________________
કાશ્યપ સંહિતા ઉત્કટ ઇચ્છા હોય છે. જ્યાં સુધી દુઃખ હોય ત્યાં | ઉપાયોને દર્શાવી છે તે સાંખ્ય આદિ આધ્યાત્મિક સુધી એ દુઃખના દૂર થવારૂપ સુખ ઉદય પામવા શાસ્ત્ર, ઉપાસનાઓને લગતાં શાસ્ત્રો, નીતિશાસ્ત્રો, સમર્થ થતું નથી. દુઃખ એ પીડારૂપ લક્ષણવાળું ઔષધચિકિત્સાને લગતાં આયુર્વેદીય શાસ્ત્રો તથા હોઈને સર્વ પ્રાણીને જગતમાં સર્વ કરતાં અપ્રિય | આ લોકને લગતાં બીજાં ઐહિક શાસ્ત્રો પણ હોય છે. એ દુઃખ જતું રહ્યું હોય તો પણ તેનું સાર્થક થતાં જણાય છે.
સ્મરણ થતાં પીડા ઉપજાવે છે; અને વર્તમાનકાળમાં, પરંતુ એ આધ્યાત્મિક તથા એહલૌકિક સઘળાં તે દુઃખ ને અસ્તિત્વ ધરાવતું હેય તે હરકેઈ ઉપાયો શાઓ, પ્રાણીઓના ઉત્તમ જીવનને પ્રાપ્ત કરાવીને દ્વારા તેને દૂર કરવા માટે લેકે ઈચ્છે છે; તેમ જ 1 જ સ્વાત્મલાભ અથવા પોતાની સાર્થકતા સંપાએ દુઃખ ભવિષ્યકાળમાં જે આવવાનું હોય તો | દન કરવા સમર્થ થઈ શકે છે. એ જ કારણે જે તેને પણ અટકાવવા માટેનાં સાધનને આશ્રય | કઈ માણસ વિદ્વાન અથવા સમજુ હોય છે; લઈ દૂર કરવાને લકે પ્રયત્ન કરે છે. કોઈ પણ તેમ જ નવા નવા ઉત્સાહથી જે યુક્ત હોય છે, સમજુ માણસ એવો હેતું નથી, કે જે પિતાને | તે જ માણસ (તે તે શાસ્ત્રો દ્વારા) ઉત્તમ ઉપાદુઃખ થાય એમ ઈચ્છે ! જેટલા ' વ્યાપારો કે ! એને સારી રીતે જાણ્યા પછી તે તે ઉપાયોથી ઉપાય હોય છે, તેઓ વડે સુખને જ સિદ્ધ કરવા યુક્ત માગે પિતાના આત્માને ઉન્નત બનાવવા અથવા મેળવવા માટે લેકે પ્રવૃત્તિ કરી રહ્યા અથવા ઊંચે લઈ જવા ઈચ્છા કરે છે, તે જ છે; પરંતુ હરકેઈ માણસ ભલે સુખની ઇચ્છાથી | માણસ અનુક્રમે પોતાના ઇચ્છિત સ્થાને આરૂઢ પ્રવૃત્તિ કરી રહ્યો છે, છતાં સુખ મેળવવાના માર્ગનું થવા સમર્થ થઈ શકે છે. બરાબર જ્ઞાન ન હોવાના કારણે તે માટેના યોગ્ય દુઃખમય જિંદગીના કારણે જેની ગતિ લથડિયાં આચાર કે માર્ગને પરિત્યાગ કરી અયોગ્ય આચાર- ખાતી હોય એવો માણસ અમુક કેટલાક થેડા અંશે રૂ૫ માર્ગે જઈ ચઢીને ઘણાખરા લેકે દુઃખથી જ! પણ આગળ જવા અસમર્થ હેઈને પોતે પોતાના પીડાયા કરે છે. એ કારણે એ સુખ માટેના જ ! દ્વારા કઈ પણ ઉપાયને સિદ્ધ કરવા સમર્થ થત સાચા માર્ગને જેવા સારુ બધાં શાસ્ત્રોએ તથા | નથી. એ કારણે શરીરને લગતા અથવા શરીરથી સવ લેકાએ ભૂતકાળમાં પ્રવૃત્તિ કરી છે અને સિદ્ધ થઈ શકે એવા ઉત્તમ જીવન માટેના ઉપાયનું વર્તમાન સમયમાં પણ તે તે બધાંયે શાસ્ત્રો તથા | પ્રતિપાદન કરતું શાસ્ત્ર અથવા આયુર્વેદશાસ્ત્ર જ લેકે પ્રવૃત્તિ કરી રહ્યાં છે.
બીજાં શાસ્ત્રો કરતાં પણ વિશેષે કરી તે માણસને - દુઃખ એ મન, શરીર આદિ આધ્યાત્મિક | આશ્રય કરવા ગ્ય અથવા જીવન માટે શરણ તોને નિમિત્તરૂપે કરી ઉત્પન્ન થાય છે, તેથી | લેવા રોગ થાય છે. પ્રથમ તે એ આયુર્વેદ શાસ્ત્રએવું તે દુઃખ “ આધ્યાત્મિક’ કહેવાય છે; પરંતુ | ના આશ્રયથી શારીરિક પીડા વિનાની સ્થિતિ, જે દુઃખ પંચભૂતો અને પાંચભૌતિક પ્રાણીઓ આ (ઉત્તમ) જીવન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે અને આદિન નિમિત્તરૂપ કરી ઉત્પન્ન થાય છે, તેવાં. તે પછી આ લોકની અને પરલોકની ઉન્નતિઓને દુઃખને “આધિભૌતિક” કહેવામાં આવે છે અને મેં પણ તે શારીરિપીડા વિનાની સ્થિતિ જ પ્રાપ્ત જે દુઃખ પ્રહ, યક્ષો, રાક્ષસે તથા વિનાયક-ગણેશ | કરાવી આપે છે. આદિ દેવસમુદાયને નિમિત્તકારણ બનાવી ઉત્પન્ન | પ્રાણીમાત્રનું આ શરીર અનેક પ્રકારના સ્થૂલ, થાય છે, તેવાં એ દુ:ખને “આધિદૈવિક ' કહેવામાં | સૂક્ષમ તથા અતિશય સૂક્રમ અવયવોથી રચાયેલું આવે છે; એમ ત્રણ પ્રકારનાં કારણે દ્વારા થતા | હેઈને તે તે અવયવોની સામાન્ય ક્રિયા તથા એ દુઃખના ત્રણ વિભાગો કરવામાં આવ્યા છે; વિશેષ ક્રિયાઓથી યુક્ત હોવા છતાં તેનું યથાવત એમ તે તે અનેક પ્રકારનાં કારણે દ્વારા જે દુઃખ પ્રમા–જ્ઞાન અથવા યથાર્થજ્ઞાન થઈ શકતું નથી, ઉત્પન્ન થયેલું જોવામાં આવે છે, તે તરફ લક્ષ્ય | એવું ઈશ્વરી શિલ્પ અથવા કારીગીરીથી વ્યાપ્ત રાખી તે તે દુઃખને અટકાવવા માટેના મુખ્ય મુખ્ય | આ શરીર જાણે મોટું યંત્ર હોય તેવું જોવામાં