________________
૨૩ છે સ્થાન છે. એટલે વાસના સંચયનું સ્થાન છે, ભેગ વિનાનું છે
અને તમો ગુણમય છે માટે અવ્યક્ત આદ્યશકિત એજ કૈલાસ છે શું છે અને તેના અધિપતિ સદાશિવ છે. છેવટ કાંઈ નથી એમ કે છે સૂચવનાર સ્મશાન સ્થાન પણ શ્રી શંકરને કૈલાસ છે.
શિવ ભસ્મના ભગી છે. ભસ્મમાં અનેક ગણે છે. જેવાકે ! | દુર્ગધને હરે છે, જીવ જંતુઓને નિવારે છે, જુદા જુદા :
પદાર્થો પરિણમે એક રૂપ થાય છે એવી ભાવના ઉત્પન્ન કરે છે છે અને જ્ઞાનાગ્નિથી વાસનામય સંચિત કર્મોને ભસ્મ કરવાથી જ છે નિઃશ્રેયસ પદ પ્રાપ્ત થાય છે એમ ઉપદેશે છે. તેથી વૈરાગ્ય વૃત્તિ છે ઉપજે છે અને મેહ ટળે છે. છે શિવને બીલીપત્ર ચડે છે તેને ત્રણ પાન હોય છે. તેને ત્રિગુ. ૬
સુકારવાળું, ત્રિનેત્ર સ્વરૂપ, ત્રણ વર્ગને આપનારું અને ત્રણ કે જન્મના પાપને હરનારૂં કહે છે. તેમાં હેતુ એવો છે કે બીલીનું છે ફળ સંગ્રહણી જેવા રાજ રેગ છે તેને મટાડે છે તેથી બીલીપત્રમાં છે એવા રજકણે છે કે મનની અંદર રહેલી ભોગેચ્છાને શિથીલ છે
કરી દીધું રોગ ( જન્મ મરણરૂપ ભવ ) ને હરે છે. શિવને છે ચડાવવાથી તે નિર્માલ્ય થાય છે એટલે વાસના સ્વશકિત હીન થાય
છે અને બીલીપત્ર ચડાવનારને શિવ તે શક્તિ આપે છે કે જેથી તેનું સ અજ્ઞાન નષ્ટ થાય છે. શિવ ભકતે માને છે કે ભાંગ, ગાંજો, ધંતુરો ( છે વગેરેને કેક મહાદેવને પ્રસન્ન હેવાથી તેને સેવે છે. આમાં રહસ્ય જ છે એટલું છે કે મહાદેવજી નિર્વાણ તત્વમાં સ્થિત હોવાથી સંસાર કે
ત્રણે કાળમાં તેમને દિસતેજ નથી. પણ તમોગુણના નિયંતા હેવાથી કે હું સત્વ ગુણની વૃત્તિને થોડી આચ્છાદિત કરવાથી ભકતના નિર્વાહ કે છે અર્થે અવિદ્યાને નિશે ચડે છે અને તેથી વિશ્વનું ભાન તેમને જ જ થાય છે. તેમ શિવ તત્વનું ધ્યાન કરનાર પુરૂષોને પિતાના દેહનું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com