SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ *oerememememmencemememe memek ૧૮ અભિમાન દર્શાવનારૂં ઝેર નથી પણ સમબુદ્ધિ, કરૂણું અને નિલેભ છે એવું સૂચવનાર કમલનયન ભગવાનનું પદ છે. યોગીઓ ધ્યાનથી જેને જોઈ શકે એવા ભગવાન એ વિશેષણ હૃદયાકાશ સ્વરૂપ વૈકુંઠ છે એમ દઢ ઠેરાવે છે. જ્યારે ભગવાન પ્રવૃત્તિ કરે છે ત્યારે બધ રૂપી વાહનથી અજ્ઞાન માર્ગ કાપી અવિદ્યા કે જે જગતનું ઉપાદાને કારણું છે તેના ભયમાંથી મુકિત આપી પ્રાણીજ એના જન્મ મરણ રૂપ ભયને હરે છે માટે ભવભય હરમ એ જ પદી શ્રીભગવાનને યોગ્ય જ છે, અને તેથી જ વિદ્યા દતિ તિ કિ અવિદ્યાને હરનાર શ્રીહરિ સર્વનું રક્ષણ કરે છે. વૈવનાવસ્થા ભોગ ભૂમી છે. તેમાં વિહિત નિયમિત ભેગ પરમ યોગને પ્રાપ્ત કરાવે છે અન્યથા દુઃખ કરે છે. તેમજ વિષ્ણુભકિત વિહત કરવામાં આવે તે ભકિતથી જ્ઞાન દ્વારા મુકિત આપે છે અન્યથા ચક્ર અને ગદાને આધીન કરે છે. એવા પ્રભુ સદા અમારા હૃદયને તૃપ્તિ અર્પો ઇતિ શમ. સરકારની જ कमलभूतनया मुखपंकजे वसतुते कमलाकर पल्लवे । वपुषितेरमतां कमलांगजः भवतुतेहृदये कमलापतिः ।। . ક Tet P૮ S IN Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy