________________
દાતાર
અજરામર સારા માતા-રામામા-મામાલિક
આ સર્વદા નમે છે એવાં છે, અને સઘળી જડતાને ટાળનારાં છે, તે મા સરસ્વતી મારું રક્ષણ કરો. તમોગુણ વિનાનો; સાત મિરિ રામકુષ હરણં મ ઈત્યાદિ પદ વિશિષ્ટ પર દેવતાનું રહસ્ય.
શ્રી ગણેશના ધ્યાન પછી શ્રી શારદાઓનું ધ્યાન ધરવામાં આવે છે. શ્રી ગણેશ પરમ પુરૂષાત્મક તત્વ છે તેની મહાશકિત પરમ છે આ પ્રકૃતિ સ્વરૂપ પરાવિદ્યાને જ શ્રી સરસ્વતીની સંજ્ઞા અપૅલી છે.
સૃષ્ટિની ઉત્પતિમાં સોલાર એ ઈક્ષણ સ્વરૂપ આદ્ય પ્રકાશ જેથી - બ્રહ્મા સૃષ્ટિકર્તા કહેવાય છે તે જ તેજોમયી પવિત્ર શાંત નિર્મળ મૂર્તિ બ્રહ્માની પત્ની સ્વરૂપ આ દેવીને માનવામાં આવે છે. આ શક્તિનું સ્વરૂપ ઉપર દર્શાવ્યું છે તે પ્રમાણે વિચારતાં ડોલરના પુલથી ધ્રાણની, ચંદ્રથી ચક્ષુની, હિમથી રસનાની અને મોતીના હારથી ત્વચાની પ્રસન્નતા આત્મક સાહિત્યરૂપ તતા અને શુદ્ધિ, અને વીણાથી સંગીતરૂ૫ શ્રવણ આનન્દ સૂચવે છે. બીજા હાથમાં મનકામના પૂર્ણ કરનાર આશીર્વાદરૂ૫ વર અને દંડ, વાદંડ, દેહદંડ અને તે મને દંડાત્મક મહાન પાપ નિગ્રહ સ્વરૂપ સુચક સાધન છે. આ
દેવીનું વાહન મયૂર છે. વૈચિયાત્મક તત્વને વિવિધ રંગાત્મક દર્શા# વવા, પૃથ્વી અને આકાશ વિષે ગતિ સૂચવવા, અલોકિક ઉત્પત્તિથી | સર્વ પ્રાણીઓથી અધિકરૂપ અનુભવાવવા, કલાવૃદ્ધિથી પ્રસન્નતાથી
મનોહર સાંદર્યનું આધિકય પ્રસારવા, વષરતુ જેમ સર્વને શુભપ્રદ શાંતીસૂચક છે તેમ મોરની પ્રસન્નતા શુભ સ્વરૂપ કલારૂપ વિદ્યાવૃષ્ટિ કરનાર હોવાથી આ વાહન કલ્પવામાં આવ્યું છે. વિચારાત્મક પરમપુરૂષનું ધ્યાન આ સૂક્ષ્મતમ પરમ વૈચિત્ર્યવાળી શક્તિનું સ્મરણ સહજ ઉપજાવે છે તથા સૃષ્ટિકર્તાના સૂરણને ઉપજાવે છે, માટે
બ્રહ્મા પહેલાં તેનું ધ્યાન કરવામાં આવે છે. સર્વેના અત્તરના અમારા મામાના સાક્ષામામમારામારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
苏沒花议双双双戏我我我比HHHHHHHHHHHH