________________
v
2
$
S
R or or
'
$ ' "
Ë
S
"
દે
છે 9. g
કે તે
સાનથી સમાનતાવાળી બુદ્ધિથી સર્વ પ્રાણીઓના હિતમાં પ્રીતિવાળા રે થઈ, મને જ (પરમાત્માને જ) પામવા અક્ષર, અનિર્દેશ્ય (દેખાડી
શકાય નહિ તેવું), અવ્યક્ત, સર્વવ્યાપક, અચિત્ય, અચળ, ધ્રુવ, શ્રેષ્ઠ ફૂટસ્થ સ્વરૂપને ઉપાસવાનો વિધિ છે. પણ ધર્મ શબ્દનો અર્થ ઢીલાં, જો વેશ, દેવ ઉપાસના, યજ્ઞ, દાન, તપાદિ કર્મને વિરોધ કરી છે આ અમૂક વ્યક્તિના કલ્પેલા ધર્મને સ્વીકારવાને ઉદ્દેશ નથી તેમ દેવ જનું પ્રતિમા આગળ માથું નીચે રાખી સ્તબ્ધ થવાનું પણ નથી. ન શ્રી કૃષ્ણ સર્વ ધર્મ છોડવાનું કહે છે ત્યારે તેની ભકિન એ ધર્મ જ નથી? શું તેના ભકત ખાન, પાન, એશઆરામ, કુટુમ્બ ધર્મ, જ. શાતિ ધર્મ, રાજ્યધર્મ, વગેરે છેડે છે ખરા ? જ્યાં સુધી શરીર માં રહે છે ત્યાં સુધી શરીરના ધર્મ, વર્ણાશ્રમના ધર્મ, કુળ ધર્મ, દેશ એ ધર્મ વગેરે રાખવાજ પડે છે. જે તેમાંથી ચૂકાય તે શ્રી કૃષ્ણ કહે કે છે કે અધર્મ ઉદ્ભવે છે, જ્યારે તેનું ફળ અર્જુન કહે છે કે અમિ * भवात्कृष्ण प्रदुष्यन्ति कुल सीयः । वणी धर्मोएव हतोहंति धर्मोरक्षति થી રક્ષા માટે જે દેવની ઉપાસનામાં સ્ત્રીઓ દેષિત થાય તે અધર્માત્મક જ ઉપાસના છે. શ્રી કૃષ્ણ તેવા સ્થાનમાં પિતે કાલરૂપે ક્ષય કરવા ૩ હાજર છે. હોસિવાય તે જોવામાહનિવૃત્ત છે
માટે યમરાજાના પ્રદેશમાંથી આખા જગતનાં સર્વ ભૂતોને અને જ તેનાં કાર્યોને પસાર થવાનું હોવાથી ક્ષેમકુશળને પરવાનો મેળવવા
યમસ્વરૂપને જાણવું જોઈએ. ઇશ્વરતત્વનાં પરમધામમાં પહોંચવા માટે 4 ઈશ્વર અને જીવ જુદા જણાય છે તે વિયોગ મટાડી ઐકયતારૂપ
યોગ સિદ્ધ કરવા શાસ્ત્રમાં કેગનાં આઠ અંગ બતાવ્યાં છે તેમાં નું પ્રથમ અંગ યમ છે. આ યમ પ્રાણિના શરીરમાં રહેલા દશ ઇન્દ્રિયરૂપ ઘડાને નિયમાવવા દશ લક્ષણવાળે છે.
do
જા
જ
છે
,
P
.
S
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com