________________
@e3900003010:3000011011
૧૩૨
ન વગર શ્રમે પેટ ભરનારા બ્રાહ્મણ, બાવાઓ અને ટેગીઓને સહાય આ કરવા શ્રમ લે તેથી વખત, નાણું અને મહેનત વ્યર્થ જાય છે
તે કરતાં સર્વ કેમની હરીફાઈમાં આપણે કઈ રીતે આગળ વધી દિલ શકીએ, આપણું ભવિષ્યની પ્રજા કેમ વધારે સંગિન જ્ઞાન મેળવી છે » શુરવીર પ્રતાપી બને અને આપણે ઘરસંસાર વિશેષ કેમ સુખમય છે ) થાય એવી જાતના વિચારો અને તેવા કર્મોમાં પ્રવૃત્તિ કરવી વધારે )
સ્તુત્ય માનું છું. નહિતર દેશ, કાળ અને આત્માને જાણજોઈ આ કેહ કરીશું. © રમા–હાથમાં કાચની કામળી, પગમાં બટ તથા અંગે જ જે ઉચું પિાલકું અને ઝીણી સાડીઓ સ્ત્રીઓ પહેરે છે, દુકાને તે ખરીદી કરવા જાય છે, નાટક સીનેમા વગેરે જેવા જાય છે અને આ . જ્યાં ત્યાં હવા ખાવા ભટકતી ફરે છે તેને અર્થ નાણું બચાવી
લકાના અનુભવ મેળવવાનું અને દેશન્નતિને છે કે કેમ? તો પ્રમા–કેટલુંક જમાનાને અનુસરી ધારણ કરવું પડે છે. 2. ઉમાપાસે ઉભી છું માટે તમે બને અવળા તર્કો ત કરી રાગદ્વેશમાં ઉતરો છે માટે રજ લઈશ પણ એટલું કહી હ શકે જે જુનું તે સેનું માવઠાંના મેહથી વાવણી ફળે નહીં. તેમ છે ધીરજનાં ફળ મીઠાં છે માટે રૂડું દેખી રાજી થાવું નહીં. બરૂ દેખી કચવાવું નહીં. જેવી વસ્તુસ્થિતિ પ્રાપ્ત થાય તેમાં વિચક્ષ
ણતા વાપરી અનુકૂળતા કરી લેવી પણ નિત્યતત્વનું નિકંદન ને છે ન કરવું. સૈભાગ્યના ચિન્હધારી, પિતાના પુરને સમજાવી દેશ, છે (F) કુળ, ન્યાતજાતની મર્યાદા સાચવી પુસ્તકો લખી સ્ત્રીને સહાય 9
કરવાના પિતાના વિચારો દર્શાવાય, પાકશાસ્ત્ર અલંકાર આદિથી 6 મિ ગૃહસ્થાશ્રમના લાભ લેવાય અને આલક કરતાં પરલોકમાં ઉત્તમ 8
D000000OGOLOOSI000000000000
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com