________________
૪
:૪
૪૪
કરાર
આપીથે આચરણ કરે છે. દશે ઈન્દ્રિયરૂપ ઘોડાને છૂટા મૂકી મંદિરમાં જ પ્રભુની આસપાસ ગેલ કરાવે છે. ભકતે ઘડાઓથી પિલે (રમત) - રમે છે, પોતાને પ્રભુ માનનાર અને મનાવનાર દેહાભિમાનનું એઠું ખાય પર છે, મહા દ્રવ્યને ભોગે વિષય લેલુખ્ખાના મેદાનમાં ઘડાઓને હંફાવી જ ભકતોની હરિફાઈમાં પ્રથમ પદે ઈનામ મેળવવામાં પાવન થઈ આ કૃતકૃત્ય થવાની આશા રાખે છે અને આ માનવ શરીરરૂપી ગાડીને જ રઝળતી રાખી ઘેડા પાછળ ખુવાર થાય છે. પંચભૂત પાસેથી શુભ
વૃત્તિથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચતુવિધ પુરૂષાર્થ સિદ્ધિ મેળજ વવા ભાડે રાખેલા મહાપુણ્યથી પ્રાપ્ત થયેલા આ માનવ શરીરને જ જ સુધારકે સુધરેલી ભક્તિદ્વારા અને અભણ જંગલીઓ સાંભળેલી એ ભક્તિદ્વારા વૃથા ભેગમાં ક્ષણિક સુખના ભાવથી પારકી મિલકત 2
વિના હકકે વેચી મારે છે. જેની ફર્યાદ સિલેકમાં જાય છે ત્યારે આ જે યમરાજા ન્યાય કરે છે. તે ન્યાયાસનના કાયદા શાસ્ત્ર છે તેને ભંગ કરે જ તે બાદ મૂર્તિમાં પથારી અને પ્રિયાને સંગ છેડતા નથી ત્યાંથી જ
થયેલું હોય છે અને આડાઅવળા નિયમોને અમલમાં મૂકવાથી છે તેને તિરસ્કાર કરેલે પણ હોય છે. વળી અવસાન સમયે ગડબડ
ગોટેથી મેળવેલી સંપત્તિનું વસિયતનામું કરેલું હોય છે અને ન્યાયાકે સનમાં હાજર થવા મૃત્યુના કિંકર તેડવા આવે ત્યારે આનાકાની છે અને તાણમાણ થયેલી હોય છે તેથી તેડાને અસ્વીકાર. આ મુખ્ય કે પ્રથમદષ્ટયા (પ્રાઈમફેશિ) ગુન્હ તો થઈ ચૂક્યા જ હોય છે. હવે આ તે ગમે તે લીલા વિસ્તાર અથવા વેષ્ઠ કે કેલાસ ગમન માને પણ આ
યમરાજાના ન્યાયાસનમાં હાજરી આપ્યા વિના કેાઈને છુટકેજ જ નથી. શ્રી કૃષ્ણ ભગવાનના ગલિયાનાં વિષ્ણુ પાતSE* विश्वतो मुखः। रुद्राणां शंकरबास्मि । मृत्युः सर्वहरमाहं । अहं सर्वस्थ
જ મા ઇત્યાદિ કહેલા વાકપરથી તેના ઉપાસકે ધ્યાનમાં રાખર
૪૪૪
કરે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com