________________
25 25 D
5
2
2 'E & 06
5
5 0 0 0
5
5 5 x 5 2 : " 0 5 do costs
0 0 0
S
૧૨૬
કરે છે તે વખતની પ્રસન્નતા મેળવવા મધ્યાહ સંધ્યા કરવામાં
આવે છે અને તેથી જેમ દેવ, ઋષિ, પિતૃ અને મનુષ્ય સુખમય ર જીવનને સૂર્યદ્વારા પ્રાપ્ત કરી શકે છે તેવી રીતે વિનરૂપ મધ્યમજ દશાના ઉત્કૃષ્ટ ચેતન્યબળથી ઉત્તમ ભાવના પ્રાપ્ત કરી પોતાના છે અને પારકા જીવનને ઉત્તમ બનાવવામાં મહત્તા માનવી જોઈએ. અને જો કુટુમ્બમાં સંપ અને સુખ વધારી શકે માટે જ સ્ત્રીને કેળવવી. ૬ પતિને ઇશ્વરજ માને એ ભાવ ઉત્પન્ન થાય, ગૃહકાર્યમાં નિપુણ થાય, પ્રજાનું રક્ષણ પણ કરી શકે, આલોક પરલેકમાં પિતાનાં પવિવૃત્તાપણાને દીપાવી શકે અને પુરૂષ અને પ્રકૃતિરૂપે જુદાં પડી - શ્રમ ન ઉપજાવતાં એકરસ થઈ પરમામાન્ય થાય એવી કેળવણી be સ્ત્રીઓને પિતાના ઘરમાં આપી સદાચારી બનાવવા વિધિ છે.
on -
gsssssss2 % t cooળe 1: ૮ : on bળળ ળ oળ જ
'
oondado
'
o'e
છે આ પ્રમાણે સ્ત્રીને શારિરિક, માનસિક અને વાચિક સંદદર્યવતી ગૃહણી બનાવી ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધનરૂપ છે
માનવાની છે. સરખા હક્કથી પુરૂષના સમાન ભાવમાં કદી આવી શકે જ શકે નહિ માટે પ્રયાસ નિષ્ફળ છે. સ્વાભાવિક શરીરને ભેદ, તેના હધર્મો અને ફળનું ઐકય કેઈ કાળે થાય તેમ નથી. સુક્ષ્મ અને
કારણું શરીર સર્વ પ્રાણીઓ, પુરૂષ અગર સ્ત્રી હોય તેનાં સમાન છે જે તેની રક્ષા પુર ધાર્મિક વૃત્તિથી ઈશ્વર આરાધનથી અને જ્ઞાનથી , પોતે સબળ બની કરી શકે છે અને સ્ત્રીને પિતાનું અર્ધાગ ગણાવી શકે છે. બહિર્મવૃત્તિથી નહીં પણ માનસિક અન્તરપ્રવૃત્તિથી સ્ત્રી સમાનતા યોગ્ય થાય છે. દેશનત્તિમાં ભરતખંડની સ્ત્રીઓની ઉપયોગિતા કેટલે અંશે થઈ શકે તે નીચેના સંવાદથી જણાશે.
doli
25
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com