની અવનતિ, પિતાની લંપટવૃત્તિથી અધોગતિ અને પતિની નિર્બળતા અગર આસક્તિ દર્શાવે છે અને જે વિધવા સ્ત્રી કેશ રાખે છે તે દેહાભિમાનથી પતિને તિરસ્કાર, મલિન મને વિકાર અને અનિષ્ટ વ્યભિચારથી બાળહત્યાદિની દુષ્ટબુદ્ધિ દર્શાવી પતિ, પિતૃ અને સગાસંબંધીઓને સંતાપે છે અને પોતે યમદ્વારા મહા ત્રાસ પામી દુઃખી થાય છે. યજ્ઞોપવીત કે સૂત્ર પુનર્જન્મમાંથી છોડાવનાર તત્ત્વનો બોધ આપે છે. સૂઃ રાતિસૂત્ર પ્રાણીને પશુ ભાવના ઓછી થાય, અજ્ઞાન દૂર થાય, સૂક્ષ્મ બુદ્ધિ થાય અને જ્ઞાન મળે માટે ગર્ભવાસથી મરણુપત, જાતકરણ, નામાધિકરણ, અન્ન, પ્રાશન, 8 ચાલાદિ ૧૬ સંસ્કાર જુદે જુદે વખતે કરવામાં આવે છે તેમાં મુખ્ય છે યજ્ઞોપવીત, વિવાહ અને શ્રાદ્ધ છે. માતાના પેટમાં મૂછ અવસ્થા. આ હેાય છે તેમાંથી છૂટી બાલકની અજ્ઞાન અવસ્થામાં અવાય છે. તેમાં જતતની વાસના દઢ ન થાય અને ગર્ભમાં નારાયણ ભજવા ચાર વખત પ્રતિજ્ઞા કરેલી હોય છે તે પાળવા જ્ઞાન મેળવવા શરીરરરરરર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ *ocmewewewewewe cewewewe memes ૧૧૮ અભિરૂચી થાય તે માટે શ્રી ગાયત્રી દેવીની ઉપાસના દ્વારા ચિત્તછે શુદ્ધિ કરતાં શીખાય અને ઈશ્વરતવનું દર્શન થાય માટે જને- છે ઇથી બીજે જન્મ મળ્યો એમ કહેવાય છે. તેંથી દ્વિજસ્થિતિ પ્રાપ્ત થાય છે. જોઈને ત્રણ સેર હોય છે અને એક ગાંઠમાં તે બંધાયેલી હોય છે અને ૮૬ આંટાથી સૂત્ર વણાયેલ હોય છે. તે ઉપરથી એવો બોધ મળે છે કે સૂત્રરૂપ વસ્તુ એક છે. સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણે જુદી પડી બ્રહ્મગ્રન્થીમાં એક્ય ધરાવી ચાર પ્રકારના અધ્યાસના ૨૪, ૨૪ તત્વથી ૬ તત્વે વિસ્તરી & મૂળ સ્વરૂપથી ઉલટા ભાવે એટલે સચ્ચિદાનન્દ ભાવ ઢાંકી નામ- ૨ રૂપે પ્રગટ થાય છે તેથી જોઈ ડાબે ખભેથી જમણી તરફ વહે છે અને જેમ એક સૂત્રમાં મણુઓ જુદા જુદા હોય છે તેમ એક ચૈતન્યજ ઉપાધિદ્વારા જુદું જુદું વર્તતું દીસે છે એવી વૃત્તિ હદયમાં સ્થિર રહે અને વ્યવહારમાં વર્તાય તેથી હૃદય ઉપર રહે છે. સર્વ દેવકર્મમાં મૂળ સ્થિતિએ, મધ્ય લેક વતી ઋષિ કાર્યમાં કંઠમાં, અને અધોગતિરૂપ પિતૃકાર્યમાં અપસવ્યરૂપે રહેનાર પ્રકૃતિ પુરૂષના કલ્પિત ભેદને અનાસક્તિથી ભોગ આપનાર, મલિન મળ મૂત્રના ત્યાગમાં ઉત્તમ તત્વ આકાશમાં નિર્મળ રૂપે કાન ઉપર વર્તનાર આ સૂત્રરૂપ જઈ ટુંકામાં અભ્યદય અને નિઃશ્રેયમાં સહાય કરનાર એક વસ્તુને બોધ આપે છે માટે સર્વ દિને જરૂરી છે. સ્ત્રીનાં સંચિત પુરૂષના કમ સાથેજ મિશ્રીત થવાથી સ્ત્રી પુરૂષ બન્ને એકજ શરીર હોવાથી આ વિધિની જરૂર સ્ત્રીઓને નથી અને બન્નેની ક્રિયાને જોખમ ધારી પુરૂષ બેવડી જનોઈ પહેરે છે. પુરૂષની છાયા સ્ત્રી છે તેથી તેનાં સ્વરૂપને જાણવાની જરૂર છે. સ્ત્રીની પ્રથમ અવસ્થા “એટલે કન્યા વિષે વિચાર કરતાંજ કન્યા શબ્દને અર્થ ન==ારે ચાર ચાર બાદ મતિ તા છે ટક્કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ છછછછછછછછછછ00:જી ૧૧૯ ન રુન્યા એટલે જેના ઘરનું જળ પણ ન લેવાય એવી તજવા યોગ્ય ૧૦ વર્ષની વયવાળી નારી જાતની વ્યક્તિ કન્યા કહેવાય છે. તે છે. એ માતાના રૂધિરની વૃદ્ધિથી ઉત્પન્ન થાય છે. ઉત્તમ શિષ્ટાચારવાનું પુરૂષ છે કન્યાના સાસરાના ઘરના જળને પણ સ્વીકાર કરતા નથી આનું કામ હતી કારણ એ છે કે પૂર્વ જન્મમાં જેને રીબાવી રીબાવી, ચૂસી ચૂસી, હી 0 અગર દુઃખી કરી કરી તેનાં તન, મન અને ધનને પડાવી લીધું ન હોય તે વ્યક્તિ આ ભવમાં જામાતા એટલે જમાઈ થાય છે અને જે જમાન તરીકે વચલા સાધનરૂપ હોય છે, જેણે પિતાની અનુછે કૂળતા માટે આડા અવળા કૃત્ય કરી જમાઈરૂપ થનાર પ્રાણીને જ & પીડા આપવામાં નિમિત્તરૂપ કર્યો હોય છે તે કન્યા થઈ અવતરે @ છે. જેમ કેર્ટને મેસલ ઘેર બેસી લેણઆતનાં નાણાં ચૂકવવી 0િ આપે છે તેમજ કન્યા અવતરે કે શરીરમાં ચિત્તારૂપી વેરી પેસે છે 2 છે અને જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી માવતરને વિશેષ ચિન્તા ) રહે જ છે. અને કન્યાના અવળા કર્મ હોય તે પણ પી જઈ ધ ધીરજથી સહન કરવાં પડે છે. કહેવત છે કે “દુહિતા ભલીન એક.” જે કર્મ સવળાં કરી જમાનરૂપ થયેલા હોય તે કન્યા સાથી ( માવતરને શોભાવે છે નહિતર “રહે તે આપથી, જાય તે સગા મા બાપથી” તેમ ભષ્ટાચરણથી “માવતરનું હે કાળું અને સાસરાંની Sઠ કાળી” એ કહાણ પ્રમાણે પણ માવતરની ચિન્તામાં વૃદ્ધિ હત રહે છે. માટે હસતાં કે રોતાં કન્યા જમાઈનું રૂણ છોડાવનાર છે. જેમ કોર્ટને ઘરને કબજો અપાવનાર (બેલીફ) હાજરીથીજ દ, પોતાની આબરૂ સંભાળી રાજસત્તાના મોટા ત્રાસમાંથી બચવા લેણ દારનું મન રાજી કરવા ફરજ પાડે છે તેમજ કન્યાના અવતારથીજ Sલેકમાં પોતાની ઈજત રાખી ધર્મસત્તાના ભયંકર, અનિવાર્ય, સખ્ત દડમાંથી બચવા જમાઈનું લેણું વ્યાજ સહિત ભરી આપવા પ્રેરે છે. cecececcec:ccecececesse 2000@@G@00c@GOOOOOOOOOO0000000 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ best see teet: છે જેમ ઘરને કબજે અપાવનાર (બેલીફ) કાગળ દેખાડી સત્તાને અમલ કરે છે તેમ કન્યા શાસ્ત્રારા પિતાના કર્તવ્યપરાયણ થવા સૂચવે છે. પોતે અબોલ એશીયાળી રીતે દેખાઈ દયાને વધારે છે કારણ માવતરનાં કરેલાં અવળાં કર્મમાં ભાગ લેવાથી સંસારમાં કન્યારૂપે (દીકરીનું લેાહી હલકું ) પરાધીન સ્થિતિમાં અવતરવું પડે છે. માટે જે માવતર સારું ઠેકાણું મેળવી કન્યાને ખુશી કરે અને જમાઈ થઈ પ્રસન્ન થાય તો જ માવતર રૂણમુક્ત થાય છે અને કન્યા સુખી થાય જ છે. આ કારણથીજ માવતરની પહેલી જ ફરજ એ છે કે પૂર્વ જ જન્મમાં પિતાના સ્વાર્થ માટે જે નિમિત્તરૂપ થઈ અબળા દશાને તો પ્રાપ્ત થઈ પુરૂષના ભાગરૂપ બની, પ્રસૂતિ અને વૈધવ્યાદિ મહાસંક- ) 0 ટની અવસ્થા અનુભવનાર થાય છે તેને સારો સંબંધ કરાવી છે , તેનું કલ્યાણ કરવું જ જોઈએ. તેથી કહે છે કે “ દીકરીને ગાય છે દેરીયે ત્યાં જાય.” જેમ ગાય સુપાત્રને આપવાથી પરમસત્કાર પામી સદા પ્રસન્ન રહી દાતાને આશીર્વાદ આપે છે તેમજ દીકરી બ સારી સ્થિતિ પામી રાજી થઈ આશીર્વાદ આપે છે અને તેથી જ સર્વ દેવ, ઋષિઓ અને મનુષ્યો પ્રસન્ન થઈ ધન્યવાદ આપે છે. પર કન્યા પરાયું ધન છે અને જે જમાતૃને મળવાથી રૂણમુક્ત થે કરે છે તો પછી પારકી મૂડી ધણીને સેંપવા માટે સામાં નાણું કઢાવી કન્યાને વેચવાથી કે અનર્થ થાય ? તે સહેજ સમજાશે. Aિજેમ ઘરનો કબજો અપાવનાર બેલીફ) પોતાને નોકર નથી તેમ Gી કન્યા પિતાની મિલકત મૂળથી નથી. જેણે પૂર્વજન્મમાં પોતાની ગાંઠનાં છે. નાણા ખર્ચે, ઉંધ વેચાતી લઈ રાત દહાડે ચિત્તા, દુઃખ વગેરે વેઠી આ અવતારમાં માવતરરૂપ થનારાંને સ્વાર્થ સાધી આયો હેય છે ) તેને બદલે તેઓ કન્યારૂપે પિતે હેટાં થાય ત્યાં સુધીના ભરણ પોષણથી લે છે. વ્યાજ, ખોટ, વ્યર્થ શ્રમ વગેરેને બદલે તેની STD 1000000000000 છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 000000000000000 Page #136 -------------------------------------------------------------------------- ________________ :++++ ++ ++ ++++ +++ + +++ ++ + ++++ ૧૨૧ એ પ્રજા દૌહિત્ર રૂપે લે છે અને તે વ્યાજ પહેલું ચૂકવવાથી જ રૂણ એ મુક્ત થવાય છે માટે સો બ્રાહ્મણ સમાન એક દૌહિત્ર કહેવાય છે. તે માટે કન્યાવિક્રય કરનાર પ્રાણું નીચે પ્રમાણે દુષિત થાય છે. * ૧ પોતે પૂર્વજન્મમાં કરેલ દેવામાંથી મુક્ત થતો નથી તેથી છે ઘર નર્કને અધિકારી બને છે. ૨ જમાઈ જે પૂર્વજન્મને લેણીઆત છે તેની પાસેથી મેં કે સામા નાણું લેવાથી મૂળ દેવામાં વધારો કરે છે અને ભાવિ જ જન્મની મહટી જોખમદારી વહેરે છે. ૩ કન્યા પોતાની મૂડી નહીં છતાં પચાવી પાડી તે ઉપર આ નાણું લેવાથી ચોરી કર્યાનું પાતક માથે હોરે છે અને પિતાની આ પ્રજાને વેચવાનું પાપ કરે છે. ૪ કન્યારૂપ જમાન પડેલા પ્રાણીની સદ્ગતિ કરવાને બદલે જે દુર્ગતિ કરી વિશ્વાસઘાતનું પાપ કરે છે. ૫ કન્યાનું શરીર વેચનાર અને વેચાતું લેનાર બન્નેને આ કન્યામાંથી ઉત્પન્ન થયેલ પ્રજા ઉપર સ્વાભાવિક હક્ક રહેતું નથી છે માટે તેમણે મૂકેલા પિંડેથી કન્યાના બાપને કે વરને પિતૃલોકમાં છે તૃપ્તિ થતી નથી અને તેથી હાટું દુઃખ ખમવું પડે છે. ૬ વેચાતી લીધેલી કન્યા પતિને સહાય આપવા કે સેવા કરવા બંધાયેલી નથી. માત્ર સ્થળ શરીરથી વિષયના સુખ માટેજ મ મેળવેલી હેવાથી આલોક પરલેકમાં ધર્મપત્ની ગણતી ન હોવાથી છે તેનું ઐકય થતું નથી તેથી બન્ને એકબીજાના શત્રુરૂપ થઈ પરસ્પર કે પીડા કરનારાં થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ SHEEKHHHHHRISERSHARER:HER&&&&&&&H ૧૨૨ - ૭ યમરાજાના વાહકરૂપે (બેલીફરૂપે) અવતરેલી કન્યાદ્વારા છે ચેતવણી લેવાને બદલે સ્વાર્થ શોધવા પોતાની પત્નીના હીરૂપ શું કન્યાને વેચી નાણાં મેળવી ભોગ ભેગવવાની ઈચ્છા કરનાર પુરૂષ આ શાસ્ત્રદ્રોહ, યમદ્રહ, પનિહ, કન્યા, જામાતાદ્રોહ અને જનો હનાં પાતકનો અધિકારી થાય છે. કન્યા પિતાનાં હિતમાં પ્રેરનાર આ ધર્મના અંશરૂપ હોવાથી તેનું સન્માન રાખી સારી રીતે અલંકૃત કરી, સારા વર, ઘર અને કુટુમ્બ વગેરેથી રાજી કરવાથી સંપત, છે શુદ્ધિ અને સુખ વધે છે. આ કારણથી કન્યા લક્ષ્મીરૂપ મનાય છે અને સારાં શુકનને દર્શાવનારી કુમારીકા દેવીરૂપ મનાય છે. છે તેનું પોષણાપણું અને સમર્પણ પવિત્ર ધર્મરૂપ મનાવાંજ જોઈએ છે કે જેથી સદ્ધર્મ પ્રસરે અને સુપ્રજાથી સર્વત્ર સુખશાંતિ આપે. 半及双双双弦弦瑟瑟致死及双双双双双花五及五双双双双双双双双双双死及我我我我廷廷接近 ઉપરનાં કારથી સમજાશે કે દાન આપવાયેગ્ય કન્યાજ છે અને જેને અપાય તેનીજ તે રહે છે. એકને અપાયેલી કન્યા જે સ્ત્રીરૂપ થાય છે. તે પોતાના પૂર્વજન્મનાં કર્મ પ્રમાણે પતિથી ભોગ છે પામે છે. પણ જે પતિ થનારને બહુ પીડા કરી હોય અને માવતર જ થનારને તેથી બહુ રાજી કયાં હોય તો આધાત પ્રત્યાઘાતને ન્યાયે આ અક્ષત યોનિની દશામાંજ બાળવિધવા થાય છે, દુ:ખરૂપ જીવન છે એ ગાળે છે અને માવતરને જેવાં રાજ કર્યા હોય છે તેવાંજ રડાવી છે કે રડાવી જીવન ઝેરરૂપ બનાવી બાળે છે. તેને પોતપોતાનાં કર્મનો ભોગ એ ભોગવીને તેમાંથી છટી સારી ગતિ મળી શકે છે. છતાં સ હિત कर्म निन्दितं च समाचरन् । प्रसजंचोन्द्रयार्थेषु नरःपतनमृच्छति ।। હું વિહિત કર્મ છોડી, નિન્દ્રિત કર્મ કરી, ઇન્દ્રિયોના વિષય સુખમાં # આસક્ત થઈ પુનર્વિવાહની પોક મૂકે તે નક્કી ભાવિ જન્મમાં બહુ બરી દશા થાય છે. આ કાંઈ વિશેષે વાહરૂપ વિવાહ નથી ૫ણું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ વિનષ્ટ્રવાહ રૂપ કર્મ છે. આધાત પ્રત્યાધાતના વેગમાં વચ્ચે આવવાની વૈયિક સુખાભાસની સધી છે તેથી પરિણામ આ લેક તથા પરલેાકમાં વિષમયજ આવે છે માટે શુદ્ધ સનાતન ધર્મના રક્ષણાર્થે સૃષ્ટિ ક્રમના સદ્ધર્મરૂપ સન્માર્ગને પંથે વિચરનાર પ્રવાસીઓનાં સદાચરણરૂપ ભાતાંના ભક્ષણ કરનાર કુતર્કાથી સદા ચેતી ચાલવામાંજ શ્રેયસ્ મનાવું જોઇએ કે જેથી સ્ત્રીયા કે જે સુપ્રજાથી દેશની ઉન્નતિનું મુખ્ય કારણુ છે તેનો સુરક્ષા થાય. કન્યાવિવાહના સમય વિષે વિચારતાં પાંચ ભૂત, સૂર્ય અને ચંદ્ર એમ સાત તત્ત્વની ભાવના પછી આઠમા પુરૂષ તત્ત્વની ભાવના થવા માટે તથા પંચ મહાભૂત, મન અને બુદ્ધિની ભાવના થયા પછી અહંકાર ભાવના પુરૂષાત્મક કરવા પુરૂષ શરીરને યજ્ઞાપત્રીત અને સ્ત્રી શરીરને પતિમય પુરૂષ ભાવના માટે વિવાહ વિધાન આઠમે વર્ષે કરવા શાસ્ત્ર કહે છે. તેનું કારણ રોદર્શન પહેલાં સ્ત્રીનાં સૂક્ષ્મ શરીરની ઉર્ધ્વગંત પતિદ્વારા સંપાદન કરવાનું છે. શરીર જેમ જા વર્ષથી અગ્નિ સંસ્કાર ચેાગ્ય થાય છે તેમ રજોદર્શન પહેલાં વિવાહીત થનાર સ્ત્રી ભાવિ જન્મમાં પતિમય પુરૂષાત્મક અનન્ય ભાવનાથી ઉત્તમ દરા પામે છે. વળી ઋતુ પ્રાપ્ત થતાં ખીજ ન રે।પાય તે તે વખતે ઉત્પન્ન થનાર પ્રજાારા જે લાભ પિતૃએને મળવે જોઇએ તેમાં વિલબ થાય છે. સ્ત્રીની ભાગવાસના વિચ્છિન્ન થવાથી માતપિતા શ્રાપિત થાય છે અને અધિષ્ઠાત્રી દેવતાએ કાપે છે. ઋતુ પ્રાપ્તિના સમયમાં કન્યા વિવાહીત થવી જોઇએ અને રજોદર્શન થયા પછી પાકેલ ધ્વની પેઠે વિના વિલંબે યેાગ્ય પુરૂષ ભાગ્યા થીજ જોઇએ. રોદર્શન એ સ્ત્રીત્વની આરૂઢ દશા દર્શાવે છે માટે તે પછીને વિવાહ કેવળ વિષયવાસનાની ભાવનાવાળા હેાવાથી અનિષ્ટ છે અને ****** www.umaragyanbhandar.com ************* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પતિભક્તિ પૂર્વક નિર્વિકારાત્મક સહવાસ, પ્રીતિ અને પ્રફુલિત વૃત્તિને સમય કન્યારૂપ હોવાથી કન્યાની ભાવના અસંગ પુરષારાત્મક હેવાથી ઉત્તમ ભાવનાવાળી કન્યાદાનરૂપ ગણાય છે માટે આ ઋતુ પ્રાપ્તિ પછી કન્યાદાનરૂપ વિવાહ ગણું નથી. કલિયુગમાં કર આયુષ્યનું પ્રમાણ અતિ અનિશ્ચિત હોવાથી સામાન્ય રીતે ૧૨ ૨ થી ૧૫ વર્ષની વચ્ચે કન્યા રજસ્વલા થાય છે માટે તેટલા વખછે તેની સંધિમાં વિવાહ કરવો ઉચિત ગણવો જોઈએ. સ્ત્રી જ્યારે લગ્નની ગાંઠથી જોડાય છે ત્યારે બ્રાહ્મણ, અગ્નિ, સૂર્ય, માતપિતા અને સગા સંબંધીઓની સાક્ષીથી જગતના આ જ લેકના ભોગ ભોગવવા પોતાનાં સ્થૂળ શરીરને પતિના સ્થળ શરીરને જ આધીન કરે છે અને પરલકના ભાગને માટે સૂક્ષ્મ શરીરને પતિના - સૂક્ષ્મ શરીરમાં જોડે છે. માટે પ્રથમ જે મરે તે પિતૃલોકમાં છે એકબીજાની વાસનાથી જોડાયેલાં હેવાથી એકબીજાની રાહ જુવે જ છે. તે દશામાંથી મુક્ત થવા માટે જ સ્ત્રીઓને સતી થવાનો રિવાજ ન હતું અને પુરશે તેની સપિણ્ડક્રિયા કરી તેને પિતૃલોકમાંથી છોડાવી કે સદગતિ આપવાને વિધિ હાલ પ્રચલિત છે. સ્ત્રીનું શરીર કેટન ગ્રાફની અંધારી આરસી (ડાર્ક સેટ) જેવાં છે. તેમાં એક વખત છેપતિની જે છાપ પડી તે કાયમ આલેક ને પરલોકમાં રહે છે અને જ તેમાં સંકીર્ણતા ઘટતી ન હોવાથી વિધવા વિવાહનું કે પુનર્વિવાહનું ર વિધાન અતિ સૂક્ષ્મ, પરમ સાત્વિક અને નિર્મળ ભાવમાં કદી જ સંભવતું જ નથી. અનિત્ય, અનિશ્ચયાત્મક દૃષ્ટ સુખાભાસ ઉપર જ દષ્ટિ ન કરતાં નિત્ય, ધ્રુવ અને નિરતિશય સુખનું દર્શન આર્યજે લોકોને લેવાથી વર્તમાન કરતાં ભવિષ્યના દિયમાણ કર્મો અને છે તેનાં પરિણામને વિચાર કરવા તેઓને શાસ્ત્રો પ્રથમ વિધિ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ * * Hઓ : i J. الكتلندا ય 1 int ૧૨૫ ON વુિં દર્શાવે છે અને પુરૂષ સાથે જોડાવાથી સ્ત્રીનું નેત્ર, કુળ, વગેરેને પુરૂષના ગોત્રાદિમાં એક કરવામાં આવે છે. પુરૂષો એક છે સ્ત્રી ગત થવાથી તેને બંધનમાંથી મુક્ત કરી સદ્ગતિ અપ પર બીજી કરી શકે છે પણ સ્ત્રી જ્યાં સુધી પિતૃલેકમાંથી પતિને ભેટી છે જ વાસના તૃપ્ત કરી મુક્ત ન કરે ત્યાં સુધી દેવો, ઋષિઓ અને મનુ ષોની પવિત્ર ભાવનાને નિભાવવા, વર્ણસંકર પ્રજાના ત્રાસથી આ મલેક, પિતૃલેક અને મનુષ્યલેકના ઉત્પાતને અટકાવવા, જે વ્યભિચાર કે બીજે પતિ ન કરી શકે. પુરૂષોએ સમજવું જોઈએ કે પોતાના ક્ષણિકનિન્દિત સુખ માટે પારકી સ્ત્રીને હે પ્રસૂતિનાં મહા દુઃખમાં ઉતારવા, પિતાને તેને પેટ અવતરી - બીજાની પ્રજા મનાવવા, પિતાના ફળને ઉપગ બીજાને આપવા, તે ફળને બજે બીજા માથે નાખવા, જનસમાજની વિશુદ્ધ વહેતી નીતિનો ભંગ કરવા, પારકા ભેગને પચાવી પાડવા સ્ત્રીના જીવનને પ્રત્યાદીથી મૃત્યુ, રોગ વગેરેના જોખમમાં છે નાખવાના પ્રત્યક્ષ પાપોમાંથી અને શાસ્ત્ર નિર્દિષ્ટ મહા ભયંકર છે પાતકોમાંથી ઉગરવા વિહિત વિવાહિત સ્ત્રીથી તૃપ્તિ માની ના તે પોતે પોતાની હિંસા કરતાં સંભાળી વર્તવું જોઈએ અને સ્ત્રીઓને એ સન્માર્ગે પ્રવર્તાવવી જોઇએ. આથી કાળના મુખરૂપી યજ્ઞની છે વેદીમાં પોતાના શરીરરૂપી યજ્ઞોપવીતથી વિશુદ્ધ થયેલાં પવિત્ર છે બળીદાનને અપી ઈશ્વરની સર્જન ક્રિયાને સહાય આપી સુખી થવાય છે. એવા સુખકર ચાર પ્રકારના વિચારોને (પ્રશ્ન ૨૮ના ઉત્તર) સુપલ્લવીત બનાવવા (ઉંદરને માટે ખુણામાં રાખવામાં 9 આવતી લાડુડીરૂપ) સાત્વિકતા પ્રાપ્ત કરી જીવનને, માત- B પિતાને અને ભારતભૂમિને શોભાવવા જોઈએ. જેમ દેવકાર્ય અને આ પિતૃકાર્યની સંધિને મધ્યાન્હ સમયે સૂર્યદેવની ઉત્કૃષ્ટાદશા હોય છે 2:255 ee' of a ded to do ch 9 booળ 6326 o e eeg &t Wanan E sE ماما ولم s || ' a L' ઇ છo ouછા છ 9 o o o શા gu o . | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ 25 25 D 5 2 2 'E & 06 5 5 0 0 0 5 5 5 x 5 2 : " 0 5 do costs 0 0 0 S ૧૨૬ કરે છે તે વખતની પ્રસન્નતા મેળવવા મધ્યાહ સંધ્યા કરવામાં આવે છે અને તેથી જેમ દેવ, ઋષિ, પિતૃ અને મનુષ્ય સુખમય ર જીવનને સૂર્યદ્વારા પ્રાપ્ત કરી શકે છે તેવી રીતે વિનરૂપ મધ્યમજ દશાના ઉત્કૃષ્ટ ચેતન્યબળથી ઉત્તમ ભાવના પ્રાપ્ત કરી પોતાના છે અને પારકા જીવનને ઉત્તમ બનાવવામાં મહત્તા માનવી જોઈએ. અને જો કુટુમ્બમાં સંપ અને સુખ વધારી શકે માટે જ સ્ત્રીને કેળવવી. ૬ પતિને ઇશ્વરજ માને એ ભાવ ઉત્પન્ન થાય, ગૃહકાર્યમાં નિપુણ થાય, પ્રજાનું રક્ષણ પણ કરી શકે, આલોક પરલેકમાં પિતાનાં પવિવૃત્તાપણાને દીપાવી શકે અને પુરૂષ અને પ્રકૃતિરૂપે જુદાં પડી - શ્રમ ન ઉપજાવતાં એકરસ થઈ પરમામાન્ય થાય એવી કેળવણી be સ્ત્રીઓને પિતાના ઘરમાં આપી સદાચારી બનાવવા વિધિ છે. on - gsssssss2 % t cooળe 1: ૮ : on bળળ ળ oળ જ ' oondado ' o'e છે આ પ્રમાણે સ્ત્રીને શારિરિક, માનસિક અને વાચિક સંદદર્યવતી ગૃહણી બનાવી ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધનરૂપ છે માનવાની છે. સરખા હક્કથી પુરૂષના સમાન ભાવમાં કદી આવી શકે જ શકે નહિ માટે પ્રયાસ નિષ્ફળ છે. સ્વાભાવિક શરીરને ભેદ, તેના હધર્મો અને ફળનું ઐકય કેઈ કાળે થાય તેમ નથી. સુક્ષ્મ અને કારણું શરીર સર્વ પ્રાણીઓ, પુરૂષ અગર સ્ત્રી હોય તેનાં સમાન છે જે તેની રક્ષા પુર ધાર્મિક વૃત્તિથી ઈશ્વર આરાધનથી અને જ્ઞાનથી , પોતે સબળ બની કરી શકે છે અને સ્ત્રીને પિતાનું અર્ધાગ ગણાવી શકે છે. બહિર્મવૃત્તિથી નહીં પણ માનસિક અન્તરપ્રવૃત્તિથી સ્ત્રી સમાનતા યોગ્ય થાય છે. દેશનત્તિમાં ભરતખંડની સ્ત્રીઓની ઉપયોગિતા કેટલે અંશે થઈ શકે તે નીચેના સંવાદથી જણાશે. doli 25 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ જ પર ૧૭. પાત્રા–ઉમા, રમા અને પ્રમા–સ્થળ-કામ્યદેશ. - ઉમા–પ્રમા બહેન, આ ભારતભૂમિને કામદેશ કેમ કહે છે? આ પ્રમા–રમા બહેન, આ પ્રશ્નને ઉત્તર તમે આપશો? - રમ–ઉમા બહેન, પિતે પિતાને જોઈ શકીએ તેમ હોય છે છે તે જવાબ અપાય. આંખ પોતે પિતાને દેખે ખરી ? - ઉમા –( હસતાં) કહે ત્યારે રમા બહેનના વિલાસથી ! જ પ્રમા–હા એમજ છે. કારણ કે ભારતભૂમિ એવું પદ છે છે કે જેને વાયુ, અગ્નિ, વારિ અને પૃથ્વી વિવિધ પ્રકારે નિરંતર સેવે જ છે. આખા જગતના સારરૂપ આ પ્રદેશમાં સર્વ રિદ્ધિ સિદ્ધિઓ સર્વને અનાયાસે સુલભ થાય છે. મનુષ્ય કાંઈ ઉદ્યમ ન કરે તે પણ તેમને રહેવા માટે વૃક્ષો, ડુંગરા, ગુફાઓ વગેરે મળે; ખાવા માટે ફળ, ફૂલ, મે, દાણું વગેરે મળે; પીવા માટે જળ, દુધ, 1 મધ, ક્ષાર વગેરે મળે; બેસવા માટે રૂ, ઉન, શણ, ઘાસ વગેરે જે મળે. વાહન માટે ઘોડા હાથી વગેરે મળે; વાપરવા માટે હિરા, આ મોતી, સોનું, રૂપુ, ત્રાંબુ, લોઢું, કાંસું વગેરે મળે; જેવા માટે રંગ * બેરંગી પથ્થરે, મેર આદિ પક્ષીઓ મળે; સાંભળવા માટે કેયલ, આ પોપટ, મેના વગેરેના મીઠા સ્વરે મળે; સુંઘવા માટે પુષ્પ, ચંદન, કેસર, કસ્તુરી, કપૂર વગેરે મળે; સ્પર્શ માટે રેશમ, સ્ત્રી વગેરે મળે; અને ખેલવાને બાળક શિકારી પશુઓ વગેરે મળે છે માટે જ સર્વના સમૂહ રૂપ ભારતદેશ સર્વને અભિલાણીય છે તેથી કામદેશ કહેવાય છે. સર્વ ઈન્દ્રિયો ભેગથી તૃપ્ત થાય એવા સાધનથી છે ભરપૂર હોવાથી રમા કે જેનું ભોગસ્વરૂપ છે, જેને આખું , જ જગત વશ છે અને જેના મેહમાં રાત દિવસ સ ચિન્તા કર્યા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ર જ કરે છે તેના સુલભપણુથી ભારતભૂમિ સર્વને અભિષ્ટ વિહારને જે પ્રદેશ થઈ છે એટલું જ નહીં પણ રમાને પ્રાણીઓ મહાલક્ષ્મીજી રૂપે માને છે કે જેમાંથી સર્વ ગુણ પણ મળી શકે છે. માટે ગુણના ભંડારરૂપ પણ આ ભારતભૂમિ કોમ્યદેશ છે. સર્વે મુનઃ શાશ્વનાથજે એ નિયમે સુખસંપત્તિનાં પરમ સાધન સુલભ કરાવી આપે એવી શકિત દ્રવ્યદેવતા છે તે ભારતભૂમિનું સ્વાભાવિક ક સ્થળ અંગ હોવાથી સર્વ લેક તેને કમે છે, ચાહે છે અને તેમાં વ્યવહરવા ઈચ્છે છે. રમા–વાહ! વાહ!! પ્રમા બહેન, “હિરા મુખસે નહિ કહે, લાખ અમારા મેલ” તેમ એકની પાઘડી બીજે પહેરાવી ઉકડમૂકડ ઠીક ઉતારે છે. તમારા સ્વરૂપથી ભારતભૂમિનો મહિમા છે એટલે તમે પોતે કહે એ મહારો મત હોવાથી હું બેલેલી. જુઓ જે ઉમા બહેન, આ પ્રમા બહેનને સર્વ પ્રાણીઓ સરસ્વતીને નામે જ ઓળખે છે. સાંખ્ય અને યોગથી ચક્ષુને, શ્રુતિ, સ્મૃતિ અને સંગી- તથી કર્ણને, સાહિત્યની સરસ સુવાસથી ઘાણને અને કલાચિય અને બુદ્ધિ ખીલાવટથી સ્પર્શેન્દ્રિયને તૃપ્ત કરનારા, તત્વબોધનાં - સાધન સુલભ કરનારાં, જગતના વ્યવહારને નિયમિત ચલાવનારાં, સર્વ દુઃખમાંથી શાન્તિ આપનારાં, આપણને શોભાવનારાં, ત્રિવિધ તાપ નિવારનારાં, સામ્ય, શીતળ, સુગન્ધી, મનહર અને રમણીય જે તત્વને દર્શાવનારાં અને જન્મમરણના મહા ત્રાસમાંથી મુક્ત કર નારાં, સૂક્ષ્મ શરીરરૂપ હોવાથી આ ભારતભૂમો માટે દેવતાઓ પણ ઈચ્છા કરે છે. તપ, બ્રહ્મચર્ય, યોગ અને મંત્રતંત્રથી ભારતભૂમિના લેકે હજાર વર્ષ જીવી શકે છે, અદ્ધર ઉડી શકે છે, ગમે તે સ્થળે ગમેતેવે વેશે ગમે તે વખતે જઈ શકે છે, એક ઠેકાણે બેઠાં કે ગમે તેના મનની તથા સ્થાનની વાત જાણી શકે છે, સ્થળનું જળ રજની ***** Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ કરાર સામાનકાસકાર ફાસE છે અને જળનું સ્થળ કરી મૂકે છે અને દેવાથી વ્યવહાર કરે છે છે તથા આલોક પરલકનો વિચાર કરી તેને બેગ લઈ શકે છે માટે છે વિદ્યાદેવીના પેગની બ્રાન્તિથી ! - પ્રમા–લે કે અનાયાસે માટીના વાસણમાં સ્વાદિષ્ટ અને કે સ્નિગ્ધ ભજન કરી શકે છે, કેરી દુધપાકનાં અમૃતપાન કરે છે, વસ્ત્રાલંકાર ધારણ કરે છે, તેલ અત્તરથી ભભકે છે, કાટીકેટી સુવર્ણમુદ્રાના દાન કરે છે અને બાજ પડીઆરૂપ સુવર્ણના પાત્રમાં ભોજન કરી તેને નિર્માલ્ય કરાવી નાખી દેનારા મહા સમૃદ્ધિવાન છે છે એવી લક્ષ્મીની બ્રાન્તિથી લેકે ભારતભૂમિને ચાહે છે માટે િકામ્યદેશ કહે છે. ઉમા–આવી સ્થિતિ ભારતભૂમીની હોય તે આપણા લેકને હું બીજા દેશમાં વધારે સુખ અને સંપત્તિને મેહ કેમ હોય છે ? રમા–મમા બહેન, એ આપને પ્રતાપ છે. ઉમાએમ કેમ? ઉખૂલકુટીકા ન્યાય આપવા ધારે છે ? રમા–ઉમા બહેન ક્ષમા કરજે. ભારતભૂમિના લેકેને બીજા છે દેશ પ્રમાણે ભણવામાં, ગણવામાં, પિશાકમાં, ખાવાપીવામાં અને રહેણી કરણમાં અભિરૂચિ, ઉન્નતિ અને આબાદી દેખાય છે અને છે તે માટે આંધળા બની સારગ્રાહી ન થતાં યાહેમ ઝુકાવી અનુક- રણુ કરે છે તે આપને જ મહિમા છે. એ પ્રમા–ભારતભૂમિની વિદ્યાના સાધન વિદેશી હરી ગયા. છે તેને સિદ્ધ કરી, હવામાં, પાણીમાં અને ભૂમિ ઉપર યંત્રદ્વારા સર્વ આ પ્રયોગ કરે છે અને ભારતભૂમિના લેકને ઓકેલ અને એઠું ખાવા છે વ્યાજને લેભે મૂડી ગુમાવવા ઉત્સાહ થયો છે તે પણ આપની છે કૃપા છે. 半生组过往设設设從沒說丝设辽说这是望望望望望望望望望以 非法获双溪程及及设及红衣及投及花女放农彩及我求拉花钱狂花紅花花我發狂 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ •ાર મારામસરામા મારા મામાક્ષર સારામારી ૧૩૦ ઉમા–ત્યારે હું શું બ્રાન્તિ છું? રમા અને પ્રમા-હા બહેન. માટેજ લે કે તમને મહાકાળી તે કહે છે અને તમારું સ્વરૂપ કળાઈ શકે તેમ નથી. પ્રમા–તમારા સ્વર ઉલટાવી લાવીએ તે મા ૩ મૂત્ર છે છે પ્રણવરૂપ બ્રહ્મવાચક થાઓ અને એમને એમ ઉમા એ રૂપે છે માનીએ તે ઉદેશે નહિ ( વા મા તા) એવાં મારૂ૫ અક- ૨ લિત છે તેથી જે ઉલટાં વર્તાવીએ તે અવિદ્યા મટી વિદ્યા થઈ આ પ્રાણીને સવળે માર્ગે વર્તાવો. પણ જેવાં છે એવાં માનીએ તે છે રમાબહેનને વિષયભોગભૂમિરૂપ પરઘરવાસી દર્શાવો અને નિત્ય છે જે પરમેશ્વરત્વ ચૂકાવી અનિત્ય અને આસુરી પગલાં ભરાવો. રમા–વળી પ્રમા બહેનને સ્વચ્છન્દી, પાખંડી, નિરૂપયેગી ! છે અને ઉદાસી વર્તાવી સ્ત્રીની આકૃતિથી પુરૂષની કૃતિમાં પ્રવર્તા છે અને દેવી ભાવનામાંથી રાક્ષસીરૂપે દર્શાવો. ઉમા–શાન્ત પાપ છે તમને બન્નેને મહારાથી દુઃખ થાય છે છે તે આપણે અળગાં થઈએ. પ્રમા–, અને ૩ ઉપરનાં રૂપ તજીએ તે મારૂપે આપણે છે એકજ છીએ. રમા–અમારા આધારરૂપ તમને મૂકી. અમે કયાં જઈએ ? ઉમા –ત્યારે કાતિ અને શાન્તિમાં ભારતભૂમિને વિશ્રાન્તિ ! ન મળે તેમ મને પ્રેરી તમે સ્થિર કરો. રમા અને પ્રમા-બહેન, અમને સ્થાન બતાવો? છે ઉમા–પ્રમા બહેન, તમે શાન્તિસૂચક છે માટે ઉત્તમ તત્વ છે કે બ્રાહ્મણત્વ કે જેમાં ધેર્ય, દયા, શુચિતા, સંતવ અને વિદ્યાવિદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ CREAT 0000SSTOTS:-GITIO ૧૩૧ જી હાય છે ત્યાં વસે। અને રમા ન્હેન, તમે મેાહની વાસના તૃપ્ત કરાવી પ્રાણીઓને સદ્ગતિ અપાવા છે! માટે ઉત્તમ આચારવિચારવાળા સર્વ વર્ણમાં શુદ્ધિથી રહે. BEG પ્રમા—મ્હારાથી એકદેશીય થઇ રહેવાય નહીં. બ્રાહ્મણત્વ વર્ણસંકરત્વને લીધે અતિ વિસ્તારને પામ્યું છે માટે નગદ નાણાં રૂપે લક્ષ્મીજી રમાબ્ડેન ભલે અમૂક પ્રદેશમાં રહે પણુ મ્હારે તે સર્વદેશીય થવું છે. એટલે પુરૂષા સાથે હરિફાઇ કરવાની, વિદ્યામાં, ધંધામાં, જીવનના હક્કમાં અને રાજ્યના બંધારણમાં અગ્રેસર થ પુરૂષાને ન્યાતજાતનાં બંધનમાંથી મુક્ત થવા ગમે તેમ કરી માથુ મારી માર્ગ કરવામાં ઉત્સાહી બનાવવાં, છૂટથી કરવા, ઉપદેશ કરવા, સંસ્થા સ્થાપવા, સ્ત્રીઓને આગળ વધારવા અને સાદાઇથી દેશેાન્નતિના કાર્યપરાયણ રહેવા ઈચ્છા છે. મા—પ્રમા અેન, સ્ત્રીનું સૈાભાગ્ય ચૂડી, કમખા અને ચાંલે છે. કંઠ, પગ, અને નાક વગેરેમાં અલંકાર ધારણ કરવાના છે. ધરકાર્યમાં તથા દેવકાર્યમાં સહાયક થઇ કુળધર્મ સાચવવાને છે તે પસંદ નહીં કરે ? OTOSHOO Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રમા—જમાને એવા કાર્યમાં વખત ગુમાવવાની ના કહે છે. વસ્ત્ર અલંકારામાં મૂડી ખર્ચી શે।ભા-માનીએ તે કરતાં આપણી ગરીબ નિરાધાર હેંનેને કેળવણી આપી સુખી કરવામાં પૈસે વાપરવા વધારે સારા, ખાનપાનના સ્વાદમાં રાતદહાડા ધુમાડા ફૂં કયા કરવા તે કરતાં ન્યૂસપેપરો વાંચવામાં, સભામાં જઈ પેાતાના વિચારે દર્શાવવામાં દેશની સેવા સારી રીતે થઇ શકે છે. દેવદર્શન પૂજન કે અર્ચનમાં વખત રોકવા, ધર્માદાને નામે નાણાં આપી અનાચાર આળસ અને અધર્મને ઉત્તેજન આપવું અને BOOSTSITE:SOSTENOTIFI HOTOOFTTGOOG www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ @e3900003010:3000011011 ૧૩૨ ન વગર શ્રમે પેટ ભરનારા બ્રાહ્મણ, બાવાઓ અને ટેગીઓને સહાય આ કરવા શ્રમ લે તેથી વખત, નાણું અને મહેનત વ્યર્થ જાય છે તે કરતાં સર્વ કેમની હરીફાઈમાં આપણે કઈ રીતે આગળ વધી દિલ શકીએ, આપણું ભવિષ્યની પ્રજા કેમ વધારે સંગિન જ્ઞાન મેળવી છે » શુરવીર પ્રતાપી બને અને આપણે ઘરસંસાર વિશેષ કેમ સુખમય છે ) થાય એવી જાતના વિચારો અને તેવા કર્મોમાં પ્રવૃત્તિ કરવી વધારે ) સ્તુત્ય માનું છું. નહિતર દેશ, કાળ અને આત્માને જાણજોઈ આ કેહ કરીશું. © રમા–હાથમાં કાચની કામળી, પગમાં બટ તથા અંગે જ જે ઉચું પિાલકું અને ઝીણી સાડીઓ સ્ત્રીઓ પહેરે છે, દુકાને તે ખરીદી કરવા જાય છે, નાટક સીનેમા વગેરે જેવા જાય છે અને આ . જ્યાં ત્યાં હવા ખાવા ભટકતી ફરે છે તેને અર્થ નાણું બચાવી લકાના અનુભવ મેળવવાનું અને દેશન્નતિને છે કે કેમ? તો પ્રમા–કેટલુંક જમાનાને અનુસરી ધારણ કરવું પડે છે. 2. ઉમાપાસે ઉભી છું માટે તમે બને અવળા તર્કો ત કરી રાગદ્વેશમાં ઉતરો છે માટે રજ લઈશ પણ એટલું કહી હ શકે જે જુનું તે સેનું માવઠાંના મેહથી વાવણી ફળે નહીં. તેમ છે ધીરજનાં ફળ મીઠાં છે માટે રૂડું દેખી રાજી થાવું નહીં. બરૂ દેખી કચવાવું નહીં. જેવી વસ્તુસ્થિતિ પ્રાપ્ત થાય તેમાં વિચક્ષ ણતા વાપરી અનુકૂળતા કરી લેવી પણ નિત્યતત્વનું નિકંદન ને છે ન કરવું. સૈભાગ્યના ચિન્હધારી, પિતાના પુરને સમજાવી દેશ, છે (F) કુળ, ન્યાતજાતની મર્યાદા સાચવી પુસ્તકો લખી સ્ત્રીને સહાય 9 કરવાના પિતાના વિચારો દર્શાવાય, પાકશાસ્ત્ર અલંકાર આદિથી 6 મિ ગૃહસ્થાશ્રમના લાભ લેવાય અને આલક કરતાં પરલોકમાં ઉત્તમ 8 D000000OGOLOOSI000000000000 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩. સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, દર્શન, પૂજન, આતિથ્ય, દયા, દાન વગેરેની આવશ્યકતા છે. સાજન્ય, સુશીલતા, પરમાર્થ અને વિદ્યાની મૂતિઓનાં કયાંય પ્રદર્શન ભરાતાં હશે? માટે કામે કરી, ઇશ્વર નિર્મિત અધિકારને દીપાવી આલેક, પરલોકમાં સુખી રહે એમ છે તે જ્ઞાન મેળવી, વર્તન પવિત્ર, સાદુ અને મુંગું રાખી ભ્રાન્તિમાંથી છે મૂક્ત થાઓ તેથી સંપ, સુખ અને સમૃદ્ધિ મળે. પ્રમા અને રમા – તથાતુ. પ્રમા–બહેને, આપણે આપણું મૂળસ્થાન એટલે પતિથી છે તે દૂર, જુદે ભાવે, સ્વતંત્રપણે વર્તવાથી આપણી એકબીજાની એક્તા ઉતકૃષ્ટતા અને સુશીલતા લેપાય છે માટે પતિ એજ પ્રભુ એમ માની તેની સેવામાં આનન્દ માને અસ્તુ. ઉપરના સંવાદથી સમજાશે કે જેમ પરમાર્થમાં પ્રકૃતિ પુરૂષ ૪ વિના ક્રિયા કરી શકતી નથી, વ્યવહારમાં છાયા જેમ દેહથી છૂટી ટકતી નથી તેમ સ્ત્રી પુરૂષથી (પિતા, પતિ કે પુત્રથી) સ્વતંત્ર રહી શકતી નથી. સ્ત્રીની કાયામાં આધચક કે જેમાં શ્રી ગણેશનું ધ્યાન કરવામાં આવે છે તે તથા સ્વાધિકાનચક્ર કે જેમાં બ્રહ્માનું ! ધ્યાન કરાય છે અને ઉત્પત્તિ પ્રભવે છે તે બે ચક્રોમાંથી પુરૂષના છે એક સમાન જનક ક્રિયા થતી નથી માટે ચૈતન્યપ્રદ વીર્યરૂપ સત્તાં શથી બુદ્ધિનાં અમેઘ ધૈર્યને સંરક્ષવાની શક્તિ પુરૂષ સમાન ના હેવાથી પુરૂષની તુલનાએ સ્ત્રી કદી આવી શકતી નથી. પરંતુ જેમ આર્યાવર્ત પરમાર્થ દર્શનમાં સર્વ દેશ કરતાં અધિક નીવડે છે તેમજ સાંસારિક નીતિમાં પણ સર્વથી ટોચે ઉભો છે તેથી સ્ત્રીઓને આ સર્વથી અધિક સન્માવે છે. હિન્દુઓનું દૃષ્ટિબિન્દુ (Ideal) છે જ તેઓના દેવતત્વમાં સમાયેલું છે. તે વિષે અવલોકન કરતાં સર્વથી અધિક મહાદેવે પાર્વતીને ઉપદેશ આપી પિતાના અર્ધ અંગ વિષે છે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ motocmesemoesemotoreneo este ૧૩૪. : - -~ સ્થાન આપ્યું અને એજ શક્તિનાં નિર્મળત્વ, નિર્વિકારત્વ, પરોપકારત્વ અને પવિત્ર્યને એકરસ ગંગાજરૂપે અનુભવ્યું ત્યારે મસ્તક સ્થાન અપ્યું. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીની અનન્ય ભાવનાથી ઉત્તમ સેવા અને પરમ પવિત્ર પતિવ્રતાપણું અનુભવ્યું કે જગતના જ જીવનરૂપે સર્વત્ર પૂજાગ્ય બનાવી સર્વ વર્ણમાં વિચરવા સ્વાતંત્ર્ય છે અર્પે. બ્રહ્માજીએ શ્રી સરસ્વતીને નિર્ભય અને અતિ સૂક્ષ્મ મર્મને જાણું પિતાની સદ્ગતિના આધારરૂપ માની, ઉગ્ર તપસ્વીઓમાં . સુખકર ગણાવી લેકોનું કલ્યાણ કરવા, બાળક, વૃદ્ધ, રાય, રંક, ઉંચ, નીચ, પુરૂષ વા સ્ત્રી સર્વમાં, દેશમાં કે વિદેશમાં વસવા, વધવા અને વિભૂષિત કરવા યથે સ્વાતંત્ર્ય આપ્યું છે. ગાર્ગિ, મૈત્રેયી, લીલાવતી, સાવિત્રી, અનસૂયા, ચૂડાલા, મદાલસા વગેરેની વૃત્તિઓથી પણ ઋષિમુનિઓનું સન્માન સિદ્ધ થાય છે. ભગવદ્ભાષ્કાર શ્રીઆદ્ય શંકરાચાર્યે પોતાના પ્રતિપક્ષી મંડનમિત્રની સાથે વાદવિવાદમાં ન્યાયપૂર્વક નિર્ણય આપવા તેમનાં પત્ની સરસ્વતીને અધ્યક્ષ બનાવી, સ્ત્રીનાં જ્ઞાનશક્તિ, સત્ય બુદ્ધિ અને નિઃસ્પૃહતાને અનુપમ દાખલ દર્શાવ્યો છે. તો પછી ભારતભૂમિનાં બાળકે સ્ત્રીઓને પ્રજા ઉત્પન્ન કરવાના સંચારૂપ માની, વિષયવાસના તૃપ્ત કરવાનું સ્થાન ગણું ઘોર અજ્ઞાનમાં રાખી પિતાના અહર્નિશ સહવાસમાં મૂર્ણ સ્ત્રીની સોબતથી સંસારને રથ વિષમ ચક્રથી ચલાવવા યોગ્ય કદી નહીં ધારે એટલું જ નહીં પણ સ્ત્રીઓની યોગ્યતાને પરીપૂર્ણ સન્માની અનન્ય દાખે દર્શાવવા પાછીપાની કરે જ નહીં. પુરૂષો સ્ત્રીઓને અધમ કહી નિદે તે વિદૂષી એની બીસન્ટ આદિ સ્ત્રીને, દેશભૂમિને તથા ચંડી આદિ દેવીઓને શામાટે સન્માને ! સ્ત્રીઓ કે જેમના ગૃહશિક્ષણ અને પવિત્ર આચરણ ઉપર ભવિષ્યની પ્રજાની ઉન્નતિને આધાર છે તેને મેગ્ય કેળવણી આપી, સદાચારમાં ન પ્રવર્તાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ તે હિન્દુઓ પિતાના દેવને તરછોડે છે, ઉમાકાન્ત, લક્ષ્મીકાન્ત, 3 સીતારામ, રાધાકૃષ્ણ આદિ પદોને વખોડે છે; પિતાના સુખસંપતના સ્થાનને દગો દે છે; પિતાની પ્રજાને નિચે છે અને પિતૃ + કુટુમ્બ, જાત અને દેશને દેહે છે માટે પુરૂષ સ્વતઃ અધિક બની છે છે સ્વકીયાને પિતાના સ્વરૂપે સન્માનવા ય બનાવવી જોઈએ ? ૨ એજ એની પૂજા છે. શાસ્ત્ર કહે છે કે જ્યાં નારીઓ પૂજાય છે છે (માન પામે છે તથા ઉત્તમ ભેગથી પ્રસન્ન થાય છે, ત્યાં દેવ- ૨ 3 તાઓ પ્રસન્ન રહે છે. ( ઈન્ડિયાના દે રમે છે અને સૃષ્ટિ કાર્ય 3 ઉત્તમ રીતે ફળે છે ). બુદ્ધિ જેમ શુદ્ધ થાય તેમ આત્મદર્શન તે સત્વર થાય છે. તેમજ સ્ત્રીઓ જેમ સુધરી પવિત્ર રહે તેમ પતિથી ? છે ઐક્ય પામતી જાય છે અને બન્નેનો ઉદ્ધાર સત્વર થાય છે. 3 માટે સ્ત્રીઓની સદ્ગતિ એ જેમ પ્રજાની સદ્ગતિ તેમજ પિતા- ૧ 1 નીજ સદ્ગતિ મનાવી જોઈએ. દેવને ચાર હાથ કપેલા છે તેનું કારણ પણ એજ છે કે કે તેઓની શકિત સરસ્વતી, લક્ષ્મી કે ઉમા જુદી નથી પણ ૧ એકજ સ્વરૂપ છે એમ સૂચવવા બન્નેના બબ્બે હાથથી ચાર ? હાથવાળું એક સ્વરૂપ માનવાનું છે. સર્વને સર્પને સંબંધ 1 હેય છે તે એમ સૂચવે છે કે તૃણુરૂપ સર્પ અહંકાર જ્યાં ? ૨ સુધી હોય છે ત્યાં સુધી તે તે દેવાના લેકમાં આધીન રહેવું કે પડે છે અને તેઓને નિર્લેપ છતાં પણ પ્રારબ્ધ ભોગ ભોગવા ? ઉપ ધિમય રહેવું પડે છે. માટે તેઓની એક્યતાથી પ્રસન્નતા છે પ્રાપ્ત થયે મેક્ષ છે નહિતર તૃષ્ણ ના પાશથી સંસાર ચક્રમાં ભ્રમણ મળે છે. યમરાજા એ સદાશિવનું અંગ છે માટેજ ઉપમન્યુ 3 हे छ । सहसवैभुजंगपाशवान् विनि गृहणातिन यावदन्तकः अभयं । તે કુહરાવવા સત્તાવ જુન વિષ: યમરાજા પાશથી પકડે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નહીં તે પહેલાં જીવતાંજ અભયતત્ત્વને પમાડ. મુઆ પછી એસડ શું કામનું? વળી માર્કડેય ઋષિને પણ શિવે બચાવી યમને અટકાવ્યેા છે માટેજ સદાશિવ કહે છે કે દોષાન્ય તત્ત્વતત્ત્વવય મિહનાતામન્તાયાન્તયોઽહમ્ ॥ ક્રોધ યુક્ત, સર્વ કર્મના સાક્ષી અખિલ જગતના અન્તક યમના પણ અન્તક હું છું માટેજ મૃત્યુંજય શિવ, લય કરનાર એટલે વૈરાગ્યથી વાસનાનેા લય કરી અજ્ઞાનથી પ્રવૃત્ત થયેલ અધર્મરૂપ સ ંસારને ધર્મરૂપ જ્ઞાન મૂર્તિમય કરનાર છે તેવા સદાશિવનું ધ્યાન વિષ્ણુરૂપે રજોગુણ તત્વમાં હૃદયમાં ભવાની સહિત કરાય છે અને વિષ્ણુનાં અંગ એટલે શ્વેત સ્માર્ટ ધર્માં બ્રાહ્મણ, ગાય, તુલસી, અને સૂર્ય છે તેની પૂજા સદાશિવના ભક્તાને પણ આવશ્યક છે. તેજ તત્વનું પૃથ્વી ઉપર માતાપિતા પે બ્રહ્માનું ધ્યાન કરવામાં આવે છે અને બ્રહ્માર્પણ કરી સર્વ ક કરાય છે. એવી રીતે શ્રી ગણેશથી આધાર ચક્રથી પરમન્ત્યાતિ પરમાત્મત્વમય બ્રહ્મરન્ત્ર ચક્ર સુધી એક ચૈતન્ય સત્તાને અનુભવવા અનન્ત મૂર્તિમય જગતને એક અખંડ આનન્દ સ્વરૂપે એળખવા દેહને દેવાલય માની શિખારૂપી ધ્વજાવાળા અને મૂત્રરૂપી ત્રિગુણુતત્વના ઉપાદાનવાળા સાક્ષાત્ પરમસ્વપ્રકાશ સ્વરૂપમાં તન્મય થવા મંદિરની પ્રાણ પ્રતિષ્તાવાળી પ્રતિમા સ્વતઃ ચૈતન્ય સ્વરૂપજ છે એમ ભાવના કરવાની છે અને તે માટે સામાન્ય કેળવણી વિષે મીમાંસા આવશ્યક છે. પરમ કૃપાળુ નામદાર બ્રીટીશ સરકારના પવિત્ર અમલમાં કેળવણીના પ્રસાર જોતાં હિન્દી પ્રજાને આખી દુનિયાના .સર્વ શાસ્ત્રાનું દર્શન થયેલું અનુભવાય છે. દરેક ભાષાઓના અનેક ગ્રન્થા પ્રસિદ્ધ થયા છે, વર્તમાનપત્રાથી ધેર ખેડાં આખા જગતના બનાવાની અને તે ઉપર થતા વિચારેાની વગેરે ખારા સહજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ નિત્ય મળી શકે છે એ કાંઈ થોડે ઉપકાર નથી. પણ ભારતભૂમિને કમભાગ્યે જ્યારે ઉંડા વિચાર કરીએ છીએ ત્યારે શ્રી સરસ્વતી દેવી ઉપાસકેાના મલીન હૃદયાને જાણી શરમાઇ વિમૂખ બનેલી જણાય છે અને જેમ ન્યાત જમી ઉઠી ગયા પઢી એડ, રાંકાં રાજી થઈ વીણીને પેટ ભરે છે તેમ હિન્દુ પ્રજાને ભાગે વિદ્યાની એક આવતી જાય છે. જ્યાં મુદ્ધિબળ જણાય છે ત્યાં હૃદયબળ નબળુ જણાય છે અને સાક્ષર રાક્ષસારૂપે વિચરતા અનુભવાય છે. જ્યાં સદાચાર અને પૂજ્યતા જણાય છે ત્યાં નિરક્ષરતા અને ભાક્ષાની પ્રતીતિ છે, ભણેલા ધાર્મિક પ્રવૃત્તિને ધિક્કારી પાતાને અનુકૂળ ધર્મના એધ પ્રસારી કેવળ શિશ્નાદરપરાયણ થયેલા છે અને કેવળ અભ્યુદય માટે આર્થિક શાસ્ર (\laterialism)ની મહત્તા ધટાવવા બનતા પ્રયાસ કરી કેળવીતે મરડી એક પક્ષમાં વાળવા મથે છે. બીજી બાજુએ ધર્મચુસ્ત પુરૂષો આ કેળવણીના લાભ લેવા છતાં ધર્મશાસ્ત્રને સરખાવી તેની ઉત્તમતાથી આગળ વધી, કુતર્કોંને હઠાવી, શ્રેષ્ઠ વર્તનથી નિઃશ્રેયસ્ (Spiritualism)ને દૃઢ કરી શકતા નથી અને સંશયમાં પડે છે. અનાચાર થતા જોવે છે પણ આંખ મીચામણાં કરી, ડરી, સત્ય પોતે પેાતાને માર્ગ કરશે એમ માને છે. વિદ્યાનું ફળ વિનય, શાંતિ અને સુખાકારી છે તેને બદલે પ્રાથમિક શાળામાંથી તે હે! છેવટની પી સંપાદન કરનાર વિદ્યાર્થીનું વર્તન ખારીકાઈથી બેઈશું તેા ઘણે અંશે વિપરીતજ દશા જોવામાં આવે છે. જેમ વિદ્યા ભણતા જાય છે તેમ મગજમાં પવન વધતા જાય છે, શારીરિક અને માનસિક જરૂરીયાત વધતી જાય છે, વિદ્યાના વ્યસનને ખલે ફેશન, ગૃહસ્થતાના લક્ષણમાં પાન, તમાકુ, છીકણી, કિંમતી પાષાક, વાળની લટ ને સેથા, કપડાના કટા અને વધારા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ હાપાણી, રમતગમત અને નાટકચેટકનાં વ્યસન વધેલાં હોય છે છે. બ્રહ્મચર્યની ૮૦ ટકા ખામી જણાય છે અને અભ્યાસ કરવામાં અનિયમિતપણે એવું હોય છે કે અતિશ્રમ (overwork) થી શરીર નખાઈ જાય છે, જેને કેટલાક દર્શાવે છે કે, મેટીક તો માંદા પડયા, બી. એ. થયા બેહાલ; એમ. એ. મરણ પથારીએ, શું વિદ્યામાં માલ.” જમાના પ્રમાણે પુસ્તકોના અક્ષર ઘણા ઝીણા હોવાથી આંખે ના ચશ્માં વહેલાં આવે છે અને પ્રકીર્ણ ઘણું વિષયો એક્કીહારે તૈયાર જ કરવાથી અંગમાં કળતર થાય છે તેથી ગરમ કપડાં અને મોજની - જરૂર પડે છે. એકજ વિષયમાં અનેક શિક્ષકે જુદી જુદી વૃત્તિના આ ન હોવાથી “ઝાઝી સૂયાણીએ વેતર વંઠે” એ ન્યાયે પરિણામ અશ્રદ્ધા, અવિવેક અને ગુરૂબુદ્ધિને અભાવ પ્રાપ્ત થાય છે તેથી વિદ્યા આ ફળતી નથી. વળી દિનમાન જોતાં વિદ્યાનો સમય પ્રાત:કાળનો છે. છે જ્યારે આધુનિક સ્થિતિને, જમ્યા પછી આરામને વખતે બધી ની પ્રવૃત્તિની હવાથી હૃદય ઘેરાયેલું હોય છે, ચોમેર પ્રવૃત્તિ ચાલુ થઈ આ રહી હોય છે અને વાતાવરણ તપતાં હોય છે ત્યારે અનુકૂળતા એ દિસે છે. વિદ્યાગ્રહણ એ અતિ સૂક્ષ્મ ઉપાસના અને ઉગ્ર તપ છે. બીજી કોઈ પણ વૃત્તિનો અભાવ હોય તે જ ખુલ્લાં હૃદયથી પ્રસ જતાપૂર્વક ઉપાધિથી મુક્ત થઈ વિદ્યા લેવાય છે. આ પ્રકારે વિદ્યા આ ગ્રહણ કરેલી સ્થિરતાને વિકાસને પામી ડે અમે ઘણું ફળ આપનારી એ થાય છે અને શારીરિક પુષ્ટિ સાથે માનસિક તુષ્ટિ આપી મનુષ્યજીવનને આ સફળ કરે છે. સંગિન વિદ્યાના પૂર્ણ સતેથી તૃપ્ત થતા પુરૂષો એ પોતાનું જીવન પરમાર્થમય કરી ગરીબને સુલભ રહે છે અને એ પતને પ્રારબ્ધવશાત જે અનાયાસે મળે તેમાં પરમ આનદથી ! ની રહે છે. આ દશા આધુનિક વિદ્વાની નથી. તેઓની તૃષ્ણ અતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિસ્તાર પામે છે, જગતના ઉત્તમ ભોગોને વશ કરવા અભિલાષા વધે છે અને પોતાની કિંમતનું નિમાન ઠરાવી અન્યને સહાય આપવા ધારે છે. વિનયને બદલે અભિમાનને સેવે છે અને દ્રવ્ય સંચય કરવા ઉપર અતિ લેભવશ થતા દેખાય છે. અસેસ એ શું છે કે આવા વિદ્વાનો ઘેડાગાડીના ભોગી છતાં સમજતા નથી કે છે ઘોડાની લહેર માણવા માટે ઘડાને અંધેરી, ચેકડાં ચડાવી, હાંસડી છે પહેરાવી, રાસ, પટા, પૂલ બાંધી ચાબુથી ચલાવવો પડે છે ત્યારે 4 ધારેલી સ્થિતિએ પહોંચાય છે; તેમજ શરીરમાં રહેલા ઈન્દ્રિય - એ રૂપ ઘડાને અંકુશમાં રાખવાથી જ અભીષ્ટ કાર્ય સિદ્ધ થઈ શકે છે. આ - “ કલિયુગમાં ઘેર ઘેર સતી ” એ અન્યોક્તિ ખરી પાડે છે એનું કે કારણ સત્યતાની ખાતર કહેવું પડે છે કે શુદ્ધ ભાવથી, ગુરૂની પ્રસન્નતાથી, ઇન્દ્રિયને કેળવી, મને બળ દૃઢ કરી, નીતિમય જીવન જે ગાળી, વિદ્યા સંપાદન કરેલી નથી હોતી. ગુરૂવર્ગ કે જેઓની 3 ફરજ સદાચારી થઈ સદાચારવાળા શિષ્યને બનાવી સમ્યજ્ઞાન નું આપવું જોઈએ તેમ ભણાવી શકતા નથી. કેટલીક શાળાઓમાં જ | ઉપરનો ભભક હોય છે. દરેક ધોરણમાં એક વિષય માટે અનેક રે પુસ્તકો રાખી આડાઅવળા બબે ચાર ચાર પાઠો શીખવી ચેપછું ડીઓને ભારે વધારી બતાવે છે કે આ શાળામાં આટલું શીખવાય છે છે અને આવા નિયમ છે. પરિણામે ફાવે તે પગાર ઠરાવી અજ્ઞાનિ લેકના નાણાનો ભોગ લેવાય છે અને મેહમાં ફસાવાય છે. કેટ લીક શાળાઓ ધર્માદા ખાતાની હોય છે તેના રક્ષક ત્રસ્ટીઓ - એવા વ્યવસાયી હોય છે કે તેનો મુખ્ય આધાર અમૂક વ્યક્તિની ઉપર છે હોય છે. નાણાની રકમ પૂરી પડતી ન હોય તો પણ બીજાની છે મદદથી અગર સંપત્તિ પ્રમાણે શિક્ષણની વ્યવસ્થા કરવા શકિતશું વાન્ થઈ શકતા નથી. ખાતાને મોટાં વધારી બહારના આડંબ কুকুঞ্চনুনুনঃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com &atzttatjuttattwittzittausattttuttttttttttt. পক্ষকে Page #155 -------------------------------------------------------------------------- ________________ ولی دیداحتیاطلبیک بلیبعدیل قطعتين ૧૪૦ રમાં પડી શિક્ષક કે જે વિદ્યાર્થીની વિદ્યાના જીવનને મુખ્ય આધાર હોય છે તેઓની સ્થિતિ સુધારી શકતા નથી. શિક્ષકે પિતાના સુખસંપત્તિના સાધને મેળવવા રાત દિવસ ચિતાગ્રસ્ત તિ હોવાથી વિદ્યાર્થીના હિતમાં લક્ષ્ય આપી શકતા નથી અને શાળાના સમયને આરામરૂપ માની ઉપર ઉપરથી જેમતેમ ઝટ ઝટ ધરણને કિસ નિયત અભ્યાસ પૂરો કરાવે છે. આવી રીતે ભવિષ્યની પ્રજાના કે બુરા હાલ થાય છે અને લોકોનાં નાણું, સમય તથા શકિતને વ્યય . જે વૃથા થાય છે. આજકાલ દૃષ્ટિ ઉપરના દેખાવ અને પી ઉપર છે કરાય છે. આચારને અનુભવ ઉપરથી યોગ્યતાની કદર થતી નથી દે | માટે આવી રીતે પ્રજા વિદ્યાદેવીની ઉપાસના કરતી રહેશે તે જેમ છે છે એવું અનુમાન થાય છે કે કેળવણી પામેલા પુરૂષોના આયુષની જ છે સરેરાસ ૪૦ વર્ષની આવે છે તેમ હવે કેટલાં વર્ષની અંદગી ઘટશે, ફ શિક્ષકોને સંકટ કેવાં પડશે અને લેકેની શું સ્થિતિ થશે તે હું ૨ કપાતું નથી. માટે અભ્યાસ ક્રમમાં નીચે પ્રમાણે ફેરફાર ઉચિત છે. - ૧. અભ્યાસને સમય સવારના ઘાથી ૧૧ પર્વતને રાખવો જોઈએ. ૨. જે વિષય ભણાવે છે તેનાં પરિપૂર્ણ જ્ઞાનવાળો છે એકજ શિક્ષક હોવો જોઈએ. છે ૩. રોજ પાઠ સમજ મુખે રહેવો જોઈએ અને હમેશાં ૨ પુનરાવૃત્તિ પહેલેથી થવી જોઈએ કે જેથી જે ભણાય તે ભૂલાય નહીં. ૪. વિદ્યાર્થીઓએ વહેલાં ઉઠી, નિત્યકર્મ કરી, પાઠનું સ્મરણ ન કરવાની ટેવ પાડવી જોઈએ. ત્યાર પછી જ શાળામાં આવવું જોઈએ. છે. ૫. નિશાળના શિક્ષકોને કોઈ પણ બીજી વૃત્તિ હેવી ન હું જોઇએ અને તે માટે તેમને પૂરતા પગાર મળવો જોઈએ અને રાજાજર لبلبل البلدي للدليل دليل الخطيطه Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ intitat tatitaittittaa નું અમૂક વર્ષની નેકરી પછી સારી રીતે વ્યવહાર ચાલે તેવી જીવિકા ! મળવી જોઈએ. ૬. શિક્ષકોએ દરેક વિદ્યાર્થીની શારીરિક, માનસિક, નૈતિક, છે અને આર્થિક સ્થિતિ ઉપર ધ્યાન આપી તેને વિદ્યા જેમ સહેલી છે તથા સારી રીતે મળે તેનો વિચાર રાત દિવસ કરી વિદ્યાર્થીઓનાં ૮ છે હિતમાં જ પ્રવૃત્તિ કરવા સિવાય બીજી કોઈ પણ વૃત્તિ રાખવી કે કે નહીં જોઈએ. ૭. વિદ્યાર્થીઓને સાદો સાત્વિક ખોરાક નિયમિત પ્રમાણમાં અને સમયમાં મળવો જોઈએ. નાટકાદિ દરેક વ્યસનથી દૂર રાખવા કે જોઈએ. ૮. અભ્યાસક્રમ એ હેવો જોઈએ કે જેનું અનુસંધાન હું રહી શકે અને જેટલું ભણ્ય તેટલું વ્યવહારમાં અર્થ સાધવા છે કામ લાગે તેવાં પુસ્તક પણ હોવાં જોઈએ. ૯. શિક્ષકોનું સન્માન સરખે દરજે થવું જોઈએ. ઉચ્ચ 3 નીચની માન્યતા ન રહેવી જોઈએ એટલું જ નહીં પણું ઘણે ભાગે છે સાહિત્ય વિષયમાં શિક્ષકો બ્રાહ્મણે જ હોવા જોઈએ. ૧૦. ધાર્મિક શિક્ષણ, મનુસ્મૃતિ, રામાયણ અને મહાભારતના મૂળ ગ્રંથેથી આપવું જોઈએ જેથી ધર્મ સમજાય અને છે ક્રિયાપરાયણ થવાય. ૧૧. કેળવણી જેમ બને તેમ સેંઘી કરવા માટે બીજા જે ધર્માદા જેવાં કે દવાખાનાં, સુવાવડખાનાં, આરોગ્યભુવન વગેરેને છે સહાય આપ્યા પહેલાં વિના ત્રાસે અને વિના ખર્ચે સારી રીતે કે તે વિદ્યાભ્યાસ કરી શકાય તેવાં પુસ્તક વગેરેના બહેળાંસા ધન પૂરાં હું પાડવા રાજા તથા પ્રજાએ ધનને છુટથી ઉપયોગ કરવો જોઈએ. কুলক ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ કેશ્વર ૧૪૨ ૧૨. આવશ્યક કપડાં અંગ ઉપર પહેરી છૂટથી અભ્યાસ છે કરવો અને કરાવવો જોઈએ. અનુચિત પિશાક અને બપોરનું ! ધાર્મિક કર્મ વિદ્યાર્થી તથા શિક્ષકને વિઘકારી છે. ૧૩, બપોરે નિત્ય ધાર્મિક સંસ્થા તર્પણ કરી ભોજન પછી કે વિશ્રાન્તિ મળવી જોઈએ અને ચારથી પાંચ સુધી થયેલ અભ્યાસ હું વિચારવો જોઈએ. ૧૪. પાંચથી સાડાછ સુધી વ્યાયામ અને રમતને વિનોદ કરો. પછી સધ્યા, જપ, સ્તુતિ, દેવદર્શન કર્યા પછી મિતાહાર કરવો જોઈએ. ૧૫. પિતાના પાઠ અને ઈષ્ટદેવનું સ્મરણ કરી ૯ વાગે કે નિદ્રાવશ થવું અને વધુમાં વધુ આઠ કલાક નિદ્રા લેવી જોઈએ. અભ્યાસક્રમ નીચે પ્રમાણે હો જોઈએ. કરો અને છોકરી છે પુરૂષ (માતૃભાષા ગુજરાતી) છે ઉમર. વિષય. ૫ થી ૭ (૧) બારાક્ષરી, સંસ્કૃત, અંગ્રેજી. (૨) અક એકએકાથી ઉઠા સુધી. (૩) સ્તુતિ, કવિતા, સંગીતશાસ્ત્રના રાગની સમજ મોઢે કરાવવી. ૮ થી ૧૧ (૧) (માતૃભાષા-ગુજરાતી), હિન્દી, અંગ્રેજીની સંપૂર્ણ વ્યાકરણથી સમજ અને બોલતાં, લખતાં અને વાંચતાં શીખવવાનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ (૨) ગણિત-લેખાં, વ્યાજ, નફટ, માપ, પાંતી. (૩) ધર્મશાસ્ત્ર–મનુસ્મૃતિ, ગૃહ્યસૂત્ર (ભાષાન્તરદ્વારા) (૪) ચિત્રકળા અને રસાયણશાસ્ત્રને સામાન્ય બોધ. (૫) અંગકસરત-મુગદળ, દંડ વિગેરે. ૧૧ થી ૧૬ (૧) સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીનું સંપૂર્ણ જ્ઞાન. - પત્રવ્યવહાર, નિબંધ અને કાવ્યરચના. (૨) જ્યોતિન્દુ, વૈદુ અને શસ્ત્રનું સામાન્ય જ્ઞાન. (૩) નામું, વ્યાજવટાવના હિસાબ, વ્યાપારની સમજ, કય વિક્રયની ચીવટ અને જ્ઞાન. (૪) ઈતિહાસ તથા ભૂગોળ. (૫) સીવણ, ગુંથણ, ભરત અને માપણીનું જ્ઞાન. ૧૬ થી ૧૮ (૧) પૂર્વમીમાંસા, યજ્ઞ, શ્રાદ્ધ, તર્પણ, વ્રત, જપ, તપના વિષયો. (૨) પુરાણ, પશ્ચિમાત્યતત્ત્વજ્ઞાન (અંગ્રેજી પુસ્તકÁ a). (૩) રામાયણ અને મહાભારત. (૪) રાજ્યપ્રકરણ, હિસાબી, વસુલત, લશ્કરી વગેરે ખાતાની સમજણ. ૧૮ થી ૨૦ (૧) કાયદાનું જ્ઞાન ફરજીઆત. (૨) અર્થશાસ્ત્ર. (૩) વદર્શન. એચ્છિક વિષય. એ ૨૦ થી ૨૪ ઉંચું ગણિત, ઉત્તર મીમાંસા, વૈદકશાસ્ત્ર, રસા યણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પશુશાસ્ત્ર તથા કાયદાનું વિશેષ જ્ઞાન. TETTTTTTTTTTTTTTTTTER Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ સી. ઉમ્મર. ૫ થી ૭ ૮ થી ૧૦ ૧૦ થી ૧૨ ૧૪૪ (૧) ખારાક્ષરી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, (૨) આંક એકથી સવાયા સુધી. (૧) સંગીત શાસ્ત્રના આલાપ વગેરે. (૨) ગુજરાતી, હિન્દી અને અ ંગ્રેજીનું વ્યાકરણ અને ભાષાનું જ્ઞાન. (૩) ગણિત, સાદું વ્યાજ વગેરે. (૪) ગૃહ, દ્રશ્ય અને શરીરદ્ધિ અને આરેાગ્યતાના નિયમે. (૫) સામાન્ય કસરત-ગીતદ્વારા. (૧) સામાન્ય ધર્મજ્ઞાન, સ્ત્રી ધર્મ. (ર) પાકશાસ્ત્ર. (૩) ધરવૈદું અને બાળરક્ષા. (૪) ઇતિહાસ અને ભૂગાળ. (૫) સીવણ, ગુંથણુ, ભરત અને ચિત્રકળા. એચ્છિક વિષયે. ૧૨ થી ૧૫ (૧) ધર્મશાસ્ત્ર, (૨) યંત્ર વિદ્યા, સંગીત, વૈદક અને અર્થશાસ્ત્ર. ઉપર પ્રમાણેના ક્રમથી, શુદ્ધ શ્રદ્ધાથી, પવિત્ર ઉત્તમ વર્ણના શિક્ષો દ્વારા જે વિદ્યાભ્યાસ થાય તેાજ સરસ્વતીદેવીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને ત્રિકાળજ્ઞપણું પ્રાપ્ત થાય છે. પુરાણાના આશ । વ્યાસ ભગવાન ખે વચનમાં દર્શાવી આપે છે કે પરાપકારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પુણ્ય અને પરપીડનથી પાપ થાય છે તે સંપૂર્ણ રીતે સમજાય છે. ગમે તેમ હોય તે પણ એટલું તો નકકી છે કે દેવો કોઈ કાર્ય કરે વા ન કરે પણ તેની મનને રાજી રાખે એવી વાત સાંભળતાં છે તે દેવનું ધ્યાન, રટણ અને રમણ તેટલા વખત સુધી થયા કરે છે જે છે તેથી ભાવના તે દેવમય થાય ખરી. આ સંસારને વૃક્ષની ઉપમા આપેલી છે તેમાં મૂળ ઊંચે અને શાખા નીચે બતાવેલી છે તે શરીરના સાત ચક્રના વિચારથી સમજાય છે કે જગતનું મૂળ અવિદ્યા છે તે બ્રહ્મરત્વથી પ્રસરે છે અને જીવભાવે ચૈતન્યને ઓળખાવે છે માટે અજ્ઞાનને વશ જીવ મનાય છે. તેને જ્ઞાન આપવા વ્યવહારમાં પ્રવર્તાવવા ગુરૂથી - આરમ્ભી શિવ, વિષ્ણુ, બ્રહ્માના ત્રણ ગુણના સ્વરૂપને શ્રીગણેશના ૧ સ્થલ રૂપમાં સમાવી જગતને વ્યવહાર ચલાવાય છે માટે જે ર પિમાં છે તે જ બ્રહ્માડમાં છે એમ માનવાનું છે. પ્ર૦ ૩૨–આ જગત અવિદ્યામય છે અને બ્રાન્તિ છે તથા ચૈતન્ય શિવાય બીજું છે નહીં તે અવિદ્યા આવી કયાંથી અને ૩ બ્રાતિ કોને કેમ થઈ ? અને જેમ હાલ બ્રાનિત અનુભવાય છે તેમ મોક્ષ પછી પાછી ન થાય એમ કેમ મનાય ? ઉઉપદેશ કરવાના બે પ્રકાર છે. એક કાંઈ ન હોય તેમાં કાંઈ કલ્પી તે ઉપર રચના કરવી જેને અધ્યારોપ કહે છે અને બીજો પ્રકાર એ છે કે જે દેખાય છે તે ખરી વસ્તુ નથી ! એવી માન્યતાથી છેવટ સુધી “આ નહીં, આ નહીં' એમ કહી જ્યારે કાંઈ ન અનુભવાય ત્યારે તે અનુભવ કરનાર કોઈ છે એમ મનાવાય છે એને અપવાદ કહે છે. આ બે પ્રકારે જગત કે જેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ સર્વ વ્યવહાર સત્ય અને અમૃત (સાચું ખોટું) ભેગાં થઈ તે સ્વભાવથી જ ચાલ્યો આવે છે તેને નિર્ણય કરવો જોઈએ. નામ, 1 રૂ૫, સત, ચિત અને આનન્દ આ પાંચ તત્વથી આખું જગત છે 3 વ્યાપ્ત છે. તેમાં નામ અને રૂપ વિકારી, ઉત્પત્તિવાળાં અને નાશી ! હે છે અને સત, ચિત અને આનદરૂ૫ તત્વ અવિકારી, અનાદી કે અને અનન્ત છે. જે નામરૂપાત્મક જગત દેખાય છે તે ત્રણ છે ગુણને કાર્યરૂપે દેખાય છે માટે ત્રણ ગુણની સામે અવસ્થાને છે તે પ્રકૃતિ માની શુદ્ધસત્ત્વગુણ માયાથી ઇશ્વર અને તમે ગુણે અવિ- તે ઘાથી છવ કલ્પી આખા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની ? 3 માન્યતા ખડી કરી છે અને આ પ્રકૃતિને આધાર ત્રિગુણાતીત છે તે ચૈતન્ય માની અધ્યારોપની કલ્પના કરેલી છે. જે જેને જુવે છે ? તે તેનાથી જુદે એમ ધારી જગત નામરૂપાત્મક હોવાથી અસત, ૧ 3 જડ અને દુઃખરૂપ છે જેથી તેને પ્રકાશક સત, ચિત અને આનંદરૂપ છે હા જોઈએ. એ રીતે અપવાદથી સર્વને સાક્ષી શેષરૂપે રહે છે. ? માટે પણ પરમ આનન્દમૂર્તિવ્યાપક સ્વરૂપ વિષ્ણુ ભગવાન શેષ- 3 શાયી કહેવાય છે. જગતને સત્ય કહેવાય તેમ નથી કારણ કે દરેક 3 વસ્તુ દરેક ક્ષણે બદલાય છે અને સ્થિર નથી. જો કે તે તરત જાણુવામાં આવતું નથી. તેમ અસત્ય પણ કહેવાય નહીં કારણકે દેખાય છે, વ્યવહાર ચાલે છે અને ટકી રહેલું છે એમ ભાસે છે. જોકે આગળ કહ્યું તે પ્રમાણે ખરી વસ્તુ યથાર્થરૂપે દેખાતી નથી માટે ર જગતની સત્ય કે અસત્યની કલ્પના કરાતી નથી પણ દેખાય છે છે છતાં બાધ થઈ શકે એવું છે તેથી મિથ્યા કે અનિર્વચનીય કહેવાય છે છે. અવિદ્યાત્મક આ જગતનો વ્યવહાર છે એમાં તે શક નથી ? છે કારણ બીજી ક્ષણે શું થશે તે કેઈથી જાણ્યું જાય તેમ નથી ? ( અગર ચક્કસ બાબત નજ બને તે પણ કહેવાતું નથી. દુર ઘટના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ acotococacococotoneaccent હર હરરરર જે દીવ મા વળી વિસ્મરણ એટલે ભૂલ થવી એ સ્વભાવ છે. કહેવત છે કે “કેડે કરું અને ગામમાં ગોતવું' અગર “ડોકમાં ઘરેણું પણ બહાર શોધવું' એ વાત જેમ સ્વતઃ સિદ્ધ છે તેમ જ્યાં સુધી આ G છોકરું અને આ ઘરેણું તથા પંચદશીકાર કહે છે તેમ દશમે પુરૂષ પિતાને ન ગણે ને બીજા નવને ગણે માટે પોતે ખવાય તેને દશમ છે તું એમ પ્રત્ય અને અભિન્ન આત્મતત્ત્વને સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી સાજાધ્યાસરૂપે જગતની પ્રતીતિ રહેશેજ. ચક્ષુન્ના દેવથી એક ચંદ્રમાં બે ચંદ્ર દેખાય, થાંભલામાં પુરૂષ કલ્પાય અને આકાશમાં નીલતા મનાય છે, તેમ જ્યાં સુધી બુદ્ધિ હું અને હારૂં એ ભાવથી નિર્મળ નહિ થાય, જગતના વિષયમાં લાભ દેખાય અને વંધ્યાપુત્રવત આ જગત્ ન જણાય ત્યાંસુધી આત્મસાક્ષાત્કાર અપરોક્ષ ન થાય અને ત્રણ ગુણની વિકૃતિને ત્રિપુટી આત્મક ભેદ ટળે નહીં. અનાદિ કાળથી થયેલા ભ્રમને અનુભવ્યા પછી નિજસ્વરૂપને ઓળખવું અને પિડબ્રહ્માડમાં એકજ મૂર્તિ છે એમ નિશ્ચય કરો તેથી સમજાશે કે “છાણુના દેવ અને કપાશીઆની આંખો” તે પ્રમાણે અવિદ્યા એ જીવ અને જીવ એ બ્રાન્તિ દેખાય છે તે જગતમષ્ટિ આત્મક સંકલ્પની કાતિ છે અને જ્યારે જ્યારે વાસનાક્ષયથી સંકલ્પની શાતિ થઈ કે અખિલ બ્રહ્માંડની, અભિન્ન નિમિત્તે પાદન કારણરૂપ સ્વયંપ્રકાશ અખંડાદનન્દ બ્રહ્મમાં વિશ્રાન્તિ છે. છે આ સ્થિતિ પ્રાપ્ત થયા પછી પુનરાગમન નથી એમ સર્વ માન્ય, ૫. સ્વતઃ સિદ્ધ, અલૈકિક વસ્તુનું દર્શન કરાવનાર અસાધારણ ચક્ષુ શાસ્ત્રને રાજા વેદ કહે છે કે ન પુનરાવર્તરે શ્રીકૃષ્ણ કહે છે કે यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥" वाचारम्भणं विकारोनाम: જ દેયં રિચે વચમ” નામરૂપાત્મક જગત કેવળ વાણુનીજ 3 કલ્પના છે. કેવળ માટીરૂપ ચૈતન્ય મૂર્તિને વિલાસ છે. જડ વસ્તુ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ seosescoesemenaeocoesoemen ૧૪૮ છે જ નહીં. સામ્રાટની નજરે દોઢ આનાની રેજીવાળો જેમ, સૂર્ય આગળ તસુની વાટમાં બળતી દીવી જેમ અને સાવજ આગળ કીડી જેમ જડ જેવી છે તેમ અક્ષર અવિનાશી, વ્યાપક, પરિપૂર્ણ પરમાત્માના ચિતન્ય આગળ પંચભૂત તેના કાર્ય, વાયુ, વાણિ, બુદ્ધિ વગેરે જડજ છે પણ પ્રતિમામાં તો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે માટે તેમાં ચૈતન્ય વિશેષ છે તેથી જડ બુદ્ધિને જગત જડ દેખાય છે પણ ખરી રીતે એક અદ્વિતીયજતત્વ સર્વ ભેદરહીત છે એમ અનુભવવું જોઈએ. વળી વૈદિક કર્મથી ચિત્તશુદ્ધિ સંપાદન કરી. દેવની ઉપાસનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી અને ઉપનિવ૬, શારીરિક સૂત્રભાષ્ય અને ભગવદ્ગીતારૂપ પ્રસ્થાનત્રયીના રહસ્યની એકતાનતા અનુભવી પ્રારબ્ધ પ્રમાણે શુકદેવજી જેવા ત્યાગી, જનક, રામચંદ્ર કે શ્રીકૃષ્ણ જેવા ભોગી અથવા વણિક સમાન કર્માનુરાગી રૂપે પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રમાણે આ મૂર્તિ મીમાંસાને પરમ સૂક્ષ્મ આશય ગ્રહી આ લધુ ગ્રન્થથી જનસમાજની થેડી પણ સેવા કરવાની પ્રેરણાને તરત અમલમાં મૂકવાની અમૂલ્ય સહાય માટે સુજ્ઞ શ્રીમાન સદ્ભક્ત નારાયણદાસ વિ. હિરાલાલ મુનિમને ધન્યવાદ આપી પરમ અવિનાશી સ્વરાજ્યની નિરંકુશા તૃપ્તિ પૂજ્ય ભારત ભૂમિના પવિત્ર કિરણમાં પ્રસરે એવી અભ્યર્થના છે. હરિ. सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तुनिरामयाः। सर्वेभद्राणिपश्यन्तु माकश्चिददुःखमाप्नुयात् ॥१॥ कालेवर्षतु पर्जन्यः पृथ्वी सस्यशालिनी । देशोऽयंक्षोभरहितो ब्राह्मणाः सन्तुनिर्भयाः ॥२॥ સુરSeeeeeeeeeeeeeeeee +HS Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ alclobllo 02) bilerare Reત છે - * સરસ્વતી’ છાપખાનું. છપાવનાર—શા, રા, ગુલાબરાય વિ. કલ્યાણરાય હાથી, - પનાલાલ ટેરેસ, કાંટ રોડ-મુંબઈ. 'છાપનાર - શા. મગનલાલ જગજીવનદાસ, 356, નાગદેવી રસ્તા, માંડવી પોસ્ટ ઑફીસ પાસે-મુંબઈ. ( 211 17. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com