Book Title: Murti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Author(s): Gulabrai Kalyanrai Hathi
Publisher: Gulabrai Kalyanrai Hathi

View full book text
Previous | Next

Page 136
________________ :++++ ++ ++ ++++ +++ + +++ ++ + ++++ ૧૨૧ એ પ્રજા દૌહિત્ર રૂપે લે છે અને તે વ્યાજ પહેલું ચૂકવવાથી જ રૂણ એ મુક્ત થવાય છે માટે સો બ્રાહ્મણ સમાન એક દૌહિત્ર કહેવાય છે. તે માટે કન્યાવિક્રય કરનાર પ્રાણું નીચે પ્રમાણે દુષિત થાય છે. * ૧ પોતે પૂર્વજન્મમાં કરેલ દેવામાંથી મુક્ત થતો નથી તેથી છે ઘર નર્કને અધિકારી બને છે. ૨ જમાઈ જે પૂર્વજન્મને લેણીઆત છે તેની પાસેથી મેં કે સામા નાણું લેવાથી મૂળ દેવામાં વધારો કરે છે અને ભાવિ જ જન્મની મહટી જોખમદારી વહેરે છે. ૩ કન્યા પોતાની મૂડી નહીં છતાં પચાવી પાડી તે ઉપર આ નાણું લેવાથી ચોરી કર્યાનું પાતક માથે હોરે છે અને પિતાની આ પ્રજાને વેચવાનું પાપ કરે છે. ૪ કન્યારૂપ જમાન પડેલા પ્રાણીની સદ્ગતિ કરવાને બદલે જે દુર્ગતિ કરી વિશ્વાસઘાતનું પાપ કરે છે. ૫ કન્યાનું શરીર વેચનાર અને વેચાતું લેનાર બન્નેને આ કન્યામાંથી ઉત્પન્ન થયેલ પ્રજા ઉપર સ્વાભાવિક હક્ક રહેતું નથી છે માટે તેમણે મૂકેલા પિંડેથી કન્યાના બાપને કે વરને પિતૃલોકમાં છે તૃપ્તિ થતી નથી અને તેથી હાટું દુઃખ ખમવું પડે છે. ૬ વેચાતી લીધેલી કન્યા પતિને સહાય આપવા કે સેવા કરવા બંધાયેલી નથી. માત્ર સ્થળ શરીરથી વિષયના સુખ માટેજ મ મેળવેલી હેવાથી આલોક પરલેકમાં ધર્મપત્ની ગણતી ન હોવાથી છે તેનું ઐકય થતું નથી તેથી બન્ને એકબીજાના શત્રુરૂપ થઈ પરસ્પર કે પીડા કરનારાં થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164