________________
»
:
's
old
1
-
Jo B
Sc Do o
o
•
o
o
o
q
.
.
૩૫
I
al
ol
-
do
o
o
o
o
o
o
o
o
स्वराज प्रतिमा दर्शन. ब्रह्मा विष्णु रुद्र हुताशौरविचन्द्रा । विन्द्रो वायुर्यज्ञ इतीत्थं परिकल्प्य ॥ एकं सन्तं यं बहुधाहुर्मति भेदात् ।
तं संसार ध्वान्त विनाशं हरि मीडे॥ પ્ર૧-સ્વરાજ્ય એટલે શું?
ઉ–સ્વ એટલે પિતે અને રાજ્ય એટલે જેથી લેકે કેમ નિયમમાં વર્તે એવી સર્વનું હિત કરનારી સત્તા. એ પ્રમાણે સ્વરાહું જ્યને અર્થ એવો છે કે રાજા અને પ્રજા સર્વના લાભ જાળવી # સુખી રહે એવું બંધારણ
પ૦ ૨–એવું બંધારણ કોણ કરી શકે ?
ઉજે રાજા એમ સમજે કે પોતે પ્રજાના સમાન છે જ ભાવથી બધા હક્ક જાળવનાર વિશ્વાસુ વ્યવસ્થાપક છે તેથી પ્રજાનાં જ છે ધન વગેરેને ઉપયોગ પ્રજાનાં સુખ સંપત્તિ અને શાન્તિ વધાર- હાર * વામાં કસ્વાન છે પણ પ્રજાને દુઃખી કરી બહારથી બીજા સુખી
દેખે એવો દેખાવ કરી કેવળ પોતાની મેજમઝા માટે ઉપયોગ જ કરવાનું નથી તે રાજા પ્રજાના વિશ્વાસપાત્ર માણસને અધિકાર અને જ આપી આવું બંધારણ કરી શકે. રાજા ચેખી દાનતથી પ્રજાના
સુખમાં પિતાનું સુખ અને ભૂષણ, માની, પિતે પણ ઈશ્વરને જ જવાબદાર છે એમ સમજતો હોય, પ્રજાને પિતાના હક્ક ભોગવવા એ
સ્વતંત્રતા આપવા ઈચ્છતે હેય, અને તે પ્રકારે પ્રજાને યોગ્ય બનાવી વિશ્વાસ મેળવતે હેય તે પ્રજાને સત્તા આપી સ્વરાજ્યનું * બંધારણ બાંધી શકે.
o
o
o
o
o
ર
o
દ
o
كل البرادران
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com