________________
રૂપ હેવાથી સ્વ લેક છે. ૩મૂઃ થી બ્રહ્માનું ધ્યાન, ૩ મૂવ થી વિષ્ણુનું ધ્યાન અને ૩ સ્વ: થી શિવનું ધ્યાન ધરાવી સગુણ
તવમાં નિર્ગુણ તત્વ તત્સવિતુર્મળ વહ્ય સવિતા દેવ અન્તર્યામી - ચત ધનનું મંગલ સ્વરૂપ, પરાશાન્તિ, પ્રકાશ સચ્ચિદાનન્દને અનુઆ ભવવાને પ્રકાર શ્રી ગાયત્રી દેવી દર્શાવે છે. આ સમષ્ટિક આત્મક જ વિચાર છે. જ્યારે ઉપર બતાવેલી ત્રણ બાહતિઓથી, સ્થલ, સૂક્ષ્મ
અને કારણ શરીરે વિષે જાગૃત અવસ્થાના અભિમાની દેવ બ્રહ્મા, કોઈ
સ્વમાવસ્થાના અભિમાની દેવ વિષ્ણુ અને સુષુપ્તિ અવસ્થાના પર અભિમાની દેવ શિવને અનુભવી તુરીયાવસ્થા અભિમાની, ફૂટસ્થ, ને ફક સાક્ષી, સ્વયંપ્રકાશની ભાવના કરવાનો વિધિ છે. . શિવ તત્વથી પ્રવૃત્તિ થાય તે બ્રહ્મલોકમાં વીર્ય રૂપ સર્વાંશ ર શિવને છે અને આધાર ચક્રમાં સ્થિત થાય છે. તેની રક્ષાથે આ એક વિચાર મુખ્ય છે માટે શ્રીગણેશનું ધ્યાન એ ચક્રમાં ધરવાથી એ યોગીઓ ઉર્વ રેતા થઈ શકે છે અને મૈથુન ભોગની વાસના રહીત
થાય છે. ગૃહસ્થ શિવનું વાહન વૃષભ રૂપ ધર્મ પ્રેરે તેમ વિહિત પર બોગમાં પ્રવૃત્તિ કરી નાચતાર્થના, એવી સમજથી વર્તે એ છે. ખાનપાનના નિયમ પાળી બ્રહ્મ લેકને આનન્દ ભોગવી વિષ્ણુ
તત્વ સમાન વાયુને સામર્શ અપ બેગ ભોગવે છે. માટે બ્રહ્મપર લેકમાં શિવ, વિષ્ણુ અને બ્રહ્મા એ ત્રણેની ક્રિયા પ્રવર્તેલી છે. કે શિવની વીર્ય રૂપે, વિષ્ણુની પાઠર પ્રદીપન અને સુધા તૃતી એ દ્વારા સમાન વાયુના પોષણ રૂપે અને બ્રહ્માની વાયુ સંચારથી જ ભજનનું પાચન, સવાસવનું પ્રથક્કરણ અને મળમૂત્રના એ નિસર્ગરૂપે સત્તા વ્યાપેલી છે. એવી જ રીતે વેઠમાં શિવતત્વથી | પ્રવૃત્તિ થાય તે ઈન્દ્રીયના અભિલાષણીય વિષમાં વિહિત ભાવનાથી ધર્મ પૂર્વક ભાગ અને આનન વિષ્ણુની સત્તાથી, પ્રાણનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com