________________
- ૧૦૯ ૬ જણ પડી નથી. માત્ર દષ્ટ વસ્તુ ઉપર બહુ જોર કરનારા કે છે સ્થલ દષ્ટિવાળા આંગળી આપતાં કાંડું કરડી ખાવા યત્ન કરે છે તેઓનાથી હિન્દુ પ્રજાએ અવશ્ય બચવું જોઈએ. શાસ્ત્ર, રૂઢી, પૂર્વજોની પ્રનાલિકા અને યજ્ઞમાં શ્રદ્ધાથી સર્વ ભૂતપ્રાણીનું હિત જાળવવા શું
આ પશુના બળીદાનને વિષય અસ્થાને નહીં ગણાય. યજ્ઞમાં સામાહું ન્યતઃ અst===ાત જન્મેલ છતાં ન જન્મેલ જેવો અજાપુત્ર કહેતાં કે
બકરાનું બળીદાન કરવામાં આવે છે. બકરી પ્રાણી કેવળ ભીરૂ અને હું હું અજ્ઞાન મૂર્તિ છે. તેને યોગ્યાોગ્યને વિચારજ નથી માટે કહેવાય ?
છે કે “ઉંટ મેલે આંકડે અને બકરી મેલે કાંકરે. બકરીનું દુધ બહુ છે હલકું છે અને સ્કૂલ શરીરને પુષ્ટિ આપનાર છે અને આસુરી છે ભાવ વધારનારૂં છે માટે અછૂટકે તેને ઉપયોગ કરવામાં આવે છે છે. જ્યારે ગાયને જન્મ સાફલ્યતાના દષ્ટાન્તમાં વર્ણવવામાં આવે
છે ત્યારે બકરીને તેને ગળાંના આંચળથી નિરર્થક જીવનારથી છે છે સરખાવાય છે ઝગારતનશૈવ સન્મ નિરર્થવના આવી રીતે છેઆ પ્રાણીને જીવન કે મૃત્યુનું પુરું ભાન પણ હોતું નથી એવું કે છે શુદ્ર બુદ્ધિવાળું છે. તેવાજ બલકે તેથી વધારે જાડય બુદ્ધિવાળો છે. પાડે હેય છે માટે આવા પાડાનું પણ બળીદાન અપાય છે. તેને તે હેતુ વિષય કામનાથી આસુરી સંપત મળવા માટે જીવ જેવી દે
વહાલી ચીજ છવ સાટે આપવાનો છે. જેથી યાદેવ યજમાન દઢ ભાવનાની પરીક્ષા કરી અર્પણ થયેલ પ્રાણુને પરોપકારી ગણી છે દિવ્ય સ્વરૂપ આપી તેનાં પૂર્વજોને સદ્ગતિ આપી સેપે છે તેથી તે તે પ્રાણીને જે વ્યથા ભોગવવી પડી હોય છે તે કરતાં સુખ ઘણું : થવાથી પ્રસન્ન થાય છે અને યજમાનને ઉપકાર માની તેને કે પાતકમાંથી મુક્ત કરે છે. જે પ્રાણુનું બળીદાન અપાતું હોય છે તેના ઉપર શાસ્ત્ર પ્રમાણે સંસ્કાર કરવામાં આવે છે. તે વખતે
how to : ht
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com