Book Title: Karm Vichar
Author(s): Chimanlal Dalsukhbhai Shah
Publisher: Manivijayji Granthmala

View full book text
Previous | Next

Page 29
________________ ગ્રંથમાળા નં. ૧૫ [ ૧૧ અનુમાન, ઉપમાન અને પરોક્ષ પ્રમાણુ ઉપરાંત આગમ પ્રમાને આધાર લઈ સૂક્ષમ દષ્ટિએ વિચાર કરવાનું પણ તેટલું જ વ્યાજબી છે. આ પ્રમાણે કરતાં તેવા વિષયમાં પણ જૈનદષ્ટિએ કરેલ નિરૂપણ સાચું નીવડવાને અવકાશ રહેલો હેવાથી આવી શંકા સંઘરવી એ એક પ્રકારનું મિથ્યાત્વ છે. (૫) જૈનદર્શનના કેઈક વિષયમાં અજાણતાં ખોટી બાજુ પકડાઈ જતાં પાછલથી તે ભૂલ જણાવા છતાં માનહાનિના ભયે તે ભૂલ ન સ્વીકારી બેટી બાજુ પકડી રાખવી એ આભિનિવેશિક મિથ્યાત્વ છે. જુદા જુદા નિન્જ થયા છે તેમને આ પ્રકારનું મિથ્યાત્વ હોય છે. અવ્યવહાર રાશિના નિગેદના સર્વ જીવોને તેમજ ગ્રંથિભેદ ન કરનાર વ્યવહારરાશિના જીવને અવ્યક્ત એવું અના ગિક મિથ્યાત્વ હોય છે; જ્યારે ગ્રંથિભેદ કરનાર વ્યવહાર રાશિના જીવને વ્યક્ત એવાં બાકીના ચારમાંનું ગમે તે એક મિથ્યાત્વ હોય છે. સંક્ષેપમાં કહીએ તે સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પહેલાં જીવને અનાભેગિક મિથ્યાત્વ હેય છે અને સમ્યગદર્શન વમનાર જીને અનભિગ્રહિત, અભિગ્રહિત, સાયિક અને આભિનિવેશિક એ ચાર પ્રકારમાંના ગમે તે એક પ્રકારનું મિથ્યાત્વ હોય છે. અવિરતિ: કર્મબંધનથી છુટવા જીવે વ્રત,નિયમ સ્વીકારવાં જોઈએ. આ રીતના વ્રત-નિયમ ન સ્વીકારવાં એ અવિરતિ ભાવ છે. અવિરતિના કારણે જીવ પાંચ ઈન્દ્રિય અને મન એ છ દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156