SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ( آن و الحلوة ما هممون وموموم و دووه وه وه وه و الان 5 25 5 2 25 encou or in part .c - પ્ર૦ ૩–રાજસત્તા અને પ્રજાસત્તામાં શું ફેર છે? ઉ૦–રાજસત્તામાં રાજાની ઇચ્છા જ અમલમાં આવે તે ઉફ ઈચ્છા વિરૂદ્ધ કઈ કંઈ પણ બોલી શકે નહિ એવી સત્તાને રાજકે સત્તા કહે છે. અને પ્રજાસત્તામાં પ્રજાને મત શું છે તે જાણી 1 સુધારા વધારે કરી પ્રજાની ધારણું પાર પાડવા રાજા સંમતિ જ આપે છે એટલે ફેર છે. પ્ર૦ ૪ સ્વરાજ્યથી શું ફાયદો થાય? કે ઉ૦–પ્રજા પિતાનાં દુઃખને મટાડવા પિતાના બધાં સાધન છે કામે લગાડે. દેશમાં આવક કેમ વધે, જાવક કેમ ઓછી થાય, કે ૩ આબાદી કેમ પ્રસરે, વિદ્યાહુન્નર કેમ વધે અને પિતાના સાધનને ૬ ભોગ પિતે કેમ વધુ લઈ શકે તેવા ઉપાયો જવા છૂટથી પિતાના 3 અભિપ્રાયે દર્શાવી ગેરવ્યવસ્થા, અનીતિ અને મનની મુંઝવણ િમટાડી શકે. * પ્ર૦ ૫–આ યુગ કયારે બને? ઉ૦–જ્યારે પ્રજામાં એકસંપ થાય, મને વિચાર એકસરખા ઉં થાય, કોમ કોમના રાગદ્વેષ દૂર થાય, જનસમાજનું હિત જાળવવા લાયક નિઃસ્વાથી વ્યક્તિઓ (પુરૂષ) કેળવણી પામી યોગ્ય થાય, કરે અને રાજકીય વ્યવસ્થાને શોભાવી શકશે એ સંપૂર્ણ ભરોસે કી રાજાને મેળવી શકે ત્યારે આ સ્વરાજ્યને વેગ બને. આ પ્ર. ૬-કેવી કેળવણથી આવી ગ્યતા મેળવી શકાય ? કે ઉ–જુદી જુદી કામની શારીરિક, માનસિક, આર્થિક, નતિક, વ્યાવહારિક અને પારમાર્થિક સત્તા કેવી અને કેટલી છે, કેટલે અંશે તેનું ઐક્ય થઈ શકે છે, કેવી રચનાથી રાજતંત્ર * આબાદ નભી શકે, નિપજ ખર્ચને સંપૂર્ણ અનુભવ મળે, વ્યાપાર, એ ૨. દેડડડદે હર હરર m n દે I'S ઇ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy