Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
{ ૫૮ : : શ્રી જૈનશાસન (અઠવાડીક) શ્રી જેનરત્ન શ્રમણ પાસિકાએ વેશેષાંક 8 8 ઉઘાડી છે. સંયમ ધર્મની મજેની જ્યાં વાત ચાલે છે ત્યાં અચાનક રાજ-રાણી પધાર્યા. છે ઉભય દમ્પતીએ ઉચિત સત્કાર-બહુમાન કરી કહ્યું. કે માનવભવની સાચી સાર્થકતા 8 નિ:પાપ સંયમ ધર્મ અંગીકાર કરી રત્નત્રયીની સાધનામાં છે આપ ઉભય અમને ચારિત્ર છે શું લેવા રાજા આપે, અને અમારા બંને બાળકોને આ૫ સંભાળે-રાજા-રાણી આશ્ચર્ય A સાથે સંવેગભાવમાં ચઢી ગયાં. ત્યાં અજય-વિજય બને બાળકે કે જે જાગતાં હતાં તે છે અને માતા પિતાની સંયમની વાત સાંભળીને બને જણાએ દ્રઢ નિશ્ચય કર્યો કે માતા છે K પિતાની સાથે જ ચારિત્રગ્રહણ કરવું, એ નિશ્ચયને અમલમાં મૂકવાં ત્યાં આવી વિનયથી છે ઈ રાજા-રાણીને વંદન કરી માતા પિતાને પગે લાગી વિનંતી કરે છે કે, આ પની ધર્મ છે છે કેળવણી અને ધર્મચર્ચા રેજની સાંભળીને અમે બન્ને આપની સાથે જ દીક્ષ, લેવાના છે. A છીએ. આપ ઉદારતાથી રજા આપો. આપના આ બાળકો સંયમ સ્વીકારી ઝટ મેક્ષે જાય છે છે એમાંજ આપની શોભા છે. ત્યાં શેઠે પરીક્ષા કરવા કહ્યું કે, તમે સારી રીતે ધમ કરી શકે છે 8 માટે પાંચ લાખ અને સુખથી જીવન છે માટે ૨૦ લાખ એમ ૨૫ લાખ મુકી દીધા છે. હું ત્યાં વિજયે કહ્યું. પૂજ્ય પિતાશ્રી ભોગ વિલાસ કરી અમારે ૮૪ લાખ યોનિમાં ભટકવું { નથી. આ ૮૪ના ફેરા બંધ કરવાં તે દીક્ષા લેવી છે અમારે ઝટ કેવળજ્ઞાન મેળવી મેક્ષે છે. છે જવું છે. આમ આનંદથી રજા આપે. આ સાંભળી માતા નયનાદેવીની આંખ માં હર્ષના છે આંસુ આવ્યા.
બને બાળકને ભેટી પડયાં અને કહ્યું કે હું રત્નકુક્ષી માતા બની મારા આશી- છે R ર્વાદ છે તમારા પિતાશ્રી પણ હા' જ પાડશે, ત્યાં પિતા નેમચંદ શેઠે કહ્યું આજે મને કે સાચે આનંદ આવ્યો છે, પ્રભુભકિત ફળી છે, તમે ઝટ મોક્ષે જવા દીક્ષા લે એમાં 2 હું રાજી જ છું. તૈયાર થાવ સુપુત્ર. ત્યાં રાણીએ કહ્યું કે નયનાબેન, તું શરીરે કે મળ 8 આ છે સંયમ માગ કઠીન છે. ઉતાવળ ન કરે.
| નયનાદેવીએ કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષથી વિરાગભાવે જીવું છું. શેઠ પણ સંવેગ- છે ભાવમાં જ મસ્ત છે. શરીર ભલે કમળ રહ્યું પણ મારો આત્મા તત્વ પરિણીથી વજા # જે કઠોર છે. સંયમપાલનનું કષ્ટ એ તે આરાધકને અક્ષયપદે પહચાડે છે. આપ છે અંતરાયની વાત કરો મા, ત્યાં રાજાએ કહ્યું કે તમે નગરના અકલંક મેતી છે. નાક
છે. હું પણ તમારી સાથે જ રાજપુત્રને રાજગાદી સોંપી ચારિત્રગ્રહણ કરીશ. અને આ તમારા જેવા કલ્યાણમિત્રના વેગને પામીને સુંદર ચારિત્ર ધર્મનું પાલન કરીશ. ત્યાં છે છે. રાણીએ પણ પિતાનો દ્રઢ નિશ્ચય જણાવ્યું કે હું હવે એક ક્ષણ પણ સંસારમાં ન | રમું, નયનાબેન જેવા કલ્યાણ મિત્રનો વેગ પામી સંયમગની અપ્રમત્તભાવે પાલના છે છે કરીશ આમ ૬ ભાગ્યવાનો પરિપુને હણવાં દીક્ષા ગ્રહણ માટે સજજ બન્યાં.