SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પ્રત્યયે વિરામતી આ ભક્તિ છે. મન એટલે ભાગ કરવા એ ઉપઆ રથી ભક્તિ એટલે પરમ પ્રેમની ઉત્કૃષ્ટ ભાવના કે જેથી કર્મનું ? ફળ ચિત્તશુદ્ધિ (ત્તિ શુદ્ધ વર્ષ) અને ચિત્તશુદ્ધિથી કર્મ ક અનિત્ય છે અને તેનાં ફળ પણ અનિશ્ચિત, દુઃખરૂપ અને નાશી ! ડે છે એમ એક ભાગ પાડી દેહથી થતા કર્મમાંથી આસક્તિ ઉઠડી 8 ર નિત્ય અવિનાશી સુખ મેળવવા સ્થલ દષ્ટિથી સાકાર મૂર્તિ મનહર શ્રી વિષ્ણુ ભગવાન છે તેને શ્રી લક્ષ્મીનારાયણ રૂપે અગર પૂર્ણ અંશ અવતાર શ્રી કૃષ્ણરૂપે અથવા બીજા અંશરૂપે ઉપાસનાની પ્રીતિરૂપ ભક્તિને વચ્ચે રાખવાથી (મત્તિર જ્ઞના હતા) 3 પરમતત્વ પ્રભુની ઓળખાણ કરવા ભક્તિ છે. કર્મ અને ભક્તિરૂપ છે ઉપાસના પુરૂષોને આધીન છે માટે મનુષ્યો ફાવે તેમ તેનો ઉપયોગ : તે કાઈ સકામ કઈ નિષ્કામ કરે માટેજ શ્રીકૃષ્ણ કહે છે કે (- 1 જીતિ તથા ) પણ કર્મ તું કરીશ પણ ફળને અધિકાર તને ? 3 નથી. વર્ષથે વાધવાર મા રેવુ રન) અને તેથી ધન, કે - વૈવન અને અજ્ઞાનના મદથી મહાન અનર્થ પ્રભુના નામે થતા ? તે દિસે છે. તેમાં પુરૂષો કરતાં મહા અજ્ઞાની સ્ત્રીઓથી શું અર્થ છે 3 થાય છે તેને ખ્યાલ આવતું નથી. સ્ત્રીઓને પતિ વિના પ્રભુ તે કઈ છે જ નહિ. ગમે તે સ્થિતિ હોય પણ ભક્તિને નામે શારીરિક તે ભોગ આપવા લેવાની વિધિ છેજ નહિ. આથી બુરા હાલ વિધવા છે બાળાઓના છે. ધનાઢય વૈષ્ણવોએ ખૂબ સમજવાનું છે કે સર્વ ૨ દેશીય સામાન્ય કેળવણથી અબળાઓને સબળા બનાવવી જોઈએ. અનર્થના પાશમાં પડતાં અટકાવવી જોઈએ. સ્ત્રીપુ સુલુવા 1 નાથ સંવર: એ પાઠ ખૂબ યાદ કર જોઈએ. અને લાંચ ર વ ામ એ ભય જેવો શ્રીકૃષ્ણને હતો તેજ ભય સર્વને ૪ રહેવો જોઈએ. શરીરના લંપટ વ્યવહારથી પિતાની એબ ઉઘાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy