SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ :++++ ++ ++ ++++ +++ + +++ ++ + ++++ ૧૨૧ એ પ્રજા દૌહિત્ર રૂપે લે છે અને તે વ્યાજ પહેલું ચૂકવવાથી જ રૂણ એ મુક્ત થવાય છે માટે સો બ્રાહ્મણ સમાન એક દૌહિત્ર કહેવાય છે. તે માટે કન્યાવિક્રય કરનાર પ્રાણું નીચે પ્રમાણે દુષિત થાય છે. * ૧ પોતે પૂર્વજન્મમાં કરેલ દેવામાંથી મુક્ત થતો નથી તેથી છે ઘર નર્કને અધિકારી બને છે. ૨ જમાઈ જે પૂર્વજન્મને લેણીઆત છે તેની પાસેથી મેં કે સામા નાણું લેવાથી મૂળ દેવામાં વધારો કરે છે અને ભાવિ જ જન્મની મહટી જોખમદારી વહેરે છે. ૩ કન્યા પોતાની મૂડી નહીં છતાં પચાવી પાડી તે ઉપર આ નાણું લેવાથી ચોરી કર્યાનું પાતક માથે હોરે છે અને પિતાની આ પ્રજાને વેચવાનું પાપ કરે છે. ૪ કન્યારૂપ જમાન પડેલા પ્રાણીની સદ્ગતિ કરવાને બદલે જે દુર્ગતિ કરી વિશ્વાસઘાતનું પાપ કરે છે. ૫ કન્યાનું શરીર વેચનાર અને વેચાતું લેનાર બન્નેને આ કન્યામાંથી ઉત્પન્ન થયેલ પ્રજા ઉપર સ્વાભાવિક હક્ક રહેતું નથી છે માટે તેમણે મૂકેલા પિંડેથી કન્યાના બાપને કે વરને પિતૃલોકમાં છે તૃપ્તિ થતી નથી અને તેથી હાટું દુઃખ ખમવું પડે છે. ૬ વેચાતી લીધેલી કન્યા પતિને સહાય આપવા કે સેવા કરવા બંધાયેલી નથી. માત્ર સ્થળ શરીરથી વિષયના સુખ માટેજ મ મેળવેલી હેવાથી આલોક પરલેકમાં ધર્મપત્ની ગણતી ન હોવાથી છે તેનું ઐકય થતું નથી તેથી બન્ને એકબીજાના શત્રુરૂપ થઈ પરસ્પર કે પીડા કરનારાં થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy