________________
#花花*
******xxxx4女女女女女女比HHH####
માણારાસદાસારાસારસા મારામાર
હાથીની મુખાકૃતિથી તેના દાન તે બે પ્રકારના છે. છતાં છે આવી સંજ્ઞા આપવાનો હેતુ તેની પ્રતીતિનું અમોઘ ફળ દર્શાવે એ છે એટલે પ્રાણીમાત્રને દુધીઆ અને છાશીઆ દાંત આવે છે તેમ કે નથી હોતું. હાથીના દાંત બહાર આવ્યા પછી બદલે નહિ, તેમ એક જ R અખંડ સ્વરૂપ દર્શાવવા આ સંજ્ઞા અપાયેલી જણાય છે. શ્રી એ
ગણેશને સદાશિવના પુત્ર માને છે તેને સંકેત એવો છે કે શિષ્ય છે જેમ બુદથી અને નાદથી થાય છે તેમ પરમ શિવના બોધરૂપ આ નાદને જ પુત્રની કલ્પના કરવામાં આવી છે તે નીચેના શ્લોકથી સમજાય છે.
द्वौ क्रमो चित्तनाशस्य योगो ज्ञानं च राघव ।
प्रकारौ द्वौ ततो देवो जगाद परमः शिवः ॥ એ શ્લોકથી સાંખ્ય અને યોગની એકતાદર્શક શ્રી ગજાનન મૂર્તિની પ્રતીતિ માનવી યોગ્ય છે. તિરાન છે
-:૦:- - | | શ્રી રાજાશા વિનય છે या कुन्देन्दु तुषार हारधवला, या शुभ्र वस्त्रावृता या वीणावर दण्ड मण्डित करा या श्वेत पद्मासना ॥ या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा वान्दता। सामां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा ॥
ભગવતી સરસ્વતી કે જે ડોલરના ફુલ જેવી, ચંદ્ર જેવી, એ હિમ જેવી તથા મોતીના હાર જેવી વેત કાંતિવાળાં છે, સફેદ ર એ વસ્ત્રોવાળાં છે, વિષ્ણુ, વર અને દંડથી શોભિત હસ્તવાળાં સફેદ છે
કમળ ઉપર બીરાજનારાં છે, ને જેને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર છે જાતનમ્રામર મારા
નામ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat