________________
૧ ના
છે જોઈએ તેવી આપતું નથી. વળી યંત્ર તંત્ર કદાચિક છે એટલે નિત્ય છે કે તેવાં નથી. જે શસ્ત્ર અને શાસ્ત્ર પ્રયોગો રામાયણ અને મહ- હું ભારતમાંથી સાંભળીએ છીએ તેના જેવા હાલ પણ આ યુરોપીય છે પ્રચંડ યુદ્ધમાં હોવાનું સંભળાય છે. પણ જેમ તે પ્રયોગનાં સાધન .
ભારતભૂમિમાં નષ્ટ થયેલ છે તેમ કદાચ છેડે વખત યંત્ર તંત્ર કે ૩ ટકે પણ જે કામ અસલ કરે છે તે નકલથી ન થાય. જે કામ હું { ગુણિકા ગાયન કરતાં કરે છે તે ફેનોગ્રાફની ચૂડીથી નજ થાય. છે તેમ બળદના પગની, તેની મનોવૃત્તિની, તેના પરસેવાની, તેના છે છાણની અને તેના મુખમાંથી નીકળતી હવાની અસર સૂર્યના
તાપ, વાયુ અને પૃથ્વીના રજકણની સ્વાભાવિક ગતિથી મિશ્રણ 3 પામતી જાય છે તેવી ચકના વેગથી ભલે ઝટ કાર્ય સિદ્ધ કરી { આપતી દેખાય પણ અસલ તત્વની ટોચે ન આવે. વળી બળદે. હું નિત્ય તત્ત્વરૂપ છે માટે ખેતીને આબાદ બનાવવા, ધાન્યને સુરસ
કરવા, પાકને પુષ્કળ ઉપજાવવા, ઇતર પ્રાણીઓના ત્રાસમાંથી | મુક્ત રાખવા, મનુષ્યના શરીરને મજબૂત બનાવવા, બુદ્ધિને કે એ સતેજ રાખવા અને સ્વતંત્ર રહેવા, ગાય જે આ બળદોનું ઉત્પછે રિસ્થાન છે તેનું રક્ષણ જીવ આપીને પણ કરવું જ જોઈએ. વળી છે નાસ્તિક શિરોમણી સુધારક વિદેશીઓને પણ મહાત્રાસકારક તે શિતળાદેવી કે જે સર્વ શરીરેની વહેલી મોડી ખબર લેજ છે અને
ગધેડું કે જે તેના રક્ષકને પણ લાત મારે છે, પ્રસન્ન હોય છે છે ત્યારે બિભત્સ દેખાવ કરે છે અને ભયંકરપણે ભૂકે છે તેથી
પાસે ઉભેલાને અક્કલ શૂન્ય દેખાય છે તે વાહન આ દેવીનું છે જ છે એટલે જેને ભેટો કરે તેની દશા કેવી કરે છે તે સર્વના અનુભ
વમાં છે. ઘણું કરીને તે તે પ્રાણુજ લે અગર જવર આપે અને કે છે છેવટ સીલકમાં પણ ડાઘા પાડી નાખી મોટું બેડેળ બનાવી દે 5
मTETTE
પ્રકાર છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com