SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ هله بلا ملللللللللللللحمدلله علیهم છે એમ જણાય છે. તેથી બ્રહ્મારૂપે પ્રજાની ઉત્પત્તિ, વિષ્ણુરૂપે લક્ષ્મીને રે છે ભગ, સમષ્ટિની રક્ષા અને યજ્ઞો વગેરે કાર્યોથી પ્રજાની સ્થિતિ અને જે શિવરૂપે પ્રજાને નિરંકુશાગૃતિ આપવા માટે સ્વસ્વરૂપમાં લય કરનાર છે એક જીવ આત્માની પ્રવૃત્તિને સૂચવે છે. માટે ત્રિપુટી ઉપાધિથી છે પણ છે સત્તા એકજ છે. જેમ એકજ સૂર્ય અથવા અગ્નિ જુદાં જુદાં રૂપને છે લીધે જુદો જુદો દેખાય છે તેમ એકજ આત્મા જુદી જુદી ઉપાછે ધિથી જુદે જુદે દેખાય છે યોગ સાધવા ચક્રમાં દેવની ભાવના કરવા પ્રથમ ગણેશનું ધ્યાન પછી બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું ધ્યાન સગુણ સાકારરૂપે ધરતાં આ ત્રિપુટીથી પરતત્વને બોધ આપનાર છે શ્રેત્રીય, બ્રહ્માનિ, દક્ષિણ મૂર્તિરૂપ સદ્ગુરૂનું ધ્યાન કરાય છે. તે ગુરૂ કે એ રૂપમાં સર્વ દેવનું દર્શન કરવું પુછલા ગુરૂજુગુ મહેર એ છે સગુણ ધ્યાન છે. સાક્ષાત્ વલણ તત્વનો બોધ, વેદનાં મહા શું વાક્ય તરજમતિ આદિથી ભાગ ત્યાગ લક્ષણથી આપનાર હોવાથી એ વૃત્તિ ગુરુરૂપ કરવામાં આવે છે. ગુરૂ, શરીરમાં રહેનારે જીવ કોણ છે છે એનું દર્શન કરાવે છે માટે ગુરુદ્વારા જીવાત્માને પરમાત્મારૂપ ધારવા કીટ ભ્રમર ન્યાયે વૃત્તિ જીવાત્માનું ધ્યાન કરતા, બ્રહ્મરંધમાં { પ્રકાશતા, પરમાત્મ તત્વમાં લીન થાય છે અને તેથી જીવ એજ છે પરમ શિવ તત્વ છે એમ નિશ્ચય થાય છે. તેથી જ દેહ હું છું છે એવી બુદ્ધિથી દાસપણું, અલ્પજ્ઞ છવ હું છું એ બુદ્ધિથી જાણે છે ઈશ્વરને અંશ જેવો છું એ બુદ્ધિ અને ચૈતન્ય સ્વરૂપે જે ઈશ્વર છે ન તેજ જીવ છે એવી ભાવના કરવા વિધાન છે. આ પ્રમાણે જીવ છે ઈશ્વરની એકતા સાધનો અનેકમાં એકપણું સિદ્ધ થાય છે અને છે આ જગત ત્રણે કાળમાં નથીજ એમ નિશ્ચય થાય છે. માટે જ ૨ ભગવતપૂજ્યપાદ ભાગકાર કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy