________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩
શ્રી સમયસાર કલશ અજીવ અધિકાર
કલશ-૩૩
(શાર્દૂલવિક્રીડિત). जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदानासंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत्। आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनोह्वादयत्।।१-३३।।
ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનં વિસતિ” (જ્ઞાન)જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (વિસતિ) જેવું છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીં સુધી વિધિરૂપે શુદ્ધાંગતત્ત્વરૂપ જીવનું નિરૂપણ કર્યું, હવે તે જ જીવનું પ્રતિષેધરૂપે નિરૂપણ કરે છે. તેનું વિવરણ-શુદ્ધ જીવ છે, ટંકોત્કીર્ણ છે, ચિતૂપ છે એમ કહેવું તે વિધિ કહેવાય છે; જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, કર્મ-નોકર્મ જીવનાં નથી, ભાવકર્મ જીવનું નથી એમ કહેવું તે પ્રતિષેધ કહેવાય છે. કેવું થતું થયું જ્ઞાન પ્રગટ થાય છે? “મનોહ્નાયત” (મન:) અન્તઃકરણેન્દ્રિયને (ઢાયત) આનન્દરૂપ કરતું થયું. વળી કેવું થતું થયું ? “વિશુદ્ધ” આઠ કર્મોથી રહિતપણે સ્વરૂપરૂપે પરિણમ્યું થયું. વળી કેવું થતું થયું? “” સ્વસંવેદનપ્રત્યક્ષ થતું થયું. વળી કેવું થતું થયું? “માત્મારામમ” (માત્મ) સ્વસ્વરૂપ જ છે (શારામન) ક્રીડાવન જેનું એવું થતું થયું. વળી કેવું થતું થયું“મનન્તધામ” (અનન્ત) મર્યાદાથી રહિત છે (ઘામ) તેજ:પુંજ જેનો એવું થતું થયું. વળી કેવું થતું થકું? “અધ્યક્ષેખ મદસા નિત્યોતિ” (અધ્યક્ષેખ) નિરાવરણ પ્રત્યક્ષ (મસા) ચૈતન્યશક્તિ વડે (નિત્યોતિં) ત્રિકાળ શાશ્વત છે પ્રતાપ જેનો એવું થતું થયું. વળી કેવું થતું થયું ? “ધીરોવાતમ” (ધીર) અડોલ અને (૩લાત્તમ) બધાથી મોટું એવું થતું થયું. વળી કેવું થતું થયું ? “ના ” ઇન્દ્રિયજનિત સુખદુઃખથી રહિત અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થયું. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે“વાસંસારવિદ્ધવશ્વનવિધિäસાત” (સંસાર) અનાદિ કાળથી (નિવર્લ ) જીવ સાથે મળેલાં ચાલ્યાં આવતાં (વશ્વનવિધિ ) જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અન્તરાય એવાં છે જે દ્રવ્યપિંડરૂપ આઠ કર્મ તથા ભાવકર્મરૂપ છે જે રાગ-દ્વેષ-મોહપરિણામ-ઇત્યાદિ છે જે બહુવિકલ્પો, તેમના (વ્વસાત)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk