________________
«
الملك وله الحالات اليوم الارو دستیابی
اه بین
9
S
or S
S ne 9
9 કઇ ? pr or
-
or
cool
કર પદ વિષે સ્થિત થાય છે. ગુરૂના બધથી હંસ હંસ શબ્દો ઉલટા
થાય છે અને સુષુમ્ના નાડીમાં દમ હમ એમ મંત્રાગ ૩ પ્રાપ્ત થાય છે.
गुरुवाक्यात् सुषुम्नायां विपरीतो भवेज्जपः । सोहं सोहमिति प्राप्तो मंत्र योगःसउच्यते ॥ વળી, શાંભવી મુદ્રાનું લક્ષણ એ છે કે –
अन्तर्लक्ष्य बहिर्दृष्टिर्निमेषोन्मेष वर्जिता । साभवेच्छांभवी मुद्रा सर्वतंत्रेषु गोपिता ॥
ચિત્તવૃત્તિના લક્ષ્યને શરીરની અન્દર ધરી અધેિ ખુલી 3 આંખોથી દષ્ટિને નાસિકાના અગ્રભાગ વિષે એક ટક સ્થિર કરવી કું એ શાંભવી મુદ્રા છે જે સર્વ શાસ્ત્રમાં ગુપ્ત છે. સગુણ અને નિર્ગુણ એ બે પ્રકારે ધ્યાન અખ્ખલિત તૈલ ધારાની પેઠે ચિત્ત૩ વૃત્તિને સ્થિર કરવાથી પ્રાપ્ત થાય છે. આ પ્રકારે હઠ, લય અને ૬ મંત્રાગથી ઇન્દ્રિય નિગ્રહદ્વારા ચિત્ત સ્થિર કરવામાં અનેક દર્શનથી ને
અવલંબન પુર:સર કાર્ય સાધિ શકાય છે પરંતુ તેમાં અનેક 4 વિ અને પ્રતિકૂલતા આવે છે. સર્વથી સરલ માર્ગ રાજગ છે. આ જેનું લક્ષણ ચિત્તની વૃત્તિને રોકવી એવું છે. ચિત્તની વૃત્તિ (૧) પ્રત્યક્ષ આદિ પ્રમાણ રૂપ, છીપમાં રૂપાની બ્રાતિ થાય છે તેવા છે ભ્રમરૂપ (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ માં
આ પાંચ પ્રકારની વૃત્તિ છે. તે સર્વને જેમાં જ્ઞાનપૂર્વક નિરોધ ર થાય છે તેવી સંપ્રજ્ઞાત સમાધિને રાજ્યોગ કહે છે. તેમાં સર્વ
ગેને સમાવેશ થાય છે.
r me on one
થr' નn on
જ
نونو مداوم
Thu hત ને he thi SS S SS LSL
Y"
* &
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com