________________
૩૨
આ પૃથ્વી એમાંથી ઉત્પન્ન થઈ છે. વળી જળમાં એ ખાસ ગુણ છે છે છે કે પિતાના આધારથી બનેલ ચીજને કદી બૂડાડે નહિ પણ હું ૩ ઉંચી રાખે વળી જેટલી ઉંચાઈથી જળ નીકળે તેટલી ઉંચાઈએ તે પાછું જાય છે. (The water seelks its own level) E છે આ ઉપરથી જળ એ પવિત્ર કરનારું, પિતા સમાન બળ આપનારું ; છે અને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરાવી રક્ષણ કરનારું છે. એ જળની ?
અંદર આપણું મનને વિચાર પ્રેર્યો હોય તે તે વિચાર તે જળ જ દ્વારા સિદ્ધ થાય છે. માટે બ્રાહ્મણે સંકલ્પ કરી જળ મૂકે છેજે છે અને તેથી ધાર્યું કામ પાર પડે છે. આવા કારણને લીધે સંધ્યા હું વંદનમાં તે પદાર્થોની આવશ્યકતા=જરૂર છે. સંધ્યા કરવાને
વખત જેમ પિતાને શિક્ષક વર્ગમાં આવે તે પહેલા હાજર રહેવું છે છે જોઈએ અને તે દાખલ થાય ત્યારે ઉભા થઈને નમસ્કાર કરવા ક છે જોઈએ અને જ્યારે જાય ત્યારે પણ વંદન કરવું જોઈએ. તેવી છે જ રીતે સૂર્યનારાયણ જ્યારે દર્શન આપે અને વિદાય થાય ત્યારે આપણે છે શુદ્ધ મન, તન અને વાણીથી ઉભા થઈ વંદન કરવું જોઈએ અને કે 3 ઉદય અને અસ્ત દશામાં એક રૂપતા આપણું પણ રહે એમ છે ઈછવું જોઈએ. છે જે પુરૂષ જઈ ધારણ કરતા નથી તેને શ્રી ગાયત્રીનું દર્શન છે જ નથી. કારણ સંધ્યાવંદનના પ્રયોગ દ્વારા ગાયત્રી શક્તિનું આવાહન ન થાય છે. બહિરન્તર્ શુદ્ધિથી, ભસ્મમય ભાવનાથી, જલ બળના છે સંકલ્પ દાઢર્યથી તથા શ્રીગાયત્રીના મંત્રને ઉચ્ચાર થવાથી જ તે તે શક્તિ પ્રસન્ન થાય છે. તેથી અદષ્ટ ફળ અપ કૃતકૃત્ય કરી પરમપાવન છે ર કરનારી ગાયત્રીદેવી પ્રસન્નતાપૂર્વક સૂર્યદેવ દ્વારા સ્વપ્રકાશ પરમ કે તે સુખરૂપ પ્રતિ પ્રેરે છે. જ્યારે મનુષ્ય મરે છે ત્યારે તેના શબને ? જ યજ્ઞની આહુતિરૂપે અમિઠારે તે પ્રાણીના ઈષ્ટદેવને આધીન કરાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com