SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 3 . IWAS Gu __ श्री सदाशिव ध्यायेनित्यं महेशं रजतगिरिनिभं चारुचंद्रावतंसं रत्नैःकल्पोज्ज्वलांगं परशुमृगवराभीति हस्तंप्रसन्नं । पद्मासीनं समन्तात्स्तुतममरगणैर्व्याघ्रकृत्तिवसानं विश्वाद्यं विश्ववन्धं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रम् ॥ શ્રેયસ્ અને પ્રેય, નિવૃત્તિ અને પ્રવૃત્તિ, પરમાર્થ અને વ્યવહાર - આદિ વિરોધ તત્વને અભેદ દર્શાવનાર મહામંગલ મૂર્તિ મહેશ છે સમષ્ટિ સ્વરૂપને સાંકેતિક અર્થ પ્રકાશવા અલ્પ બુધિને સામર્થ્ય ધરે { આપ3 શ્રી મહાદેવજી મહત તત્વથી પર અવ્યકત (અવિદ્યા તો ગુણ ) ના અધિષ્ઠાતા સત્વ ગુણમય જ્ઞાન અને વૈરાગ્યાત્મક ચેતન્ય કે મૂર્તિ છે. અવ્યકતનું આદિ પુરણ પંચતન્માત્રા છે. જેમાંથી - અપચીત વિયત આદિ પંચભૂતની ઉત્પત્તિ છે તે તન્માત્રા શિવ કે કફ તત્વાનાં મુખરૂપ છે. ક્ષમા, આજવ, દયા, તેષ અને સત્ય એ ઉર પાંચ વિષયવાળાં પાંચ મુખ છે. રૂદ્રાક્ષ એ વૈરાગ્ય દ્રષ્ટિ પૂર્વક એ | મુમુક્ષતા દર્શક ચિન્હ છે તે ધારણ કરવાથી વૃત્તિ શાન અને આ પર પ્રસન્ન રહે છે. તેને પણ પાંચ મુખ હોય છે માટે રૂદ્રાક્ષ ધારણ કરે કરવાને વિધી છે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષરૂપ ચાર ભુજા મું છે. સાંસારિક ભાવનાવાળા ભાગને ઇચ્છનાર ભકતને પરશુથી , પરિચિછન્ન લેણું મૃગથી પસ્વાદિ વિષણું અને વરથી છે વિષય ભેગપૂર્વક પુત્રેબ્સ પરિપૂર્ણક ધર્મ, અર્થ અને કામ રૂ૫ ૩ ફળ આપનાર સદાશિવ છે એમ સૂચવે છે. શમ દમાદિ સાધન ; શું ચતુષ્ટય સંપન્ન શુદ્ધ અધિકારી પરમ વૈષ્ણવને જ્ઞાન અને able to also do not do un 0 Id also un chloel eu or un Dળ both u so bo us un non of to S S SS S A کی ان કાસ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy