________________
૫૩
તે અગ્નિરૂપ છે. બ્રહ્મા (વાયુ) ના બે ગુણ છે, શબ્દ અને સ્પર્શ. છે જેમ વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે (વાડિ ) અને શ્રી 3 શબ્દ, સ્પર્શ અને રૂ૫ આ ત્રણ ગુણો અગ્નિના છે, અને તેની
આહુતિ અગ્નિને અપાય છે તે તેને પહોંચાડે છે તેમ બ્રહ્મામાંથી સ બ્રાહ્મણ ઉત્પન્ન થાય છે (રાહાબોડર મુત્તરીત) બ્રાહ્મણો મુખ છે એટલે પ્રથમ અંગ છે. તેમાં દેવ, પિતૃઓ અને જગતના પદાર્થોના { રૂપને ઓળખવાની શક્તિ રહેલી છે. તે શક્તિ તેઓ શાસ્ત્રદ્વારા
વધારે પ્રકાશે છે, માટે જે ગત્ર, શાખા, પર્વ વગેરેથી યજમાન તે માટે પ્રતિગ્રહ કરે છે તેને તે હૃદયના શુદ્ધ સંકલ્પથી વિષ્ણદ્વારા છે આપે છે અને પોતે સાક્ષી રહે છે. માટે મૂર્ખ બ્રાહ્મણ પણ દેવ છે વગેરેને આડતીઓ સમજવાને છે. બ્રાહ્મણની જે નિન્દા કરે છે છે તે મહા પાપી છે એમ શાસ્ત્ર કહે છે. તેનું કારણ એમ પણ એ છે કે ગમે તેવાં દુષ્ટ આચરણ બ્રાહ્મણ કરે તોપણ ઈતર વર્ણને છે તે પૂજ્ય અગર ઉપેક્ષ્ય રહે છે. પણ જે તેની નિન્દા થાય તે છે છે તેના પાપના ભોગી નિન્દા કરનાર થાય છે એટલું જ નહિ પણ . હું બ્રાહ્મણનું હૃદય બહુ ચવાય તે તેના દેવો અને પૂર્વજો જેઓ કે છે પરમ માનનીય હોય છે તેઓ પણ દુભાય છે અને નિર્દક છે છે શ્રાપિત થાય છે. માટે કૃતિ કહે છે કે રાજા અને આચાર્યરૂપ કે બ્રાહ્મણે અનિત્વ છે. (નાના નાના નૌ) તેથી બ્રાહ્મછે ણોને અગ્નિ સ્વરૂપ સમજી તેઓને આદર કરવો. તેઓને શાસ્ત્ર છે ભણવા માટે સર્વ પ્રકારે મદદ આપવી અને સત્ય વસ્તુઓને
બેધ કરતાં જરા પણું વિઘ કરવું નહિ. એટલું જ નહિ પણ છે પિતાને ગમે તે પ્રમાણે વર્તવા ફરજ પાડી ધર્મભ્રષ્ટ કરવા નહિ. છે એ પ્રમાણે શ્રાદ્ધ વિધિથી પણ સિદ્ધ થાય છે કે નિર્મળ હૃદય : છે એજ વૈકુણ છે. વળી દાન દયા અને દીનતા, પપકાર, પ્રસન્નતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com