SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ &&&&&&&&&&uuukeshbu ૧૧૦ છે તેના પિતૃઓ દર પુત્ર ઈત્યાદિ મંત્રોથી બોલાવતા કહેવાય છે કે છે અને પ્રાણું પણ જવાની ઈચ્છા કરે છે. પછી અગ્નિદેવદ્વારા તે અર્પાય ? શું છે. મંદિર ના નાછાશ્વત વિધિમસ્થિતઃ (મનુ મ. ૧ શ્રો. રૂદ) વૃથા કોઈ દિવસ પશુને હણવા ઈચ્છા પણ ન કરવાને વિધિ છે માટે છે. શ્રુતિ કહે છે કે નહિં મૃત્વે નત્તિ ચં ચાય નન્તિા ઋગ્વદમાં કહે छ । नवाउ एतन् भियसे नरिष्यसे देवान् यदेशि पथिभिः सुगेभिः । હે પશુ! તું મરતો કે મરાતે નથી પણ સાથે માર્ગ દેવતાને પામે છે. આ यज्ञार्थं पशवःसृष्टाः स्वयमेव स्वयंभुवा । यज्ञस्यभूत्यै सर्वस्य तस्माद्यज्ञे वधोऽवधः ॥ (મ. . ૫ હો. ૨૨-૪૦) ओषध्यः पशवोवृक्षास्तिर्यञ्चः पक्षिणस्तथा । यज्ञार्थं निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छ्रितीःपुनः ॥ (મ. સ. પ ો. ક) ( यावेद विहिता हिंसा नियतास्मिं चराचरे । अहिंसामेवतां विद्या द्वेदाधर्मोहि निर्बभौ ॥ યજ્ઞ માટેજ પશુઓની વિભૂતિ છે માટે યજ્ઞમાં વધુ એ વધ રૂપ નથી ગણાતો. જે જે પશુ, પક્ષી અને ઝાડ યજ્ઞ માટે નાશ સ પામે છે તે ઉત્તમ દશા પામે છે માટે વેદવિહિત મંત્ર સંસ્કારપૂર્વક જ હિંસા ને અહિંસા માનવા મનુ ભગવાન કે જેનું વાકય ઔષધરૂપ છે છે કહેવાય છે ચચમનું વીર મેપના તથા વેદ કહે છે છતાં કે છે આશ્ચર્ય છે કે હિન્દુ વર્ગના ઉત્તમ વર્ણવાળા પણ આ યજ્ઞ હિંસાને તે છે વગોવી જમાનાની હવામાં તણાઈ મનુ મહારાજ પૂરું સમજ્યા નથી ? ૨ અગર ઉપરનાં પ્રમાણને ક્ષેપક છે એમ મનાવી અત્યાચારી બની. તે છે. પેટ ભરવા પરાધીન થઈ આગળ આવવા મથે છે અને હિન્દુ છે કરનાર ધ્ધકરણ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy