________________
૧૭
sssssss.
BOBOSS O
Basaur
Nહ
સર્વ અંગને પિતામાં સંકોચે છે તેમ વિષયમાંથી ઇન્દ્રિયોને વિહિત જ ભોગ આપી, અન્તરમાં લીન કરી, મેક્ષપદપ્રદ નિરાકાર તત્તવમાં ચિત્તને એકાગ્રતા પમાડે છે. ઉત્પત્તિ પ્રદ બ્રહ્માને સર્વ ધર્મવાળા માને છે. હિન્દુઓ બ્રહ્મારૂપે, મુસલમાને અલ્લારૂપે અને અંગ્રેજો કઈસ્ટ રૂપે માને છે. જ્યારે મુસલમાન તથા અંગ્રેજો એક દેવથીજ સઘળો વ્યવહાર કરે છે ત્યારે હિન્દુઓ ભેદ એ સંસારનું આ છે સ્વરૂપ હોવાથી, દેશ, કાળ, વસ્તુ, અવસ્થા આદિ જુદા જુદા હોવાથી આ એકજ દેવનાં કર્મના વિભાગની સત્તાથી જુદાં જુદાં રૂપ માની
વ્યવહારની મર્યાદા બાંધે છે. તેથી હિન્દુઓની માત્ર પ્રવૃત્તિમાં ધર્મ બુદ્ધિ વિશેષ છે. બ્રહ્મા અને શિવના ઉપાસકે બ્રાહ્મણે છે. જે સંસારના ઊંડા વિશેષ પ્રપંચથી વિમુખ રહીં, સર્વ ભેગને રોગ સમજી, ઉદાસીન તત્વમાં મગ્ન થવા જળના સ્નાનથી અને બિલિના પાનથી તૃપ્ત થતા સદાશિવના મુખ્ય ઉપાસકો જ્ઞાનને અધિક 6
માનનારા નિષ્પાપ હૃદયવાળા બ્રાહ્મણે, સુષ્ટિને નિભાવ કરવા વિષ્ણુ દો છે. દેવને સંતોષી, કર્મનાં ફળ રૂપ ભેગ છે માટે કર્મને ખાસ સંભા- . ળવા શુદ્ધ હૃદયે શુદ્ધ સંકલ્પ દ્વારા બ્રહ્માના મુખ્ય અંગ રૂ૫ ગણાય છે.
રજોગુણના વિલાસી ભેગમાં વિશેષ લાભ માનનારા બ્રહ્મા છે તથા વિષણુના મુખ્ય ઉપાસકે બીજા વર્ણના લેકે છે. આ પ્રકારે ઉપાસનાના ભેદ હોવાથી શિવ અને તેના ભકતને ગર્વ ન રહે
માટે વિશુદ્વારા હૃદયમાંથી પસાર થઈ બ્રહ્માને ભોગના પદાર્થો કે મળે છે. તેને બ્રહ્મા પરિપકવ અવસ્થામાં મૂકી વિષ્ણુને પુષ્ટિ આપે જે છે તેથી વિષણુ ભોગ ભોગવી શકે છે અને ભાગમાં આસક્તિ ન . ર થાય માટે વિષ્ણુ મહેશને પોષે છે. મહેશ જે કે અકિંચન થઈ ભિક્ષા
માગનાર ગણાય છે પણ મહેશનાં ધર્મ, જ્ઞાન, વિચાર અને ઉપરતિ જ વિષણુને તથા બ્રહ્માને ન મળે તે વિષ્ણુ અને બ્રહ્માની દુર્દશા
GOOD MORE RECIPES : # # #કહ
ઇsoNos
OR DIBANDONO Uisiocowe now
PREBERESURREXURXOra
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com