________________
CREAT
0000SSTOTS:-GITIO
૧૩૧
જી હાય છે ત્યાં વસે। અને રમા ન્હેન, તમે મેાહની વાસના તૃપ્ત કરાવી પ્રાણીઓને સદ્ગતિ અપાવા છે! માટે ઉત્તમ આચારવિચારવાળા સર્વ વર્ણમાં શુદ્ધિથી રહે.
BEG
પ્રમા—મ્હારાથી એકદેશીય થઇ રહેવાય નહીં. બ્રાહ્મણત્વ વર્ણસંકરત્વને લીધે અતિ વિસ્તારને પામ્યું છે માટે નગદ નાણાં રૂપે લક્ષ્મીજી રમાબ્ડેન ભલે અમૂક પ્રદેશમાં રહે પણુ મ્હારે તે સર્વદેશીય થવું છે. એટલે પુરૂષા સાથે હરિફાઇ કરવાની, વિદ્યામાં, ધંધામાં, જીવનના હક્કમાં અને રાજ્યના બંધારણમાં અગ્રેસર થ પુરૂષાને ન્યાતજાતનાં બંધનમાંથી મુક્ત થવા ગમે તેમ કરી માથુ મારી માર્ગ કરવામાં ઉત્સાહી બનાવવાં, છૂટથી કરવા, ઉપદેશ કરવા, સંસ્થા સ્થાપવા, સ્ત્રીઓને આગળ વધારવા અને સાદાઇથી દેશેાન્નતિના કાર્યપરાયણ રહેવા ઈચ્છા છે.
મા—પ્રમા અેન, સ્ત્રીનું સૈાભાગ્ય ચૂડી, કમખા અને ચાંલે છે. કંઠ, પગ, અને નાક વગેરેમાં અલંકાર ધારણ કરવાના છે. ધરકાર્યમાં તથા દેવકાર્યમાં સહાયક થઇ કુળધર્મ સાચવવાને છે તે પસંદ નહીં કરે ?
OTOSHOO
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રમા—જમાને એવા કાર્યમાં વખત ગુમાવવાની ના કહે છે. વસ્ત્ર અલંકારામાં મૂડી ખર્ચી શે।ભા-માનીએ તે કરતાં આપણી ગરીબ નિરાધાર હેંનેને કેળવણી આપી સુખી કરવામાં પૈસે વાપરવા વધારે સારા, ખાનપાનના સ્વાદમાં રાતદહાડા ધુમાડા ફૂં કયા કરવા તે કરતાં ન્યૂસપેપરો વાંચવામાં, સભામાં જઈ પેાતાના વિચારે દર્શાવવામાં દેશની સેવા સારી રીતે થઇ શકે છે. દેવદર્શન પૂજન કે અર્ચનમાં વખત રોકવા, ધર્માદાને નામે નાણાં આપી અનાચાર આળસ અને અધર્મને ઉત્તેજન આપવું અને
BOOSTSITE:SOSTENOTIFI
HOTOOFTTGOOG
www.umaragyanbhandar.com