________________
હળ 6 6 6 co -
ક *ળ થઇ
Pre y sent t or or
:
)
જવાનું છે કે મનુષ્ય શરીરવાળા શ્રી કૃષ્ણ પિતે તે રૂપે છે એમ છે માની કહેતાજ નથી પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ અખિલ જગતના
નિયંતા, વ્યાપક અને પરબ્રહ્મ, સચ્ચિદાનન્દ સ્વરૂપની ભક્તિ કરવા તે કહે છે. તેનાં પ્રમાણરૂપ, આવનાત્ત માં મૂદા જુf ગુમશ્રિત તક મનુષ્ય શરીરે મને જાણનારા પુર મૂટ છે. મા તત્ત માં એ વિચાર મૂર્તિના ઇનિના અવિષય રૂ૫ મહારી મૂતિથી આ આ આખું જગત વ્યાપ્ત છે ઈત્યાદિથી સમ જવું જોઈએ કે જ્યારે કે પ્રભુ સર્વ ધર્મ છોડી પિતાનેજ શરણે આવવા કહે છે ત્યારે જ તેને અર્થ એ છે કે તત્ત્વજ્ઞાનથી મનને નાશ કરી વાસનાક્ષયની આ સ્થિતિએ પહોંચી મહારા સ્વરૂપને પામ અને સર્વ અનર્થમાંથી છે મુક્ત થાઓ. એમ મેં નિધન છે• એટલે પોતે આત્મા
છીએ એમ માનતાં નિધન કહેતાં નાશ થાય છે તે કલ્યાણ કરે છે છે જ્યારે વધર્મ કહેતાં અન્તઃકરણ આદિના ધર્મ પિતામાં માનવાથી
ભય આવે છે તેવા હેતુથી જ ઉપાસનાકાષ્ઠાત્મક છેવટના ૧૨માં અધ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે કે –
મce
9 mn man be a Song 15 Bass Bર ઇરા Donor
येत्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते । सर्वत्रगमचिन्त्यंच कूटस्थमचलं ध्रुवम् ॥ संनियम्येन्द्रियग्रामं सर्वत्रसमबुद्धयः । ते प्राप्नुवन्ति मामेव सर्व भूतहितेरताः ।।
-
SS
૬ શમ, દમ, તપ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન યુક્ત થઈ વિષય
ભોગ વાસનાથી ઇન્દ્રિયના સમૂહને વશ કરી, સર્વ વિષયમાં હર્ષ ને શેકથી, રાગ ને દ્વેષથી રહિત મતિથી અજ્ઞાન નષ્ટ કરી, સભ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com