________________
I
3 :25 : : : : ગs Beso Act245424&SMossos
=
SEWS
કે થાય માટે કેઈને ગર્વ ન રહે માટે તન ઐક્ય ભાવે સંબંધ
છે. સર્વ કમલના નિલંપ રૂપ લક્ષણવાળા છે. બ્રહ્મા રૂપે જાગ્રછે તિનું સૃષ્ટિ કર્મ ચાલે છે. કર્મના શ્રમથી વિશ્રાન્તિ લેવા વિષ્ણુરૂપે
સુવે છે પણ તે પિતાના આગ્રહી સ્વાર્થ ભાવથી જંપવા દેતા તો નથી માટે સ્વમાવસ્થામાં વિષ્ણુ છે અને મહેશ જાણે છે કે છે અવિદ્યાને લીધે પ્રપંચને ઉત્પાંત છે અને તેથી છેવટ બધા અજ્ઞાન
રૂપ અંધકારમાં લીન થાય છે માટે અજ્ઞાનમાં સુખને અનુભવ છે કરતા નિવાવસ્થા રૂપ સમાધિમાં મહેશ રહે છે. જ્યારે ખરી કસોછે ટીને સમય આવે છે ત્યારે સર્વ દેવે એક બીજાને આધિક્ય આપી
પિતે અળગા રહે છે. શિવને જ્યારે નય થાય ત્યારે વિષ્ણુ સહાયક છે અને વિષ્ણુને જ્યારે ભય થાય ત્યારે શિવ સહાયક થાય છે. જ્યારે
સનક સનતકુમારાદિ ચાર ઋષિઓ સંસારમાં સાર રૂપ ખરા
તત્વનો બોધ લેવા બ્રહ્મા પાસે ગયા ત્યારે વિષ્ણુ પાસે જવા છે. બ્રહ્માએ કહ્યું અને વિષ્ણુ પાસે ગયા ત્યારે શિવ પાસે જવા આજ્ઞા એ ભગવાને કરી. પણ જે બોધ આ મહા ઉગ્ર તપસ્વીઓ, દેવને વિ પણ હંફાવે એવી શકિતવાળા ઋષિઓને જોઈતું હતું તે આ આ ત્રણે દેવની ત્રિપુટીથી જુદાં તત્વને છે એમ દર્શાવવા શિવે કરી દક્ષિણામૂર્તિ સ્વરૂપે બોધ આપે હતે. *
अधीत्य विधिवत् वेदान् पुत्रांश्चोत्पाद्य धर्मतः । इष्ट्वा च शक्तितश्चाथै मनोमोक्षे निवेशयेत् ॥
વેદોને વિધિ પૂર્વક જાણીને, પુત્રને ધમથી ઉત્પન્ન કરીને, દ્રવ્ય ને વડે શકિત પ્રમાણે યજ્ઞાદિ સાર્વજનિક હિતકારી કર્મ કરીને, મનને કે મોલમાં પ્રેરવું એ વિધિથી માનવ જન્મમાં ખરું જ્ઞાન-વિજ્ઞાન જે છે. તે મેળવવાથી ધર્મ ઓળખાય છે અને ધર્મનું ફળ સુખ છે
Socsssssss Sc૮૩ss
امممم ولا لا
" '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com