SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ છ&&&&&&&&&ઠકકકકકક કઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠઠક ૫૪. અને પવિત્રતા એ વૈષ્ણના મુખ્ય ધર્મ છે તેજ ગુણે હૃદયના છે. છે. તેથી હૃદય કરૂણદિથી આર્દ રહે છે માટે વિબગુલેક એજ છે મૂવ લેક છે. તેથી હૃદયકમલમાં તૈલધારા જેવી વૃત્તિના પ્રવાહરૂપે વિષ્ણુનું ધ્યાન ધરાય છે. તે ધ્યાન રસરૂપ છે અને ભેગની ઈચ્છાપૂર્વક એવી ભાવના રહે છે માટે ભક્તિરસ એજ વૈષ્ણવોને છે પરમરસ છે. માટે ભક્તિનાં ફલ જ્ઞાનમાં વિશેષ પ્રવૃત્તિ થતી નથી. છે તેથી વૈષ્ણોમાં ૮૯ ટકા અજ્ઞાની જનોની સંખ્યા છે અને ૪ આંધળી શ્રદ્ધા છે તેને લાભ સ્વાર્થી કપટી મનુષ્યો પ્રભુને નામે લઈ અર્થનો અનર્થ કરી મહા પાતકી વર્તનમાં પ્રેરી માનવદેહ છે અફલ કરાવે છે તેઓની શી દશા થશે તે ઠાકોરજી જાણે! રાગદ્વેષ છે. રહીત ભાવ વિષ્ણુને છે તે તેના ભકતાએ સમજવું જોઈએ કે છે. સમબુદ્ધિ રાખી કેઇને ઠેષ કરવો નહિ. પિતાનું જ ઉત્તમ છે એમ કે વૃથા અભિમાન કરવું નહિ. વિષ્ણુ ભક્તિ સર્વ માન્ય છે અચૂક વર્ગને ઈજા નથી. જેને વેદ ધર્મ છે તેણે વિષગુ ઉપાસના આવશ્યકજ છે. વિષણુને ધરાવ્યા વિના શ્રોતસ્માર્ત વર્ગ ભજન કરી શકતા નથી તેથી ગણેશ, મહાદેવ, વિષ્ણુ, સૂર્ય અને અન્નછે પૂર્ણ રૂપી પંચાયતના પૂર રાખવી જોઈએ. જે મંદિરમાં ગણેછે શની મૂર્તિ નથી તે મંદિર દેવાલય નથી પણ અજ્ઞાનથી કે છે. અવિચારથી થતા અનર્થરૂપ દેષાલય છે. ભક્તિ શબ્દનો અર્થ લેક નું પિતપતાને અનુકૂળ કરવા ધારે છે અને તેથી મૂળ આશય ભૂલી Sી જઈ યથેષ્ટ આચરણરૂપ ભક્તિ કૂટાય છે. ત્રિકાડાત્મક વેદમાં છે કર્મ એ અવિદ્યા અને જ્ઞાન એ વિદ્યા છે. કર્મ અને જ્ઞાનને અંધારાં છે અને અજવાળાં જે વિરોધ છે. તેથી જ્ઞાનારિ સર્વવર્માન મા હતો એમ જ્ઞાનકર્મને ભસ્મ કરનાર કહેલું છે માટે એ કે છે. બન્નેને ટકાવી રક્ષણ કરનાર આ ધાતુથી શરૂ થતિ ભાવવાચક તિ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy